________________
૨૦૪
–જૈન યુગ
તા. ૧૫-૬-૩૪.
-
-
-
-
અને કાર્યવાહી.
આ સરલ પ્રકૃતિથી જોવાશે કે આ લાટફાર્મ ઉપર એકઠા થયેલા ધમમાં-આચારમાં સુદઢ અને વિચારક જન યુવક પરિષદની બેઠકે છે. પછી ભલે વિજયને ન જોઈ શકનારા ગાળો ભાંડે કે નાસ્તિક–અધમીનાં બણગાં ફેંકી રાજી થાય તેની દરકાર નથી. તેમના પાસે હોય તે ભલે આપે પેટભરીને
મુંબઈ તા. ૫-૫-૩૪. ભાંડવા ઘો. તેથી તો તમારે ભાર ઓછો થશે, જનતા તેઓને એલખતી થશે અને તમારી શાંતિ તેમજ સરલ
જૈન યુવક પરિષદની બેઠકે મુંબઈ ખાતે તા. તાથી અને તે તેમને સુબુદ્ધિ સુઝશે. ને કાલે તેઓ કેન્ફર
૨-૩-૪ મે ૧૯૩૪ ના દિવસેમાં કાલબાદેવી રેડ પર સના નેતૃત્વ નીચે આવી મળવાની ફરજ સમજતાં થશે
આવેલી શ્રી ભાટીએ મહાજનવાડીમાં મળી હતી, જેમાં ત્યારે કેન્ફરન્સ દેવીનાં દ્વાર સહૃદય માટે ખુલ્લાં જ છે. હું
હાજરી આપવા માટે બહારગામથી જુદા જુદા ભાગો
માંથી પ્રતિનિધિઓ આવી પહોંચ્યા હતા. નવા જનરલ સેક્રેટરીએ, ત્યારબાદ ઑલ ઈંડીયા સ્ટેન્ડીંગ કમિટીની થયેલ
પ્રથમ દિવસે શ્રી જૈન સ્વયંસેવક મંડળના બેડે. ચૂંટણી જાહેર કરી કોન્ફરન્સની બહાલી મેળવવામાં પ્રમુખને સત્કાર કર્યા પછી બાળાઓએ સંદ૨ સરેદે આવી. નવી ચુંટણીમાં બંધારણ મુજબ દરેક શહેરો
સંગીત રજુ કર્યા પછી કામકાજની શરૂઆત થતાં અને પ્રાંતના સભ્યોનાં નામે મંજીર થવા સાથે રેસા- સ્વાગતાધ્યક્ષ શ્રી કકલભાઈ બી. વકીલે પિત નું સકારાર્થ ડેન્ટ જનરલ સેક્રેટરી તરીકે શેઠ રણછોડભાઈ રાયચંદ ભાષણ કરતાં યુવક પ્રવૃત્તિની જરૂરિયાત અને શરૂઆત શેઠ અમૃતલાલ કાળીદાસ, તથા અન્ય જનરલ સેક્રેટરીએ સબધે વિવેચન કર્યા પછી અગ્ય દીક્ષા, મુનિસંમેલન. તરીકે બાબુ બહાદુરસિંહજી સીધી (બંગાલ, ખાડાર. દેવદ્રવ્ય, શિક્ષાપ્રચાર, બાળવિધવા, તડા ન્યાતા હાનિયુ. પી. ) શ્રી મકનજી જે. મહેતા (ગુજરાત-કાઠિયાવાડ)
(ગજરાત-કાલાવાડ કારક રિવાજો, સ્ત્રીઓને વારસા હક્ક, અસ્પૃશ્યતા, તીર્થના શ્રી ગુલાબચંદજી ઢઢા ( રાજપુતાના.. માલવા, સેન્ટ્રલ
ઝઘડાનો ઉકેલ, આપણી કૉન્ફરન્સનું આગામી અધિઈન્ડીયા, પંજાબ) ની સર્વાનુમતે ચૂંટણી કરવામાં આવી.
વેશન આદિ પ્રશ્નોની છૂટથી ચર્ચા અને સ્ફોટ કરતાં
પિતાના વિચારે સ્પષ્ટ રીતે રજુ કરી યુવક હૃદયે શાની સ્ત્રીઓના વારસા હક્ક.
અકાંક્ષા રાખે છે તેની ઝાંખી કરાવી હતી. ત્યાર બાદ નો ૨૯ મો ઠરાવ તા. ૭ મી રાત્રે બેઠકમાં
પ્રમુખસ્થાન માટેની દરખાસ્ત અને અનુમોદને થયા શ્રી મહાસુખભાઈ ચુનીલાલે રજુ કરતાં સ્ત્રી જીવનની પછી સુરત નિવાસી ડૉ. અમીચંદ છગનલાલ શાહે પરાશ્રિતતાને ખ્યાલ આપી કાયદામાં તેને હક મળ- કમુખસ્થાને વિરાજ્યા પછી પોતાનું વક્તવ્ય રજુ વાની અગત્ય સમજાવી હતી અને અનુમોદનમાં કરતાં સમાજની આધુનિક સ્થીતિ. જ્ઞાતિબંધારણ વિધશ્રીમતી લીલાવતી દેવીદાસ કાનજી, શ્રીમતી તારા- વાઓની સ્થીતિ, કેલવણી, ધાર્મિક શિક્ષણ, ધાર્મિક બહેન દેસાઈ અને શ્રીમતી ' ગુલાબ બહેન મકનજીએ ખાતાંઓને વહીવટ, જૈન બેંક અને વિમા કંપની, સ્ત્રી-સમાજના વિકાસ માટે દલીલ કરી હતી જ્યારે સાધુસમેલન, આદિ મુખ્ય પ્રશ્નો પર ચર્ચા કરી શ્રી નાગકુમાર મકાતી વકીલે કાયદાની દૃષ્ટિએ વિવરણ સમાજનું ધ્યાન ખેંચવા સાથે કેટલુંક માર્ગ સૂચન
યાતિવર્ગ
સંસ્કાર મેળવવા બહેનોને સમજાવ્યું હતું અને તેવી ની પ્રગતિ માટે ત્રીશમો ઠરાવ રાખવામાં આવ્યું
કેળવણીથી બહેને ફજુલ ખર્ચ ઓછા કરશે, કામકાજમાં હતું, જેમાં યતિવર્ગને છેક અલગે પાડી દેવા કરતાં
રામાની પરાધીનતાથી બચશે અને ચા જે ચાર વખત તેને અપનાવવા અને સમાજ ઉન્નતિના કાર્યોમાં તેમનો
જોઇએ તેને બદલે અંગકસરતથી આરોગ્ય મેળવીને ફળ મેળવવા માટે શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈએ
ગૃહિણીને લાયક થશે. પુરૂષોના હિતની વાત છે. સ્ત્રી દરખાસ્ત કરી હતી અને શ્રી ગુલાબચંદજી ઢડ્ડાએ તેને
એક તીર્થકર સ્થાન પણ પ્રાપ્ત કરી શકે છે તેમ શ્રી અનુમોદન આપવા પછી પસાર કરવામાં આવી હતી. મહિલનાથના જીવનથી જોવાય છે વિગેરે વિગેરે સ્ત્રી - સ્ત્રી કેળવણી.
કેળવણીને વિકાસ કરવાને વહેવારૂ પગલાં ભરવા અપીલ અગત્યને છતાં ૩૧ મે (છેલ્લો) ઠરાવ સ્ત્રી કેળ-
કરી હતી. છેવટ શ્રી પુલચંદ હરીચંદ દોશીએ રક્ષા
૧ - વણને શ્રી તારાબાઈ દેશાઈએ રજુ કરતાં રીતરીવાજની
બંધને એક રૂપીઓ મેળવીને કન્યા ગુરૂકુલ સ્થાપવાને સુધારણા અને સ્ત્રી શીક્ષણની હીલચાલની હિમાયત કરી જ સ હ હતી અને શ્રી લીલાવતી દેવીદાસે અનુમોદન આપ્યું હતું. ત્યારબાદ પ્રમુખશ્રી, કાર્યવાહક મંડળ. ડેલીગેટ, શ્રી ગુલાબ બહેન મકનજીએ સંસાર સુધારાનું મહત્વ સમ- સભ્ય, વર્તમાનપત્રો, લટીયરો વિગેરે સૈને ઉપકાર, જાવ્યું હતું. શ્રી રાણબાઈ બહેને સ્ત્રી સંસ્કાર ખીલ ધન્યવાદ, અભિનંદનની આપ લે થયા બાદ જયનાદ વચ્ચે વવાને ભાર મુકતાં ગૃહકાર્યમાં જોડાવા અને કેળવણીના કોન્ફરન્સના કાર્યની પુર્ણાહુતી જાહેર કરવામાં આવી હતી.