________________
તા. ૧૫-૬- ૩૪
'
–જેન યુગ–
૨૦૫
E
ત્યારબાદ પરિષદની બેઠકને ફડ ઈરછનારા સંદેશા ૯ ગુરૂ મંદિરે ઉભાં કરવા સામે વિરોધ દરખાસ્ત વાંચવામાં આવ્યા હતા. તે પછી આ પરિષદમાં નીચેના શ્રી વીરચંદ મેલાપચંદ શાહ, ટેકે આપનાર ઠરાવ પસાર થયા.
શ્રી વલ્લભદાસ પુલચંદ મહેતા . ૧ સ્વ. નગીનદાસ શાહ, યુવક પ્રવૃત્તિના ઉત્પાદક ૧૦ ફરજીઆત વૈધવ્યની પ્રથા સામે વિરોધ. રજી
અને પ્રથમ જૈન યુવક પરિષદના પ્રમુખ તેમના કરનાર શ્રી બી. એન. મેશરી, કે શ્રી રતનબેન અકાળે થયેલ અવસાન બદલ દિલગીરી પ્રદર્શિત મશરી, શ્રી લીલાવતી દેવીદાસ, શ્રી મણીલાલ કરનાર અને તેમની સેવાની નોંધ લેતા ઠરાવ
જયમલ, શ્રી દેવીદાસ સાગરમલ. વિરેજ શ્રી કરવામાં આવ્યું.
મણીલાલ ખુશાલચંદ, શ્રી કેશરીચંદ જેસીગલાલ,
શ્રી મેહનલાલ, દી. સી. મત લેવાતાં પસાર. ૨ દયેય અને કાર્યપ્રદેશ નિર્દિષ્ટ કરનારે ઠરાવ,
૧૧ દેવદ્રવ્ય હવે પછી કોને ગણવું તથા તેને ઉપગ. ૩ શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના અધિવેશનની સબ પે દરખાસ્ત: શ્રી મહાસુખભાઈ ‘ચુનીલાલ ફતેહ ઈચ્છનારે, તે સંસ્થાને સહકાર આપવા તથા
ટેકે શ્રી મોહનલાલ દ. ચેકસી વિરોધ શેડ પરિષદનાં ધ્યેય અને કાર્ય પ્રદેશને વિરોધ ન
છોટાલાલ પ્રમજી. આવે તેમ તેના કાર્યકમને બને તેટલો પાર ૧૨ વિ. વિઠલભાઈ પટેલ અને સેનગુપ્તાના અવસાન પાડવા જૈન યુવકેને આગ્રહ.
બદલ શક પ્રદર્શિત કરનારે ઠરાવ ૪ બિહાર પ્રત્યે સહાનુભૂતિ દશક ઠરાવ.
૧૩ દીક્ષા નિયમનઃ ના. ગાયકવાડ સરકારને ધન્યવાદ
તથા અઢાર વર્ષની અંદર અને તે ઉપરની દીક્ષા ૫ શ્રી કેશરિયાજી પ્રકરણ અંગે રાજ્યના આક્રમણ માટે સગા અને સંઘની સંમતિની જરૂર વગેરે
સામે વિરોધ, ગિરાજ શ્રી શાંતિવિજયજી માટે લડત ચાલુ રાખવા યુવકેને આગ્રહ. ને ધન્યવાદ.
દરખાસ્ત શ્રી મહાસુખભાઈ, ટકો: શ્રી મેંતીલાલ
વીરચંદ, રતીલાલ બેચરદાસ. આ ઠરાવ પ્રમુખસ્થાનેથી રજુ થયા હતા.
૧૪ મુનિ સંમેલનમાં પસાર થયેલા ઠરાવો પુરતા ૬ સ્ત્રીઓને વારસા હક્ક હિંદુ કાયદા અનુસાર ન હોવાની યુવાની માન્યતા, અમુક નિયમે પિતા કે પતિની મિલકતમાં ન હોવાથી તે સબંધે
દીક્ષા સંબધે સ્વીકાર્યા બદલ નાંધ, અને જે હિલચાલને ટેકે અને ના. ગાયકવાડ સરકારે જે
મુનિએ અરસપરસ મલી શકતા નહોતા તે
મળ્યાની ઘટના અભિનંદન યંગ્ય હોવાને ઠરાવ કાયદે કર્યો છે તે બદલ તેમને ધન્યવાદ. દરખાસ્ત, ધીરજલાલ ટોકરશી શાહ, ટેકે દરખાસ્ત: શ્રી મહાસુખભાઈ ચુનિલાલ અનુમોદન સારાભાઈ મેહનલાલ દલાલ, શ્રી વિમળભાઈ શ્રી લીલાવતી દેવીદાસ કાનજી.
મૂલચંદ વૈરાટી. ૭ જૈન સાધુઓને પુસ્તક પરિપ્રહ: જૈન મુનિએ ૧૫ થી ૨૧ ત્રણે ફિરકાઓનું ઐક્ય. (૧૬) સામુદાયિક
જમણવારમાં જૈન ધર્મ પાળનાર તેજ સમુદાયના પિતાના ભંડારે ઉભા કરે છે તે પ્રથા નાબૂદ
કોઈપણુ વિભાગને ન નેતરવામાં આવે તે કરવાની જરૂર અને તેને બદલે તે ભંડારા સ્થાનિક
જૈન યુવકોએ તેમાં ભાગ ન લેવા સબ છે સંઘએ હસ્તગત કરી અભ્યાસીઓને ઉપયોગી (૧૭) કન્યાની લેવડ દેવડ માટેનાં બ ધન તેડી થાય તેવાં જ્ઞાન મંદિરની આવશ્યકતા વિશે. ક્ષેત્ર વિરતૃત કરવા. (૧૮) સામાજીક પ્રતિષ્ઠા દરખાસ્ત શ્રી મણીલાલ મેહનલાલ પાદરાકર
બાળ લગ્ન વૃદ્ધવિવાહાદિમાં યુવકેએ ભાગ ન
લેવા સબધે (૧૯) હાનિકારક પ્રથાઓ. (૨૦) અનુમોદક શ્રી ચંદ્રકાંત વી. સુતરીયા તથા
કન્યાવિક્રય નિબંધક બિલને ટકે. (૨૧) પરિષદૂશ્રી ધીરજલાલ ટોકરશી.
ના ઠરાને પ્રચાર અને અમલ થવા માટે
યુવક મહામંડળને ભલામણુ વગેરે ઠરાવો થયા બાદ ૮ વધારે પડતાં નવાં જિન મંદિરો જરૂર ન હોય
પ્રમુખના ઉપસંહાર પછી એગ્ય આભાર દર્શન ત્યાં બાંધવા માટે વિરોધ. પ્રમુખસ્થાનેથી
થયા પછી પરિષદનું કામકાજ ખતમ થયું હતું.