________________
૨૦૬
-જૈન યુગ
તા. ૧૫-૬-૩૪.
શ્રી જૈન મહિલા પરિષદું
કાર્યવાહીની સંક્ષિપ્ત નોંધ
મુંબઈના આંગણે ભરાનારી જૈન મહાસભાએ જૈન સમાજનાં (૧) કન્યા કેળવણી-ને ઉત્તેજન મળે તેવાં પગલાં લેવાનું ઠરાવ. પ્રત્યેક અંગમાં એક અને ચૈતન્ય ઉપજાવ્યું હતું. જૈન (૨) રડવા કરવાને ચાલ-જડ મૂલમાંથી નાશ કરવા ઠરાવ. મહિલાઓએ પણ આ પ્રસંગે પરિપ૬ ભરવા નકકી કરી (૩) લાજ પડદાને ચાલ જૈન સમાજમાંથી નાબૂદ કરવા તે માટેની આમંત્રણ પત્રિકાઓ પ્રકટ કરી હતી. સ્વાગત પ્રયત્નો કરવા. પ્રમુખ તરીકે એ. સી. શ્રીમતી ગુલાબહેન મકનજી મહેતાની (૪) લમ અને બીજા પ્રસંગે થતાં ખેટા ખર્ચે–એાછા કરી અને પરિષદના પ્રમુખ તરીકે શ્રીમતી મંગલાબહેન મોતીલાલ
બચતી રકમને ઉપગ સમાજ કેળવણી પ્રચાર તથા
બીજાં લેકેપગી કાર્યમાં કરવા. ફ. પ્રેમચંદ, જે. પી. ની વરણી કરવામાં આવી હતી.
(૫) સ્ત્રીઓના વારસા હક–મળે એવી ભલામણુ અને તે આ પરિષદની બેઠક તા. ૮-૫-૩૪ ના રોજ માધવબાગમાં અંગેને ખરડો વડી ધારા સભામાં પસાર કરાવવા યોગ્ય શ્રી કૅન્ફરન્સના મંડપમાં આાં. તા. ૨-૩૦ વાગે મળી હતી.
પગલાં લેવા ઠરાવ.. જે મહિલાઓની હાજરીથી મંડપ એટલે ચિકાર ભરાઈ
(૬) વિધવાઓની સ્થિતિ સુધારવા તથા સમાન વધારવા '
બનતા દરેક સક્રિય પગલાં પહેલી તકે લેવાની ભલામણ. ગયું હતું કે ભાષણ કરનાર માટે “રેડીઓ' ની સગવડ કરવાની
(૭) કન્યાવિય–આ બદીને મૃતપ્રાય કરવા ધટતું કરવા. જરૂર ઉપસ્થિત થઇ હતી.
(૮) બાલ લગ્ન-વડી ધારાસભામાં ધડાયેલ કાયદાનો અમલ કરવા સ્વાગતાધ્યક્ષ શ્રી. ગુલાબ ખેન મકનજી મહેતાએ પ્રારંભમાં
કરાવવા આગ્રહ અને તે અટકાવવા ધટતાં પગલાં લેવા. આવકાર આપનારું ભાષણ કરતાં સ્ત્રી સમાજની દશા તેની
(૯) અનિક જ્ઞાતિબંધને-દુર કરવા ઘટતા ઉપાય જવા. ઉન્નતિના ઉપાયે ટુંક પણ મુદ્દાસર ચર્ચા જૈન અનાએ (૧૦) વૈધવ્ય-મરજીઆત જોઇએ. અત્યારના સમયમાં આગળ વધવાની હાકલ કરી હતી. બાદ (11) કોન્ફરન્સનાં ચૈદમાં અધિવેશનના ઠરા-મહિલા પરિષદ
વધાવી લે છે અને તે તરફ પૂરતી સહાનુભૂતિ ધરાવે છે. પરિષદુનાં પ્રમુખ શ્રી. મંગલા બહેન મેતીલાલ જે. પી; એ પ્રમુખસ્થાનેથી ભાયણ કરતાં સ્ત્રી કેળવણી, કુરિવાજે ના
આ પરિષદુને સફળ બનાવવા તેનાં સ્વાગત પ્રમુખ ઉપરાંત
ઉપપ્રમુખ શ્રીમતી સુચના હેન અમૃતલાલ કાલીદાસ, કરવા, સ્ત્રીઓને વારસા હક મળવા, બાલ લમ-વૃદ્ધ લગ્ન આદિ, કમળાબહેન અમીચંદ ખીમચંદ, નીલમકુમારી નિર્મલ કુમારસિંહ એક પર બીજી સ્ત્રી કરવાની છૂટ, બેટા ખર્ચા અને વિધવાઓની નવલખા, શ્રી નંદકર બહેન રણછોડભાઈ રાયચંદુ અને મંત્રીઓ સ્થિતિ તરફ પશ્વિનું ધ્યાન ખેંચી આ બાબતોના ઉકેલ માટે
શ્રી તારાબ્લેન સૈભાગ્યચંદ દેસાઈ, શ્રી લીલાવતી દેવીદાસ
કાનજી, તારાબહેન ચિમનલાલ દૈફ અને શ્રી જડાવબહેન કેશવજી સરળ, સુંદર અને સચોટ માગે સુચવ્યા હતા. ઠરાવ કરી
ભાગ લેન્સી તા. રીલા કરી દેવજી તથા સ્વાગત સમિતિની બહેનેએ ખૂબ મહેનત લીધી હતી. ચાથા ન જતાં તે અમલમાં મુકવા માટે તેઓએ જણાવ્યું હતું કે “ઠરાવો થશે પણ એ પછીનું કામ એજ મુખ્ય કામ શ્રી કેશરીઆઇ સ બ છે. છે. એ ઠરાવ અનુસાર કામ કરવાની આપણી શુદ્ધ નિકાનું એ ઠરાવ પાછળ બળ ન હશે તે એ કાગળના ચીથરાંજ
મેવાડ રાજ્ય નીમેલા ધ્વજાદંડ કમીશન સમક્ષ જૈન સમજ જે. પરિપ૬ ઠરાવ પસાર કરવા માટેજ કે છાપાઓમાં નાંબર સંધના પ્રતિનિધિ તરીકે સાક્ષી, પુરાવા રજુ કરવા જાહેરાત કવ્વા ખાતરજ મળતી નથી. આખી સમાજી આદિ માટે શ્રી બહાદુરસિંહજી સિંઘી, શ્રી રામ જેઠાભાઇ, સ્ત્રીઓનું સંગઠન કરી, સુધારાઓની વિચારણા વિગેરે કુરાને શ્રી ગુલાબચંદજી દેઢા, શ્રી તાજમહાદુરસિંહજી, શ્રી સારાભાઈ આપણા ભેગા બળે આપણાં સમાજના સડાઓને સામને ડાહ્યાભાઈ, શ્રી પ્રતાપસિંહ મેહલાલભાઈ, શ્રી ચંદ્રકાન્ત કથાના મુખ્ય ઉદેશથી આ પરિષદ બોલાવવામાં આવી છે. છોટાલાલ અને શ્રી ચમનલાલ લાલભાઈ એ આઠ ગૃહસ્થાનાં મંગલાબહેનના આ મનનીય વિચાર ઉપરાંત સ્ત્રી કેળવણી અને નામ જેન છે. કેન્ફરંસ તથા શ્રી આણંદજી કલ્યાણજી તરફથી કુરિવાજો નાબુદ કરવા અંગેના વિવેચને ઉપસ્થિત થયેલ ઉદેપૂર રાજ્યને મોકલી આપવામાં આવ્યાં છે. બનેમાં નવચેતન પ્રગટાવ્યું હતું. કેટલાંક મારવાડી બહેને
ઉદેપૂર રાજ્યને ધ્વજાદંડ કમીશનના પ્રેસીજર (કાર્ય વાહી) જેએ સભાની શરૂઆતમાં ધૂંધટ કાઢી બેઠેલા જણાતી હતી અંગે કેન્ફરંસ તરફથી પત્ર દ્વારા પૂછપરછ થતાં રાજય તએ પ્રમુખનું ભાષણ સાંભળ્યા પછી તે દૂર કરતી જણૂાઈ તરફથી તેને જવાબ મળ્યો છે. કમીશન સમક્ષ પહેલી હતી. આ પ્રેરક ભાષણ પછી નીચેના વિ૫૨ એકંદર ૧૧ મુનાવણી લાઈન પ્રારંભમાં થવી વકી છે. કરા થયા હતા.
દિગંબરો તરફથી ૧૭ નામો મેકલાયાં છે.