________________
૧૪૪
– જૈન યુગ –
તા. ૧૫-૩-૩૪.
જેન યુગ.
ગુરૂવાર.
પવિત્ર સર્વશિષa; સમુવીળતીય નાથ! દE: I સાચું સમેલન હિંદભરના સંઘનું જે કાઈપણ સંસ્થા મેળन च तासु भवान् प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥
વતી હોય તો તે આ કોન્ફરન્સજ છે. આજે ભલે એ સામે કમબાના દર્દી માફક એકાદ પક્ષ પીળી આંખ કરતે હેાય છનાં એનું બંધારણ દિને પણ પુરવાર કરી આપી શકે તેમ છે કે એમાં સકળ દિના પ્રતિનિધિત્વને યથાર્થ સ્થાન છે, એની
પધ્ધતિ વીસમી સદીમાં જે રીતે પ્રશ્નો છ—ાય છે અને બહુ તા. ૧૫-૨-૩૪
મતિના ધોરણે જે રીતે નિર્ણય કરવામાં આવે છે તે રૂપની
છે. આવી પધ્ધતિ સામે ભાગ્યે જ કોઈ બુદ્ધિમાન અતિપ શ્રાવક સમેલન.
દર્શાવી શકે. અલબત કોઈવાર આ બહુમતિ જૂદાજ ચાલે
સમાજને ઘસડી નય પણુ તેથી સમાજે નમાં રહેવાની રાજનગરના આંગણે સાધુ સંમેલન મળ્યું છે અને
દરકાર રાખવી ઘટે છે. અમુક પક્ષ અને પિતાના વાજિંત્રમાં શ્રાવક સંમેલન મળવાનું હતું પણ ગમે તે કારણથી હાલત
ફરવી નાંખે તેવી સ્થિતિ ઉત્પન્ન શું કરવા થવા દેવી જોઈએ ? એ મુક્ત રહ્યું છે. એ જે રીતે મેળવવાની વાત બહાર
આ સારૂ રિતસર પ્રતિનિધિ મેકલી એમાં પ્રત્યેક સંધ પિતાની આવી હતી તે રીતે જે એ સંમેલન મળ્યું હતું તે એ
યથાર્થ માન્યતા રજુ ન કરે ? એની સામે વાતવાતમાં છે શ્રાવક સંમેલન યથાર્થ રીતે મળ્યું એમ જ કહી શકાત. વારે વારે રૂસણું લવા કરતાં અધિવેશનમાં હાજર થઇ, અમદાવાદના નગરશેઠ આમંત્રણ કરે અને જુદા જુદા શહે- સ્વમાન્યતા, યુકિત પુરસર દર્શાવી જનતાને પિતાના વિચાર રના સમાંથી એ આમંત્રણને માન આપી કાઈપણ જાતના પ્રતિ હાનુભૂતિ આપનારી બનાવવી એ દરેક સંધ ? એના ઘેરણ વિના અકસ્સ સંખ્યામાં જેને અમદાવાદની ભાગોળે તરફથી ચુંટાઈ આવેલા પ્રતિનિધિઓના હાથની વસ્તુ હોવાથી ઉતરી પડે, નિયત કરેલા દિવસે મંડપમા ઉભરાય અને ત્યાં એ માર્ગ ગ્રહણ કરવા વ્યાજબી છે. જુન્નર અધિવૂશન જે કંઈ વાંચી સંભળાવવામાં આવે તે મંગામૂંગા શ્રવણ કરી વેળાની રીત બાજુએ મૂકી ભિન્ન વિચાર ધરાવનારી વ્યક્તિજેવા આવ્યા તેવા સિધાવી જાય, વળી છાપાઓમાં સમાચાર
ઓને અત્યારના વિકટ પ્રસંગે એકત્રસૂર કહાવા અર્થે એક જ પ્રગટ થાય કે હિંદના સકળ જૈન સંધનું સંમેલન મળી ગયું અને પ્લાટર્ફોર્મ પર ભેગા થવાની પ્રેમ પ્રાર્થના છે. જયારે લાંબા એમાં અમુક અમુક ઠરાવ પસાર થયા એ સ્થિતિ ઉપસ્થિત થાત. સમયના વિરોધાને વિસારી મુનિ મહારાજનઓ સાથે મળી વીસમી સદીમાં આવી રીતે સંમેલન મળે એ અચ્છેરૂજ
ચર્ચા ચલાવે છે ત્યારે એમનાજ નિમિતે અલગ છાવણીમાં
વહેંચાયેલા ગૃહ-શ્રાવકે શા સારૂ હજુ પણ અલગપણને ગણાય. અમદાવાદની આસપાસનાં ગામમાંથી હજારે જેને
સંઘરી રાખે ! દુન્યવી વહેવામાં આવું અલગપણું પ્રિઆવી ચડે, ત્યારે બંગાલ પંડળબકે મદ્રાસ તરફથી ભાગ્યેજ કાદ' ગોચર વહેલે જ થાય છે તે પછી સમાજ કે ધર્મના કાર્ય માં હાય! કયાં પ્રતિનિધિત્વ જેવી વસ્તુ જ ન હોય અને રજુ એને આગળ આણનાર વિચારક વર્ગમાં પિતા માટે કેવી છાપ કરાતા ઠરાવ પર રીતસર ચર્ચા કે યોગ્ય વિચારણાને સ્થાન પાડશે એ પણ વિચારવા જેવું છે. ન હોય ત્યાં પછી શ્રાવક સમુદાયને શ્રાવકનાં સમેલન' આ અધિવેશનમાં એવા સવા પર ખાસ લક્ષ્ય અપાય શબ્દનું સંબોધન માત્ર એકત્ર થવાના રૂપમાંજ કહી શકાય એને કે જેનાથી સમાજથી અત્યારની નિર્ણાયક દશા દૂર થાય. પહેલા સળ હિંદના સંધાનું મોટું નામ આપવું કે એના કાર્યને ભાલા સંધાય અને ધીમે પગલે છતાં મક્કમ હદયે સમાજ
પ્રગતિની કૂચમાં આગળ કદમ ભરે. સકળ હિંદના સંધના દર તરિકે ઓળખાવવા એ અનુચિત
સવાલો હજાર જાતના ઉપસ્થિત થાય પણ વર્તમાન ગણાય એટલું જ નહિ પણ જનતાને ઉધે રસ્તે દેરવનારું
લેનાર કાળની જરૂરીયાત ને સમાજની ચાલ પરિસ્થિતિ તરફ પૂર્ણ મનાય. એમ કરવાથી એકાદ નવા કલહને સ્થાન મળે.
ધ્યાન દઈને જ એમાંથી ક્યા સવાલે અત્યારે હાથ ધરવા જેવા પણ પ્રભુ કૃપાથી આ વિષમ સ્થિતિ ઉપસ્થિત થતાં છે એને નિર્ણય કરવામાં આવે એ ઇષ્ટ છે. હાલ તે અટકી પડી છે. સાધુ સંમેલનમાં જે રીતથી અત્યારે દિન પ્રતિદિન તીર્થ સંરક્ષણને પ્રકન જટિલ બનતે કાર્ય ચાલી રહ્યું છે અને એ સબંધી જે રીપેર્ટો બહાર આવી જાય છે એ માટે એકાદ કાયમી સમિતિની જરૂર છે. એવી જ રહ્યા છે એ જોતાં એનું કાર્ય કેટલું લંબાશે તે કલ્પી શકાય રીતે આ યુગમાં જૈનેતરાના આક્ષેપોમાંથી ઉગરવા સારૂ અને તેવું નથી. વળી અમદાવાદની હવા પણ બગડેલી છે. આવા
જૈન ધર્મ સબંધે યથાર્થ સ્વરૂપે રજુ કરવા સારૂ પણ એકાદા સંજોગોમાં શ્રાવક સંમેલન-પછી તે સત્યરૂપે કે નામરૂપે
મંડની અગત્ય ગણાય. વિશેષમાં ભારત વર્ષની પરિસ્થિતિ
તરફ નજર કરતાં અને પ્રતિદિન રાષ્ટ્રિય ભાવનાને જે વેગ મળવાનું અકસ્સજ ગણાય. આમ છતાં શ્રાવક સંમેલનની
વધી રહ્યા છે એ તરફ ધ્યાન આપતાં બંધારણમાં ઘટતા અગત્ય તે ઉબીજ છે. એવા કેટલાય પ્રશ્નો સમાજના કલેવરન સુધારા કરી પ્રતિ વર્ષે અમુક નક્કી કરેલા માસમાં અધિવેશન કરી રહ્યા છે કે હવે એ પ્રત્યે બેદરકારી દર્શાવવી એ સ્વ- ભયજ એ નિર્ધાર કરવાના છે. આ વેળા મુંબાદના આંગણે હતે પિતાજી ઘોર ખોદવા જેવું છે. મુનિ સંમેલન સફળતાથી અધિથને મેળવીને અને એવી ચાવી આપવાની છે કે જેથી પાર ઉતરે વિા અધવચ લાખાનું રહે, તે પણ શ્રાવક તે જરાપણ ખલના પામ્યા વગર જુદા જુદા પ્રાંતમાં નિયમિત સંઘાએ અવશ્ય એકત્ર મળી એ બળના સવાલોની વિચારણાગતિ કથા કરે. જયાં જયાં એનાં પગલાં પડે ત્યાં ત્યાં જાગૃકરી એ સબંધમાં ય નિર્ધાર કરવાનો છે.
તિનાં મજા અવશ્ય ફરી વળવાનાં અને જે સંસ્થાનાં જુદાં - એવી પરિસ્થિતિમાં કોન્ફરન્સ તરફથી મુંબાઇના આંગણે ;
જુદા અંગે જડતા ખંખેરી નવું જીવન પ્રાપ્ત કરવાનાં, તે
સારા સંસ્થાને નાણાં સબંધી કે નિભાવને લૉ પ્રશ્ન ભાગ્યેજ વૈશાખ માસમાં અધિવેશન ભરવાને હરાવી વાસ્તવિક યા , મુઝવવાને. આ શ્રાવક-સંમેલન સં કોઈ માટે વિચારણના છે એટલું જ નહિં પણ દેશ-કાળને અનુરૂપ છે એમ કહી શકાય. વિષય બને એજ ઈછા.
–ચાકસી.