________________
Regd. No. B 1996.
નાનું સરનામું –હિદસંઘ 'માNDSANGHA
| | નમો તિથH |
હૃા.
જો
S
જૈન યુગ. The Jaina Unga.
કે
(શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખ-પત્ર) Bluuuuuuuuuuuuuuuu
ક તંત્રી:–મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલએલ. બી. ઍડકેટ. વાર્ષિક લવાજમ રૂપીયા બે.
છુટક નકલ સૈદ્ધ અને
તારીખ ૧૫ મી માર્ચ ૧૯૩૪.
અંક ૨૦૦
નવું ૩ જુ. |
-
-
કોન્ફરન્સનું આગામી અધિવેશન
વિષય ચિ. કૅન્ફરન્સને આગામી અધિવેશન ... ... પૃ. ૧૪૩ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસ મળેલા અભિપ્રાયે પૂ. ૧૫૦ કેં. ના પ્રતિનિધિઓની ઉદેપુરની મુલાકાત .. , દલિત કેમની સેવા ... શ્રી ઠકકર. , ૧૫૧ શ્રાવક સંમેલન
સેકસી - ૧૪૪ | બિહારનાં........જૈન તીર્થો. ... ... , ૧૫૧ ઉપરના ના. મહારાણને મોકલાયેલ મેમોરિયલ , ૧૪૫ : શ્રી કેશરીઆઇ સબંધી ખતપત્રે.... ... , ૧૫૨ લેવ-ઋષભદેવજીને છંદ સંગ્રાહક તંત્રી. , ૧૪૯ _ Iી વેળા કોન્ફરન્સના પ્રતિનિધિઓની ઉદપુરની મુલાકત
ગિરાજ આચાર્ય શ્રી શાંતિવિજયજીના બામનવાડાથી મુંબઈમાં.
ઉદેપુર તરફ વિહાર કરતી વખતે શ્રી ગુલાબચંદજી ઠા તરફથી એક પત્ર મળતાં તેમાં જણાવવામાં આવ્યા મુજબ
મુંબઈ તેમજ બહારગામના કૅન્ફરન્સના કેટલાક આગેવાનોને કાર્યવાહી સમિતિની મળેલી સભાઓ.
લંબાણ પત્ર લખી ખબર આપવામાં આવી હતી કે જરૂર શ્રી જૈન વેતાંબર કૅન્ફરન્સની કાર્યવાહી સમિતિની
પડે આ કૅન્ફરન્સ તરફથી તાર દ્વારા ખબર આપવામાં એક એક ગઈ તા. ૬ ઠી માર્ચના દિને રાતના સંસ્થાની
આવેથી ઉદેપુર જવા તૈયાર રહેવું. આ પળને સંખ્યાબંધ ફીસમાં મળી હતી જે વખતે સભાનું પ્રમુખસ્થાન શ્રી
જવાબો મળતાં માટે ભાગે શામેલ થવા સંમતિ દર્શાવી મોતીચંદ ગિ. કાપડીઆ સેલીસિટરે લીધું હતું. શરૂઆતમાં હતી. તા ૮ અને ૯ ના દિવસેએ અમને તાર શ્રી કેશરીઆનાથકના પ્રશ્ન અંગે નિમાયેલ સબ-કમિટીએ
મારફતે ખબર આપવામાં આવતાં મુંબઈના કેટલાક કરેલ કામકાજની વિગતે રજુ થયા પછી શેઠ આણંદજી આગેવાનોએ ઉદેપુર જવા તૈયાર થવાના નિર્ણય થતાં કલ્યાણજી સાથે તેમજ સંસ્થા તરફથી ઉદેપુર મકવામાં બહાર ગામ કેટલાક સભ્યને ખબર આપવામાં આવી હતી. આવેલ મી. માણેકલાલ મેદીના આવેલ પત્રો વગેરેની તે નિર્ણયાનુસાર અત્રેથી શ્રી. મકનજી છે. મહેતા, બાર– હકીકત રજુ કરવામાં આવી હતી
એટ-લેં, શ્રી હીરાલાલ હાલચંદ દલાલ, બાર-એટ-લેં, ત્યાર પછી કૅન્ફરન્સનાં બંધારણ અનુસાર ઑલ શ્રી મોહનલાલ ભગવાનદાસ ઝવેરી સેલિસિટર, તથા શેઠ ઈ-ટીયા ગ કમિટી અને અધિવેશન મેળવવા માટે કરમસી પાચારીઆ તા. ૯ મી એ રાતના કન્ટીયર મેલ કેટલીક વિચારણા અને ચર્ચા પછી સર્વાનુમતે કરાવવામાં મારફતે ઉદેપુર જવા ઉપડી ગયા હતા અને શ્રી. દલીચંદ આવ્યું કે કૅન્ફરન્સનું આવતું સામાન્ય અધિવેશન મુંબઈમાં
વીરચંદ સુરત, ર્ડોકટર બાલાભાઈ મગનલાલ નાણાવટી, એપ્રિલની અધવચમાં મેળવવું અને તે અંગે પ્રાથમિક વડોદરા શ્રી ગુલાબચંદજી દ્રા, એમ. એ, શ્રી પ્રેમચંદજી કાર્ય કરવા માટે એક પેટા કમિટી નિમવામાં આવી હતી. સિંધી સમરથમલજી સિંઘી સિરોહી, શ્રી અચલમલજી તા. ૧-૩-૩૪ ના રોજ એક મીટીંગ મળી હતી અને મારી અંદર, શ્રી બહાદુરસિંહજી સિંઘી કલકત્તા, શ્રી શ્રીકારીઆનાથજી સબંધે તેમજ આવતાં અધિવેશન અંગે તાજબહાદુરસિંહ (ખાલચાસ્વાળા) વગેરે પણ ઉદેપુર ગયા છે. જરૂરી ચર્ચાઓ થયા પછી બીજી મીટીંગ તુરતમાંજ જ્યાં ગિરાજ શ્રી શાંતિવિજયજીને મલી આપણા કેસને સગવડે બેલાવવાનું કરાવવામાં આવ્યું હતું.
લગતી હકીકત સમજાવી હતી અને ચોગ્ય હિલચાલ કરી હતી.