SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ તા. ૧૫-૧ર-૩૬. - - - - - - - * અજમાનું જેન યુગ. ૩ષાવિ સર્વશિષવ: સમુદ્રીય નાથ! દાયઃ આ ઉપરાંત આ બે વ્યવહારૂ કાર્ય કર્યા છે. જૈન ધાર્મિક ન ૧ તા મવાનું પ્રદરત, gવિમ[સરિવિધિ : હરિફાઈની પરીક્ષા પુરૂષ અને સ્ત્રી વિદ્યાર્થીઓ બંને માટે જુદી જુદી કાઢી તે માટે અભ્યાસક્રમ ધરણવાર નિગત કરી અર્થ:સાગરમાં જેમ સરિતાએ સમાય છે તેમ છે નાથ ! દર વર્ષે લેવામાં આવે છે; પસાર થતા વિદ્યાર્થીઓને પ્રમાણતારામાં સર્વ દષ્ટિએ સમાય છે; પણ જેમ પૃથક પથક પત્ર અપાય છે અને ઉંચે નંબર આવનારને રોકડ ઇનામ સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથક પૃથક દૃષ્ટિમાં અપાય છે. લગભગ ૨૪ વર્ષથી આ પરીક્ષા ચાલુ છે ને તેના ના દર્શન થતું નથી. , પરિણામે અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ધાર્મિક –શ્રી સિદ્ધસેન દિવાર. પુસ્તકાની પરીક્ષા આપી ધાર્મિક શિક્ષણુમાં કુશળતા બતાવી છે. જુદાં જુદાં સ્થળની જૈન પાઠશાળાઓને આર્થિક સહાય આપી છે તેમજ વિદ્યાર્થીઓને ઍલરશિપ આપી છે. ત્યાં સુધી પોતાની પાસે ફંડ હતું ત્યાં સુધી તેના પ્રમાણમાં આ કામે અખંડ રીત આ બે કરતી આવી છે. વાર્ષિક પરીક્ષા હજુ સુધી ના. ૧૫-૧૨-૩૩ શુક્રવાર. | અખંડ સતત ચાલુ છે. બીજી અનેક કામ હાથ ધરી શકાય તેવાં છે પણ તેમાં મોટા ભાગ નાણાંના અભાવે હાથ ધરી શકાય બોર્ડ. તેમ નથી. આ સંબંધી વક્તવ્ય કોઈ બીજી વખત કરીશું. (જૈન શિક્ષણ પ્રસારક મંડળ.) નાની નાની કામાએ પિતાની કામમાં શિક્ષણના પ્રચાર અથે લાખો રૂપીઆ કાઢી આપ્યા છે, ત્યારે આપણી શ્રીમંત, આ સંસ્થાના મંત્રીનું ગત વર્ષ માટેનું નિવેદન આ અંકમાં વ્યાપારકાળ અને બહળી સંખ્યા ધરાવતી કામમાંથી બહુ પ્રસિદ્ધ થયું છે તે પરથી તેની કાર્ય દિશા વગેરે સમજી શકાશે. ડી રકમ એકઠી કરી ખચી શક્યા છીએ અને તેથી અવિઘાને શ્રીમતી કૅન્ફરન્સના પ્રારંભથી તેમના માનાધિકારી હકાવવાનું કામ ઠીક ઠીક પણ બનાવી શકાયું નથી. મંત્રીએ માત કેળવણી સંબંધી કાર્ય ચાલતું હતું. પછી શું આ આખું કુંડ આપણુ સમાજની કૃપતાને આભારી સં. ૧૯૬૫ માં કેળવણી સમિતિ નીમાઈ, કે જેણે તેના ઉત્સાહી છે ! હરગીજ નહિ. નવાં બનતાં આપણાં ભવ્ય મંદિરે. અને વિદ્વાન ગ્રેજ્યુએટ મંત્રી સ્વ. શ્રી ગોવિંદજી મૂળજી મહેપાણી આપણાં સામીવલે-ભેજન જમણે, આપણા ધાર્મિક વડા તથા રા. સાકરચંદ માણેકચંદ ઘડીયાળી દ્વારા ઉપગી કાર્ય હ્યું હતું. પછી મહાદેવી કૅન્કરન્સનું અધિવેશન પૂનામાં એ સને જેમને અનુભવ છે તે તે કદી નહિ કહી શકે કે આ સં. ૧૯૬૫ માં થયું ત્યારે મજકુર . મહેપાણીના સ્તુત્ય સમાજ કૃપા છે. પરંતુ કામ કરવા રીતમાં ફેરફાર થવા જોઈએ. છુટક ક ખર્ચાયેલી રકમથી કાઈ સંગીન કામ પ્રયાસથી કૅન્ફરન્સને ખાસ હતુ તે કેળવણી પ્રચાર છે તેને અંગે જે કાં કાર્યો કરવામાં આવે તે સંગીન થાય અને તે બનવા ન પામે એ સ્વાભાવિક છે. તે બધી રકમ એકઠી એક વિદ્યાપ્રચારક ખાતામાં આપવા લાંકાને સમાવવામાં પદ્ધતિસર અને શવ્રતાથી કરવામાં આવે તે માટે જૈન છે. એવું ન બોની સ્થાપના કરવામાં આવી. તે વખતે એવી આવ્યા છે તે આજે ઘણ જેને કેળવણીમાં આગળ વધી આશા રાખવામાં આવી હતી કે આ બેની સ્થાપના કલ્પવૃક્ષ સારી આમદાનીવાળા બની શક્યા હોત, ઘણાં બાળકોમાં ધર્મ જેવી કલ્યાણકારી નિવડશે, એથી આપણી કમિમાં ધાર્મિક જાગૃતિ ઉત્પન્ન કરાવી શકાઈ હોત અને ઘણું નિરાશ્રિતને વ્યાવહારિક કેળવણીનેં બહા પ્રસાર થવા માટે સર્વ સાધનોની મદદ આપી શકાઈ હોત. એ એક્કસ વાત છે કે ખુદ જૈન જોગવાઈ થઈ શકશે, અને કેળવણીને બહોળા ફેલાવો થયો કે ધમના પાળનારા મનુષ્ય સારી સ્થિતિમાં હશે, થશે તાજ સ્વાભાવિક રીતે તેના પરિણામે કાલક્રમે આપણે આપણામાં તેઓ દ્વારા આધાર, નિરાશ્રિતોને આશ્રય વગેરેજ માત્ર નહિ, પ્રચલિત હાનિકારક રિવાજો તથા પરસ્પરમાં ચાલતા કલહ નેમાંથી દુનિયાની સેવા બનાવનારા પણ અનેક તૈયાર થશે. કુસંપન નાબુદ થયેલા જશું અને સમીપમાં આપણે અસ્પૃદય અહીં કહેવાનો મતલબ એ છે કે સમાજને સૌથી વધારે નિહાળવા ભાગ્યશાળી થઇશું. જરૂરનું દાન કર્યું છે તે સમજાવવાની જરૂર છે. જૈન શ્રીમતિએ આ થવા માંટે બે અંગની ખાસ જર છે -એક તે શિક્ષણ પ્રચારની અનેક જનાઓ વિદ્વાન પાસે તૈયાર કરાવી ઉક્ત બે ખંત અને સુવ્યવસ્થાપૃર્વક કાર્ય કરે અને બીજું તે જનાને અમલ કરવાનું કાર્ય તેને જોઈતાં નાણાં આ સુન બંધુઓ ઉદારતાથી તેને દતાં કે પૂરાં પાડે, પહેલ બાડને સોંપી તે દ્વારા કરાવવું ઘટે છે. કેળવણી ખાતે સારી કાર્ય વિનાનું છે અને બીજુ શ્રીમાનાનું છે. સરખી રકમ હોય તો તેના વ્યયથી સેંકડે જેને ધાર્મિક આ બે અત્યારસુધી જે માર્ગદર્શક કાર્ય કર્યું છે તે એ તેમજ વ્યાવહારિક વિદ્યાના અભ્યાસની સગવડ પૂરી પાડી છે કે (૧) ધાર્મિક શિક્ષણક્રમની રૂપ રેખા દેરી છે. અને (ર), શકાય, અને તેથી જ્ઞાનાવરણીય કમને ક્ષય કરી કલ્યાણ માગ જૈન સ્ત્રી પુરુષ શિક્ષક તૈયાર કરવાની ચેજના મૂકી હતી. સાધી શકાય. નાણાંને સદુપયોગ આવી બેડ જેવી સંસ્થા આ બંને સંબંધી નિયામક વ્યવહારુ કાર્ય હજુ સુધી થઈ દ્વારા વ્યવસ્થિત રીતે થઈ શકે તેમ છે. જેને શ્રીમંત ! આ શકર્યું નથી તેમાં ધાર્મિક શિક્ષણ ત્યાં ત્યાં અપાય છે ત્યાં હકીકત લક્ષમાં લા' શિક્ષણ પ્રચાર માટે તમારાં સુકૃતથી કમાયેલા ત્યાંના સંચાલકોની સહાનુભૂતિ અને દીર્ઘ દૃષ્ટિની ઉણપ તથા નાગને પગ સત્વર અને હથપૂર્વક કરો એજ વિજ્ઞાપન. આર્થિક સહાયને અભાવ એ ખાસ અંતરાયભૂત થયેલ છે.
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy