SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ તા. 16-8-94 श्री जैन श्वेतांबर कॉन्फरंस. बनारस विश्वविद्यालयमें दी जानेकी छात्रवृत्तियां. कॉन्फरंसकी कार्यवाही समितिने बनारस युनिवर्सीटिमें जैन एक स्कॉलरशिप मासिक रू. 30) और 40) की दो वर्षके लिए साहित्य, तत्त्वज्ञान आदि विषयोंका अभ्यास करनेवाले विद्यार्थी ओंकी द्वितिय व प्रथम वर्षका कार्य पसंद पडनेपर स्कॉलरशिप दी एक हजार रूपै तककी छात्रवृत्तियां देना निश्चय किया है यहभी निर्णित किया गया है कि यह छात्रवृत्तियां लायक जैन विद्यार्थीको योग्य पडित को संशोधन-रीसच के लिए एक छात्रवृत्ति तीन फिरकेके भेद त्रिना तथा जैनेतरको जो जैन न्याय, तत्त्वज्ञान आदिका વર્ષ રિજી માસિક 6. 20) ના 2:) उक्त युनिवर्सीटीमें अभ्यास करे उसे नीचे मुताबिक देना इन छात्रवृत्तियोंका लाभ लेने की इच्छा रखनेवाले विद्यार्थी अपनी योग्यता, 4. शास्त्रीकी परीक्षाके लिए छात्रवृत्तियां-प्रथम, द्वितिय और अभ्यास, वय, जाति, वतन और किस वर्षका अभ्यास करते है तृतिय वर्ष के लिए अनुक्रममे 5, 6, और 7 रूप मासिक. आदि हकीकतयुक्त अरजी पंडित सुखलालजीकों (कॉन्फररंसद्वारा .. आचार्यकी परीक्षाके लिए 3 छात्रवृत्तियां अनुक्रमम रू. स्थापित की गई "जैन चेर"के अध्यापक बनारस हिंदु युनिवसीटी, 8-9-10 मासिक (प्रथम, द्वितिय और तृतिय वर्षक बनारस भेजे. દ, તરતજ્ઞાન દીજૈવ વૈ, p. જે વિધાર્થી મrg . | छात्रवृत्तिओंकी विगत. 10) ક્રી H છાત્રવૃતિયા, 1. जैन साहित्य, तत्त्वज्ञान, आदिका अभ्यास करनेवाले एम. ए. के उक्त छात्रवृत्तियां कान्फरन्सकी कार्यवाही समिति जो नियम विद्यार्थी ओंके लिए मासिक रूपे 15) की दो छात्रवृत्तियां. पास कर उनके आधीन रहेगी. अरजीयां शिघ्र पंडित मुखलालगी, 2. . . જા રી’ (Research) fer बनारस युनिवर्सी टी, बनारस को भेजी जानी चाहिए. (તંત્રીની ધ—પૃ. 24 થી ચાલુ.) જે માણસે એક સ્ત્રી કરી તેનાથી ત્રણ સંતાન પ્રાપ્ત કરેલ પરિણામે લગ્નના રૂપમાં બંને વ્યકિતઓએ કરવી નાખેલ છે. હોય તે બીજી સાથે પ્રેમ ઉપજતાં તેણીની સાથે લગ્ન કરવા અને તેમાં પ્રથમ પત્નિ અને તેથી થયેલ સંતાન પ્રત્યેના માટે પ્રથમ પથિી છુટા છેડા લેવાને પાત્ર અધિકારી બની પ્રેમ અને વાત્સલ્યને ભાગ અપાય છે. . શંક છે ? આવાં લગ્ન પ્રત્યે સહાનુભૂતિ આપનાર કાયદે, દિન બંને વાતે સાચે જે માગ હતો તેજ લેવાયા હતા કે સંસ્થા કદિ પણ લાભ મેળવી શકે તેમ નથી. તે આટલી કટુતા, સમાજમાં ચર્ચા અને સનસનાટી ઉભરાત અમે પ્રથમ પનિ પ્રત્યે અને તેના બાળકો પ્રત્યે સંપૂર્ણ નહિ. તે માં એ હતું કે બંનેએ જાહેર કરવું જોઈતું હતું સહાનુભૂતિ દર્શાવીએ છીએ અને ઇચ્છીએ છીએ કે તે કે અમે બંનેએ એકબીજાથી અલગ રહી શકીએ તેમ વધુ બહેન પ્રત્યે તેમનાં પતિ પૂર્વવત પ્રેમ અને આદર રાખે છે વખત સાંખી શકીએ તેમ નહોતું તેથી લગ્ન કર્યા છે. અને તેમને ગૃહસ્થાશ્રમ સુખી અને કલ્યાણુકર થાય. શે શકય તેથી પ્રથમ પરિણિતાને કઈ રીતે સહેવું નહિ પડે એવી દરેક મટી બહેન બને અને થયેલી ભૂલનો ખરો પશ્ચાત્તાપ ભૂલેલાને કાળજી અને ચીવટ અમે બંને રાખીશું. ' થાય ને તેનું તેઓ પૂરૂં પ્રાયશ્ચિત્ત પિતાના ઉદાર પ્રેમમય હિંદુ કાયદે આ બીજા લગ્નમાં વર વણિક અને કન્યા વર્તન અને ચારિત્રથી કરે. નાગર બ્રાહ્મણ હોવાથી તે બંનેનું લગ્ન સ્વીકારતા નથી તેથી મહાત્માજીના અપવાસની પૂર્ણાહુતિ-જગતને મહાન હિંદુ લગ્નવિધિ તેમને માટે ખુલી હતી નહિ. સન 1872 ને સંદેશ આપનાર, હિંદના ભાગ્યવિધાયક, અહિંસા અને સત્ય “ોલ મૅરેજ એકટ’ (ખાસ લગ્નનો કાયદો) એક ઉપર બીજી કરવાની સંમતિ આપી શકે તેમ નથી તેથી તે કાય માટે મન વચન કર્મથી પોતાની સર્વ શકિત અપનાર મહામાં દાનું અવલંબન લઈ શકાયું નહિ. વડેદરાને લગ્ન કાયદે ગાંધીજીએ હિંસામય અને અશુદ્ધિવાળું વાતાવરણ શુદ્ધ કરવા પણ બંને બ્રિટિશ રમત હોવાથી લાગુ પડે તેમ નહોતું એટલે અર્થે ગઈ તા. 6 ડીએથી સાત દિવસના ઉપવાસની પ્રતિજ્ઞા મનેએ શિખ બની આનંદ લગ્નના કાયદાનું શરણું લઈ કરી હતી તે પ્રમાણે તે ઉપવાસ તેમના જીવનને જોખમમાં લગન કર્યું, કારણ કે તે કાયદામાં એક ઉપર બીજી કરવાને નાંખ્યા વગર પૂરા થયા છે એ માટે આખું હિંદ પિતાને નિષેધ નથી. આમ કરી તેમણે પ્રથમ પતિનના સંસારમુખને આનંદ પ્રદશિત કરે છે. સાત ઉપવાસથી સાત રતલ વજન હણી નાંખી ભારે હિંસા કરી છે અને તેમને અત્યારે તે ઓછું કર્યું, પંખડી જેવી સુકલકડી જેવી કાયાને 65 માં સુખમય જેઠાણું લાગતું હશે પણ તેમણે પ્રથમ પત્નિને નાથ વર્ષ જેવડી વૃધાવસ્થામાં અન વગરની સહી સલામત હોવા છતાં અનાથ અત્યારે કરી મૂકી છે. રાખી શકયા, એ એમના યોગ અને આત્મ શકિતના સુચક છે - કાઈ કહે છે કે છુટા છેડાને કાયદે હેત તો આ પ્રસંગે એ મહા જ્યોતિર્ધર ચિરંજીવ રહી હિંદના મુકિત માટેના ધ ઈટ થાત. એવું કહેનાર શું કહેવા માગે છે તે સમગ્ર મહા પ્રયાસમાં સફલતા મે અને અમેશ્રવનું અંતિમ શકાતું નથી. આ બાબતમાં કાણે છટા છેડે લેવા યોગ્ય છે? પેય પામે એવી અમારી પરમાતમાં પ્રત્યે પ્રાર્થના છે. આ પત્ર મી. માબેકલાલ ડી. મોદીએ ધી કલાપી પ્રિ. પ્રેસ, સુતાર ચાલમાંથી છાપી શ્રી જેન વેતાંબર કોન્ફરન્સ માટે 20, પવેની. મુંબ ક થી પ્રગટ ".
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy