________________
તા. ૧૫-૧-૩૪.
–જન યુગ
૧૧૩
૫ આખા વિશ્વનું રાજય મળી જાય, પરંતુ સ્ત્રી ન ૧૨ પત્નીની સુષ્ટિમાં દેવી પ્રકાશ છે, તે એક મધુર નદી હોય તે પુરુષ ભિક્ષકથી પણ બુરી છે. તેનાથી તે જે કંગાળ છે કે જ્યાં પતિ પિતાની તૃષા નિવારી શકે છે અને પિતાની
બે દિવસ પરિશ્રમ કરે છે અને સાંજે બ્રોનું મુખ જોઇ ચિંતા-ખથી મુક્ત થઈ શકે છે. પુસ્થામાં પત્ની હેવી બધું દુખ ભુલી જાય છે તે લાખગણે પ્રસન્નચિત્ત છે. તે પ્રજની સર્વ કૃપાઓમાં મોટી કંપે છે. તે પતિને માટે
કાઉપર. દેવી છે, સકલ ગુણની મૂર્તિ છે, હીરા છે, મોતી છે, દેલત ૬ ટકા કવિઓએ આને માટે ગમે તે કહી તેને છે. તેના સ્વરમાં તેને મધુરતા મળે છે, અને તેના ખુશ બદનામ કરી છે. તેઓ કહે છે કે સ્ત્રી એક ભારે આફત છે, ચહેરામાં આનંદ દેખાય છે.
જેરેમી કેલર. રવયં ખરીદેલ રોગ છે, સર્પ સમાન ઝેરથી ભરેલી છે અને
૧૩ તારૂં વગ તારી માના ચરણે નીચે છે. ધરને દુખમય બનાવનારી કાળી રાત છે, પરંતુ આ મૃત
હજરત મહમદ. કવિતાને કે કટઃક્ષ છે, આ અસાર સંસારમાં બીજા બધા પદાર્થ તો પરિશ્રમથી પ્રાપ્ત થઈ જાય છે, પરતુ સુલક્ષણા
૧૪ ભારત વર્ષને ધર્મ તેના પુત્રએ નહીં પણ પુત્રસ્ત્રી કેવલ પ્રભુકૃપાથીજ મળી શકે છે, જેને એવી સ્ત્રી હોય તે એની કૃપાથી સ્થિર છે, જે ભારત રમણીઓએ પિતાને ધર્મ કદિ દુખને દુખ સમજતે-ગતો નથી. મને તે એ રિકવાસ છેાડ્યું તે આજ સુધીમાં ભારત નષ્ટ થઈ ગયું હોત. છે કે જો સંસાર સ્ત્રીઓના કહેવા પર ચલાવાય તે દુનિયા
દયાનંદ, સ્વર્ગપુરી બને.
૧૫ જે પારકી સ્ત્રીને પાપની આંખોથી જુએ છે તે
પરમાત્માના માધને જણાવે છે અને પિતાને માટે નરકને ૬ આ પાળેલા કુતરાથી અધિક નિમકહલાલ, મહેલના
રસ્તે સાફ કરે છે.
રામતીર્થ, સ્થંભથી વધુ સુદ્રઢ છે. ભરદરિયે મેતના પંજામાં ફસેલે
૧૬ કોઈ સ્ત્રીના સ્ત્રીત્વને ભંગ કરવા કરતાં પહેલાં મનુષ્યને કિનારો જેલે હાલો હોઈ શકે તેથી અધિક સ્ત્રી,
મરી જવું બહુ ઉત્તમ કામ છે. કોઈ સ્ત્રીને પાપકર્મથી વહાલી છે. બુઢા પિતાની આંખમાં નાના પુત્ર જેટલા સુંદર અચાવી લેવી તે મોટામાં મોટું તીર્થ છે. મહાત્મા ગાંધી. દેખાય છે તેથી વિશેષ સુંદર સ્ત્રી છે. કાળી રાત પછી આવતા સુપ્રભાતથી પણ અધિક તિર્મયી રહી છે. રણમાં તરસથી મુંઝાતા મનુષ્યને માટે પાણી જેટલું મીઠું હોઈ શકે તેથી
(૫૪ ૬ થી ચાલુ) વધારે મીઠી સ્ત્રી છે.
' યંગ. કેન્ફરન્સ ઓફિસ તરફથી દ્રઢ સાહેબ અહીં આવી
અમદાવાદ જાય તો ઠીક થશે એમ તેમને જણાવતાં ૮ નારીનું મહત્તવ માનું છું તે એટલા માટે નહિ તેઓએ પત્ર લખ્યો છે કે ૧ લી તારીખે ગેડવાડ પંચાએ કે તેને વિધાતાએ સુંદર બનાવી છે, હું તેના પર પ્રેમ એટલા મહારાજશ્રીને બામણવાડ મળી અભિનંદન પત્ર અર્પણ. માટે કરતે નથી કે તે પ્રેમ માટે ઉત્પન્ન કરવામાં આવી છે. કરેલ છે તે એક જનરલ મીટીંગ થઈ તેમાં સાત પરંતુ હું તેને એટલા માટે પુજનીય માનું છું કે મનુષ્યનું
જણની કમિટી નીમાઈ છે કે જે કોન્ફરન્સ અને આણંદજી
કલ્યાણજીને મળે: અને તે પ્રમાણે ૧૪ મી તારીખે અમદામનુષ્યત્વ માત્ર સ્ત્રીથી જીવતું છે.
લેવેલ.
વાદ જવાનું ને ત્યાં કેન્ફરસવાળાને બોલાવવાનું નક્કી ૯ સંદર્યથી સ્ત્રી અભિમાની થાય છે. ઉત્તમ ગુણેથી થયુ તુ
થયું હતું પરંતુ પછી કમિટીના સભ્ય અન્યત્ર રોકાઈ
તુ પછી તેની પ્રશંસા થાય છે અને લજજાવતી થઇને તે દેવા બની
જવાથી કંઈ બન્યું નથી, પણ તે સભ્યોને લઈ હું મુંબઈ
કે અમદાવાદ જઉં એ વધારે યોગ્ય થશે.” આમ સતત જાય છે.
શેકસપીઅર પ્રયાસ લેવાઈ રહ્યા છે. ૧૦ કીનાં નયનોમાં બે દીપક રાખેલા છે કે જેના એક ભાઈ એમ સૂચવે છે કે તીર્થ અંગે મુંબઈમાં પ્રકાશમાં સંસારમાં ભટકનાર ખેલા માર્ગને જોઈ શકે. મોટી જાહેરસભા બેલાવવી, સર્વ પક્ષી આગેવાન કાર્ય.
વિલિસ, કતએનું એક વગવાળું ડેપ્યુટેશન મહારાણા શ્રી પાસે
T મોકલવું, અને સાથે સાથે પૂ. ૫ગજશ્રી સાથે પણ ૧૧ વિશ્વાસ રાખે છે જેવા પ્રેમથી પિતા પિતાની કેવી રીતે કાર્ય લેવું તેની સલાહ લેવાય તો ઘણું સુંદર પુત્રીને જુએ છે તેવા પ્રેમથી કોઈ બીજે જોઈ શકતું નથી. છે. આ સુચના પણ સારી છે, જે કંઇ કરવું તે કોન્ફરન્સ પ્રીના પ્રેમમાં કામના છુપાયેલી રહે છે. પુત્રના પ્રેમમાં લાભ અને આણંદજી કલ્યાણજી તથા અન્ય રસ લેતા ભાઈએ છુપાવે છે, પરંતુ જે પ્રેમ આપણે પોતાની પુત્રી સાથે થાય
સાથે મળીને એક નિર્ણય પર આવી તે પ્રમાણે કરવું
એ સૌથી સારી વાત છે. અમે આશા રાખીએ છીએ કે છે તે દુનિયામાં બીજા કેાઈ સાથે થઈ શક નથી. એવા નિર્ણય પર આવી જવાશે. એડિસન.
તંત્રી.