________________
–જન યુગે--
તા. ૧૫-૧૨-૩૩.
E
૮ જેનેની બેકારી
ધાર્મિક કેળવણીની મહત્તા. રનામાંની એકારી ઓછી કરવા માટે મંદિરની નેક જન એલંકશન એના તા. ૧૯-૧૧-૩૩ રોજે થયેલ રીઓ જનાનેજ આપવા અને સાધારણ દ્રવ્યમાંથી નાકરીને ઇનામી મેળાવડાના પ્રસંગે અપાયેલું વ્યાખ્યાન.) પગાર લેવામાં આષ ન હોય એમ આ કરન્સ પોતાને વ્યાખ્યાતા-શ્રી મોહનલાલ બી. ઝવેરી B. A.LL. B. અભિપ્રાય જણાવે છે.
સેલિસીટર. ૯ એક્ય.
(ગતાંક પૃષ્ટ ૮૮ થી ચાલુ)
પ્રો. ધ્રુવ “આપણે ધર્મ” એ નામના લેખમાં કહે છે કેઆ કેન્ફરન્સ ઠરાવ કરે છે કે, આ મહારાષ્ટ્રીય જૈન
ધાર્મિક શિક્ષણના અભાવના લીધે અનેક અનર્થો શ્વેતાંબર કોન્ફરન્સમાં શ્વેતાંબર શબ્દમાં મૂર્તિપૂજક સ્થાનક
ઉપજયા છે x x આપણું મનોબળ, આપણા સ્વાર્થ - વાસી સામેલ છે. આ બધાઓનું પ્રતિનિધિત્વ લેવામાં
ત્યાગ, આપણી આશાઓ એ સર્વ શિથિળ અને મન્દ થઈ આવે અને આ વિસ્તૃત ક્ષેત્રમાં કેન્ફરન્સનું કામ
પડ્યા છે એનું એક મુખ્ય કારણ ધાર્મિક શિક્ષણનો અભાવ કરવામાં આવે.
એજ છે. જેમ આત્મા એ શરીરથી ભિન્ન છતાં શરીરના અને આ મહારાષ્ટ્રીય શ્વેતાંબર કેન્ફરન્સનું બંધારણ
અણુઅણુમાં વ્યાપી રહીને ચેતન્ય અર્પે છે, તેમ ધર્મ એ કરવા માટે નીચે નીણાવ્યા મુજબ (૨૧ જણની) કમેટી નીમ
મનુષ્યની સર્વ ઐહિક પ્રવૃત્તિઓથી વિલક્ષણ હોવાની સાથે વામાં આવે. કમેટીને રિપોર્ટ આજથી ત્રણ મહિનામાં સર્વના અન્તરમાં પ્રવેશ કરી એમને ચતન્ય અપે છે; બાહર પાડવામાં આવશે. અને આ કમિટિના સેક્રેટરી તરીકે અર્થાત, એમનામાં જ્ઞાન, રસ, સ્વર્ય, બળ અને ગતિ પૂરે છે.” શ્રીમતીલાલ ચુનીલાલ ચાંદવડકરને નમવામાં આવે છે.
વળી ધાર્મિક શિક્ષકે પોતે કંઈ અનુભવમાં સતત ૧૦ જૈનવસ્તી ગણત્રી,
વૃદ્ધિ કરતા રહે અને જે જે તને તેઓ ઉપદેશ કરે મહારાષ્ટ્રના જેનેની શૈક્ષણિક, ઉગિક અને સામાજિક છે તે વિચારે એટલું જ નહિ પણ પચાવે અને પરિમાવે તેમજ ધાર્મિક માહિતી પરે પરી મળી શકે તેવા પ્રકારની
છે પાની તેજ તેઓ ધર્મમાર્ગના ખરા ભમીઆ થઈ શંક. એવા
“ સંપૂર્ણ વસ્તીગણત્રી કરવાની આ કોન્ફરન્સ આવશ્યકતા
(અનુસંધાન પુષ્ટ ૯૭). સ્વીકારે છે. અને તે માટે કાર્યકારી મંડળને આ કાર્ય સાંગોપાંગ પાર ઉતરે તે માટે દરેક જિલ્લામાં આ કાર્ય
૧૩ અહમદનગરના જૈન મંદિરે. કરવા માટે જિલ્લાવાર સેકટરીએ નીમવાની અને દરેક અહમદનગરના બે જૈન મંદિરની જગા રસ્તા સુધારવા જાતના પગલા લેવાની આ કોન્ફરન્સ સત્તા આપે છે, અને માટે લેવાથી મહારાષ્ટ્રના જન સમાજની ધર્મ ભાવનાને આ કાર્યોના ખર્ચ માટે ધર દીઠ જીજ કી લેવાની કાર્ય. ધકકા બેસે છે. માટે અહમદનગરની મ્યુનિસિપાલિટીએ જન વાકાને સતા આપે છે.
સમાજની ભાવના તરક લક્ષ આપી તે રોજના રદ કરવી
એવી આ કોન્ફરન્સ વિનંતી કરે છે. ૧૧ હાનીકારક રિવાજો.
૧૪ જૈનેના ત્રણ ફિરકાઓનું એક્ય. વૃદ્દવિવાહ, કન્યાવિક્રય, વરવિજય, એક ઉપર બીજી
શ્વેતાંબર, દિગંબર અને સ્થાનવાસી એવા જનના બી પરણવી, મરણ પાછળ જમણવાર, ચિઓને ઘુમરાને
ત્રણ મુખ્ય ક્રિરકામાં એકય સ્થાપન થઈ આખા જન રિવાજ, ઘેળ તડ પેટા નાતો જે તે સંકુચિત લગ્નના
સમાજની સંઘના થાય એવી આ કોન્ફરન્સની લાગણી મર્યાદિત ક્ષેત્રે વિગેરે અનેક ધર્મ વિરુદ્ધ અને નીતીવિરુદ્ધ
છે. અને તે માટે આપસના ઝગડાઓ લવાદીથી મટી રિવાજે જે આપણામાં ચાલે છે તે રિવાજો બંધ કરી
જય એવી આ કોન્ફરન્સ પિતાની તીવ્ર ઈચ્છા જાહેર કરે શુદ્ધ અને સમાજને પાપક એવા ઉત્તમ પ્રતિષ્ઠિત રિવાજે
છે. અને ત્રણે ફિરકાના આગેવાનોને સામુદાયિક હિતના ચાલુ કરવા આ 'કાન્ફરન્સ મહારાષ્ટ્રના ન બંધુઓને
* સામાન્ય હરા પોતપોતાની કોન્ફરન્સમાં કરવા આગ્રહપૂર્વક આગ્રહપુર્વક ભલામણ કરે છે. ૪૫ વર્ષની ઉમરના ગૃહસ્થોને
ભલામણ કરે છે. તેમજ સ્થાનકવાસી અને મંદિરમાગી એ વૃદ્ધ સમજવા આ કાન્ફરન્સ કરાવે છે. અને લગ્નાદિ પ્રસંગે
બંને ફિરકાઓની એકજ કોન્ફરન્સ થાય એવી આ કોન્ફરન્સ કા સમયમાં કરવા અને ખર્ચમાં કાપ મુકવા આકારને ભલામણ કરે છે. ભલામણ કરે છે.
૧૫ દીક્ષા આપવા બાબત. ૧૨ ડેક્કન એંગ્રીકલ્ચરિસ્ટ રિલીફ એકટ
જુન્નર ખાતે મળેલી જન કોન્ફરન્સોએ જે કરાવ એ તેના રક્ષણ માટે ઘડાએલે કિન્ન એગ્રીકલ્ચરિક દીક્ષા સંબંધે પસાર કર્યો છે, તેને માટે જનાચાને આ રિલીક એકટ નામને કાયદે જે હેતુ પાર પાડવા માટે ઘડી આ ઠરાવથી વિનંતી કરે છે કે, દીક્ષા બાબતમાં આપ કાઢવામાં આવેલ છે તે હેતુ પાર પાડવાને બદલે તે ખેત મુનિ સંમેલન કાંઇ પણ નિર્ણય ઉપર જલદી આવે અને વેપારીઓના હિતને નુકશાનકારક નિવળે છે તેથી અગર આ કરન્સના આવતા અધિવેશન ભરવા પહેલા આ કાન્કરન્સ સદરહુ કાયદે રદ કરવા મુંબઈ સરકારને તેમ નહીં બને તો અમને દીક્ષા વિષયમાં થોગ્ય પગલાં આગ્રહપૂર્વક ભલામણ કરે છે.
ભરવા પડશે.