SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ~~ તા. ૧-૨-૩૪. ‘કાઇ મહાપુરૂષદ્રારા લાભ લેવા માગીએ તા તેનેા દુરથી અભ્યાસ કરે। ' એમ કહેવું . એ વિચિત્ર છે. મહાપુરૂષોના જીવનની દરેક દિવસની નાની નાની વાતેનું નિરીક્ષણ કરવાથી આપણે આપણને જેટલા સુધારી શકીએ છીએ, જેટલા ઉંચા આવીએ છીએ, જેટલા લાભ લઇ શકીએ છીએ, તેટલા પ્રમાણમાં તેમનાથી દૂર રહેવામાં આપણને લાભ મળતા નથી. મહાપુરૂષોના વનમાં તેમના જે કાર્યો પ્રકરૂપે સંસારની સ’મુખ તે કરે છે તે તેમનાં જે કાર્યો ધરના અંદર પોતાના નિત્ય વ્યવહાર રૂપે કરે છે તેટલા શિક્ષાપ્રદ થતાં નથી, બધા પાસે તે દુષ્ટ પણ ભલે બનવાના પ્રયત્ન કરે છે, બુરા સારા થવાની ચેષ્ટા કરે છે. સમાજની પાસે કાઇ ચાર પેતાને ચાર કહેતા નથી, તે તે પોતાને સદા સાચા સિદ્દ કરવાની ચેષ્ટા કરે છે. જો આપણે સાચા ગુણગ્રાહક હાઇએ તેા આપણું કર્તવ્ય એ છે કે આપણે કાઇને મહાપુરૂસ માની લએ તે પહેલાં તેને પૂર્ણ રૂપથી સમજી લેવા. જો કાઇ મહાપુરૂષના લાભ લેવા માગતા હોય તે તેની સાથે ઘેાડા દિન રહી જોવું, તેના ગૃહજીવનનું નિરીક્ષણુ કરવું, આપણે જોવુ જોઇએ કે નોકરાની સાથે તેના કવા વ્યવહાર છે, તે તેને ગાળ ૬ને ખેલાવે છે કે પ્રેમથી પુકારે છે. માતા, પિતા, ભાઈ ન્હેન તથા સ્ત્રીની સાથે તેનુ કેવુ આચરણ છે? તે માતાપિતાની આજ્ઞાના પાળક છે કે તેમને ઉપેક્ષાની નજરે નિહાળે છે? તે પાતાના પડેશીએ સાથે કુવા સધરાખે છે ? હિસાબ કિતાબ વી જાતના રાખેછે? તેના સુવાના કામ કરવાના વગેરે નિયમ અને સમય કેવી રીતે વ્યવસ્થિત છે ? જો આ પરીક્ષામાં પૂર્ણરૂપે સફલ થઇ જાય તે તે મહાપુરૂષ છે અને તેને આપણે કેટલાક અંશે આપણા આદર્શ માની શકીએ છીએ. ૧૨૧ સ્વામીજી સત્યદેવે મહાત્મા ગાંધી પાસે રહેનારી એક મહિલાનું વર્ણન પોતાના લેખમાં કર્યું છે. આ લખવાની સામે એક બીજી મહિલાનું મરણુ તેને કેમ ન આવ્યું ? દેવી મીરાબાઈને કાણુ નથી જાણુતું ? મહાત્મા ગાંધીની એક પ્રિય શિષ્યા તે છે. જો તે મટ્ઠાત્મા ગાંધીના આટલા નિકટમાં નિકટ સંપર્કમાં ન આવત તો કાણુ કહી શકે છે કે તે મિસ સ્મૈકડમાંથી આજની દેવી મીરાબાઇ બની શકત. મહાત્મા ગાંધીની પાસે રહેવાથી ધણી . વ્યક્તિએમાં અદ્ભુત પરિવર્ત્તન થઇ ગયું છે, અનેક કુટુંબ કે જે સર્વદા વિદેશી સેના વ્યવહાર કરતા હતા તે આજે ખાદી તથા સ્વદેશી. વચ્ચે પહેરતાં જોવામાં આવે છે. સાચા મહાપુરૂષો તે તે છે કે જેમનું બાહ્ય જીવન તથા ગૃહજીવન એક છે. જેનું ગૃહ જીવન જુદું અને બાહ્યવન પુછ્યોના જીવનથી ભલા નિરાશા કેવી રીતે આવી શકે ? તેમની તેથી જુદું તેને ઢાંગી કહી શકાય. આ પ્રકારના સાચા મહાપાસે રહેવાથી આપણે ઉચ્ચ અને ઉન્નત થવાની ચેષ્ટા કરીશુ તથા આપણા આદર્શ અને મનોભાવને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બનાવી અનેક લાભો મેળવીશું. ગજાનનાં (પૃથ્વ ૧૨૦ ઉપરથી ચાલુ.) પતિતાધારક જૈન ધમ—જે ધર્મે અન્ય ધર્મમાં થતી યજ્ઞમાં હિંસા, વર્ણાશ્રમના ઉંચનીચ ભેદ અને દેવતાની કૃપા પર રખાતા અવલંબન સામે મહાન ઝુંબેશ ઉપાડી પેાતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ અને વ્યાપક ન્યાય અને બુદ્ધિનું વાતાવરણ પ્રતિષ્ઠિત કર્યું છે તે ધર્મમાં અસ્પતા, અશ્રુતતા, જન્મથી નીચતા અધમતા, તિરસ્કાર, અવલેડુના વગેરેને સ્થાન હાઇ ન શકે એમ એક સામાન્ય નજરથી અવલેાકનારને પણ લાગે તેમ છે; પરંતુ તે વિગતને ખરાખર શાસ્ત્રાદિના ધાર્મિક કથાએનાં પ્રમાણુથી પુરવાર કરવા માટે એક પુસ્તક કેાઇ વિદ્વાનને હાથે લખાય એની ખાસ જરૂર છે. આ સંબધમાં હાલ વિદ્યમાન મુનિ મહારાજાએ પૈકી જે બહુશ્રુત હાય તે ઘણેા પ્રકાશ પાડે એમ અનેક લોકના એવા ખ્યાલ છે કે કાઇના ‘ખાનગી ’અત્યારે ‘ હરિજન' ના ઉધ્ધારના ચાલતા મઢેલન જીવન સાથે આપણને શી મતલબ ? તેનું ‘જાહેર’જીવન એવુ જોઇએ. આવા જૈનો સિદ્ધાંત છે તે ભૂલ કરે છે. નામધારી સમાજ સુધારકા, પડયા પુર્ણાહતા તથા ઉપદેશકાના ચક્રમાં પડીને ધણા લેાકેાગ્યે ગુમાવ્યું છે. હવે સભાળવું જોઇએ. આદર્શ યુવક સમાજને પતન તરફ લઇ જનાર છે. વખતે આશા રાખી શકાય એ આશા હજી સુધી પાર પડી નથી છતાં હજી પણ ઘેાડા વખતમાં તે પાર પડે એમ જૈન જનતા ઇચ્છે છે. આ સંગતને પ્રભાવ પ્રત્યેક મનુષ્ય પર પડે છે. જો આપણે ભલા મનુષ્યેાની સાથે રહીએ તે ભલા બની શકીએ, બુરી વ્યકિતએ સાથે રહેવાથી તેમના નિંદ્ય આચરસુથી આપણું પતન થાય છે, એ નિ:સદે છે. વિચારવાની એ વાત છે કે જેટલા લાભ આપણે મહાપુરૂષેની પાસે રહી મેળવી શકીએ, તેટલે લાભ તેમનાથી દુર રહી ક્રમ મેળવી શકીએ ? મા પુરૂષોની પાસે રહી તેમના ગુણોને જોઇ તે ગુણો અપનાવવાની ચા કરવી જોઇએ. ' સાક્ષર શ્રી બુગલકિશોર મુખ્તાર, (સરસાવા, જિહા સહરાનપુર) જણાવે છે કે પતિતાના ઉધ્ધાર સ`બધી જૈન ધમના શા સિધ્ધાંત છે અને તે ધમને આશ્રય લઇ કેવા પતિતાના ઉદ્ધાર થયા છે એ બધું સ્પષ્ટરૂપે સારા હૃદયસ્પર્શી શબ્દેમાં બતાવવા માટે · પતિ દ્વારક જૈન ધર્મ એ નામનું એક ઉત્તમ પુસ્તક હિંદીમાં લખાવાની જરૂર છે. તેનું કદ કુશ્કેપ ૧૨૫ પૃષ્ઠ અથવા બાર કામથી ઓછું ન હેાવું ઘટે. તેના આરંભમાં બે કામના એક નિબંધ આવે કે જેમાં પતિતેના ઉદ્ગાર વિષયે જૈન ધર્મોની ઉદારતાને સૈધ્ધાંતિક અને ઐતિહાસિક એમ બંને પ્રકારની નજરથી ખૂબ સ્પષ્ટપણે બતાવવામાં આવે અને સાથે તે મુખ્ય મુખ્ય પ્રમાણેના સંગ્રહ પણ કરવામાં આવે કે જે દિગ ંબર અને શ્વેતાંબર બન્ને સપ્રદાયાના ગ્રંથામાં પ્રસ્તુત વિષયના પાષણાથે મળી આવે છે. આકીના ભાગમાં તે ખાસ પતિત મનુષ્યેાની સક્ષિપ્ત કથાએ મુકવી જોઈએ કે જેના ઉધાર જૈન ધર્મથી થયેા હોય, અને
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy