SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૨૫-૨-૩૪. -જૈન યુગ: મુનિ સંમેલન અંક ૧૪૦આ સાધુશાળા-ગુરૂકલવાસ-ઉમેદવાર સાધુને ખરા ક્રિયા- સાધુઓનાં નામવાળા તાળાંથી વાસેલા કબાટે પિટીપટારા પાત્ર અને વિદ્વાન સાધુઓ બનાવવા માટે ગુરૂકુલવાસ કે છે તેની રોપણી તે તે ગામના સંધને થઈ જાય તે સાધુશાળાની અતિ જરૂર છે. એક સામાન્ય સાધુની ઘણી મમતા ને ખટટ દૂર થાય. આ પ્રસ્તાવ આ દિનચર્યામાં અખંડ અભ્યાસ, કે સ્વાધ્યાય, તેમજ સમેલને ખાસ કરવા યંગ્ય છે. વળી સાથે એ પણ પિંડનિયુકિત આદિ આગ પ્રમાણે વર્તમાન ગાનુ- વ્યવસ્થા કરવી કરાવવી ગ્ય છે કે તે પુસ્તક ભંડાર સાર ગોચરી કે ક્રિયા જણાતી ન હોય તે તેનું કારણ સર્વ મુનિગણ તેમજ વિદ્વાન શ્રાવક ગણુ ને જનેતર આચાર્યની કે ગુરૂની દેખરેખની ખામી છે, અને સતત વિદ્વાનને પણ સુલભ અને ઉપયોગી થાય. અમુક અમુક અધ્યયનને અભાવ છે. જે સાધુઓને શાની વાચન સાધઓની ટપાલ એટલી બધી વધી પડી છે કે તેમાંથી આપી ભણાવી શકે તેજ ઉપાધ્યાયની પદવીને લાયક છેડા દિવસની ટપાલ વાંચવા મળેતે તેમનુ’ માનસ હોઈ શકે. તેવા ઉપાધ્યાયે ઘણા જુજ હશે; તે તેવા વગેરે સમજી શકાય તેમ છે. અને તેમાંથી અણછાજતી ઉસન્ન કરવા માટે પ્રબંધ કરી તેવા દ્વારા યા હકીકત મળે તેમ છે. આ ટપાલને પરિગ્રહ રોગ પંડિત-અધ્યાપકો રાખી તે દ્વારા યા આચાર્ય ખુદ અટક જોઈએ. વિશેષમાં કઈપણ સાધુએ શ્રાવકેની શિક્ષક બની ભણાવીને વાત જુદી સાધુશાળા રાખીને લાદિ જ્ઞાતિની બાબતમાં સીધી કે આડકતરી રીતે ખરા જૈન સાધુઓ ઉત્પન્ન કરવાની વ્યવસ્થા કરવી દરમ્યાનગીરી કરવી જોઈએ નહીં. ઘટે. તેમાં જૈન દર્શન મુખ્યપણે રાખી પછી અન્ય સાહિત્ય આદિને ઉધાર—-અનેક સ્થળોએ પ્રસિધ્ધ દશનને અભ્યાસ પણ જરૂર હો જોઈએ. અહીં ઉમરેવું ગ્ય છે કે સંસારીઓની શાળા ખેલી તેના અપ્રસિધ્ધ પુષ્કળ મંદિરે છે, કેટલાંક મંદિરમાં ભયઅધ્યક્ષપણે રહી તેના કરતાકારવતા બની તેમાંથી લાગ રાંઓ પણ છે અને તે બધેય સ્થળે થઈને પ્રતિષ્ઠા લેખવાળી અસંખ્ય પ્રતિમાઓ છે. તે બધીના લેખેને આવ્યે કોઈને દીક્ષા આપી દેવી એ આવકારદાયક નથી, તેવી શાળા ઉત્પન્ન કરવામાં તે ઉદ્દેશ રખાયા સંગ્રહ મુનિએપાસે કરાવી કાલક્રમે ગઠવી સંમેલન દ્વારા ન હોય છતાં કાકતાલીય ન્યાયે યા અકસ્માત દીક્ષા દેવાને પ્રસિદ્ધ કરવા જોઈએ. તેથી અનેક લુપ્ત ગચ્છ, ગચ્છાપ્રસંગ આવે છે તે તેવી શાળાને સાધુ બનાવવાનું ચાર્યો, વગેરે સંબંધી એતિહાસિક સામગ્રી મળી આવશે. કારખાનું એ અભિધાન લેકો આપે છે. ત્યવાસ જેવો મથુરા અને ખારવેલના લેખો સિવાયમાં સંવત એક શાલાવાસ વર્જ્ય છે, પરિગ્રહને-મમતાને હેતુ છે હજાર પૂર્વના લેખે મળી શકતા નથી. પ્રતિ મહારાજે ભરાવેલી અસંખ્ય પ્રતિમાઓ કહેવાય છે છતાં અને પરિણામે દુઃખકર છે. તેમના નામના લેખવાળી એક પણ પ્રતિમા જોઈ કે પરિગ્રહ વાળાં ઉપકણાને ત્યાગ– જૈન ત્યાગીને સાંભળી નથી. સમયસુંદર ધધાણી નામના ગામમાં મૂર્છા કે પરિગ્રહ હોય નહિ, હોય તે અતિ અલ્પ સંપ્રતિની પ્રતિમાઓ નીકળી હતી એમ જણાવે છે, હોય. સ્થા. સંપ્રદાયમાં પુસ્તકના પટારા કે પેટીઓ કર્મચંદ્ર મંત્રી શિહીથી સેકડો પ્રતિમાં વિકાનેર અમુક અમુક સાધુઓ ઉપાશ્રયમાં રખાવતા રહ્યા છે, લઈ આવેલ તે ત્યાંના ચિંતામણી પાર્શ્વનાથના મંદિરના તે પુસ્તકો પ્રત્યેની વાસના એ પરિગ્રહ છે અને તે ભોંયરામાં રાખેલ છે. આ સર્વેની તપસીલ તથા તે પરના એટલે સુધી રહે છે કે એકનું પુસ્તક બીજાને ખપ લેખાને આબાદ ઉતારા વાળા સંગ્રહ પ્રકટ થાય તે જૈન આવતું નથી. તે પટારા પેટીની ચાવીઓ અમુક ખાસ પ્રભાવ તેદ્વારા પણ અન્ય જાતિમાં બતાવી શકાય તેમ છે. અંગત શ્રાવક પાસે રહે છે અને સંઘની સતા પર તીર્થોને ઈતિહાસ પણ જોઈએ તે સાંપડતું નથી. લેશ પણ હોતી નથી. સંઘને ઉપાશ્રય ભલે હોય પણ તીર્થંક૯પ જે મહાન ગ્રંથ હજુ કઈ મુનિ તરફથી તેમાં રહેતાં અમુક સાધુનાં તાળાથી વાસેલ કબાટે, પ્રસિદ્ધ થયેલ નથી, કે જે આખે પ્રકટ કરાવવાનું બીડું આળીઆએ પટારા, પેટીઓ પર સંઘનું કઈપણ ચાલે શ્રી જિનવિજયે ઝડપ્યું છે. આબુ પર ગુજરાતી અને નહિ. આ સ્થિતિ અનિચ્છનીય અને પરિગ્રહને પોષ- હિંદી પ્રથમ ભાગ મુનિ જયંતવિજયે પ્રકટ કરાવવા માટે નારી છે તેથી દરેક સાધુને પુસ્તકસંગ્રહ ગમે તે તેમને ધન્યવાદ. તીથના હક સંબંધી ઝઘડા ઉત્પન્ન ગામના સંઘને સેંપી દે એ ઠરાવ થતાં મુનિ થાય છે ત્યારે મુનિઓ તરફથી તે સંબધી સર્વ પ્રાચીન નાનચંદજીએ પિતાને પુસ્તકસંગ્રહ મરબી સંઘને એતિહાસિક સામગ્રી મળવી જોઈએ, પણ અફસ કે સેપી દીધું. આ રીતે વે મૂળ સંધમાં પણ જુદા મળતી નથી. તે દરેક તીર્થને ઇતિહાસ પ્રાચીન ગ્રંથેજુદા ગામમાં અનેક સાધુઓના નામના અને તેમના માંથી તારવી એકઠો કરી બહાર પાડવા સંમેલને કમર અંકુશ નીચેના પુસ્તક ભંડાર છે તેમજ ઉપાશ્રયમાં કસવી જોઈએ.
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy