________________
૧૪૦
–જૈન યુગ મુનિ સંમેલન અંક–
તા. ૨૫-૨-૩૪.
હતી. આ હિસાબે નગરશેઠે શું કર્યું છે? આ હકીકત પ્રભુના શાસ્ત્રમાં સાધુના જે ગુણો જણાવ્યા છે તે બધા જાણીતી છે, એટલે વિશેષ લંબાણ કરવું ઠીક નથી, આવું ગુણે વાળા સાધુની ઉપલબ્ધિ થવી દૂર રહી, પરંતુ ઉતાવળીયું પગલું કેમ ફતેહમદ નીવડે ? સાધુ સમેલન સામાન્ય પણે મૂળ ગુણ ધરાવતા ત્યાગ અને વૈરાગ્ય પ્રતિનિધિત્વવાળું થઈ નહિ શકે અને તેથી તેના નિર્ણય ધરાવતા ચારિત્ર પાત્ર અને શાસ્ત્ર સિદ્ધાંત પણે આચાર બંધનકર્તા રહે નહિં એટલે એની ખાતર નગરશેઠ આવતા વર્તનમાં ચાલતા સાધુઓ મળે તે પરમ સદ્ભાગ્ય છે. ચાતુર્માસ પછીના સમય સુધી સંમેલન મુલતવી રાખે એટલે આવા સાધુઓ એક સંસારી મુનિવેશ ધારણું કરી લે સમય હજી પણ છે અને તે વખત દરમ્યાન તેમણે બધી તેથી પ્રાપ્ત થઈ શકતા નથી. તેવા સાધુ થવાને પણ સાંસારિક પ્રવૃતિઓ છોડી દઈ અને સાધુ સમુદાયમાંથી નિક- જેને પ્રાથમિક ભૂમિકા ત્યાગ વૈરાગ્ય સમેત શાસ્ત્ર જ્ઞાનની ળતા કર્કશ અવાજો દુર કરી એક કરવા તનતોડ પ્રયાસ પહેલાં પ્રથમ હોય તે ઉમેદવાર થઈ શકે છે. કર જોઈએ
“
જિકત માગને એવો એકાંત સિદ્ધાંત નથીકે ગમે સંમેલનને કાર્યક્રમ અપ્રકટ રાખવામાં પણ એ હતુ તે વયમાં ગમે તેવા. માણસે ત્યાગ કર, તથારૂપ હોવાનું કહેવાય છે કે પવિત્ર અંતઃકરણના અને લડવૈયા સાધુ- સત્સંગ, સદગરના થાગ થયે, તે આશયે કાઈ પૂર્વ ના એને ફસાવી લેવાય. સ્વમાન ધરાવનાર કોઈ પણ સાધુ નુક- સંસ્કારવાળે એટલે વિશેષ વૈરાગ્યવાન પુરૂષ ગૃહસ્થાશ્રમ શાને પુરાવાની બીકથી આવા અજાણય અનિમાં કુદી ન પડે. પામ્યા પહેલાં ત્યાં કરે તે તેણે ગ્ય કર્યું છે, એમ હવે તમારા પ્રશ્નના જવાબ,
જિન સિદ્ધાંત પ્રાયે કહે છે. કેમકે અપૂર્વ એવાં સાધનો
પ્રાપ્ત થયે ભેગાદિ ભેગવવાના વિચારમાં પડવું, અને ૧ સંમેલન મળવાનું જાહેર થાય એટલે યુવકે અને આ
છે તેની પ્રાપ્તિ અથે પ્રયત્ન કરી પિતાનું પ્રાપ્ત આત્મ
તમામ પ્રશ્નમાં રસ લેતા બીજાઓનું એક સંમેલન
સાધન ગુમાવવા જેવું કરવું અને પિતાથી સંતતિ થશે બોલાવવું જોઈએ. સમેલને વીત્યા પછી યુવકોની મીટીંગ
તે મનુષ્યદેહ પામશે તે મોક્ષ સાધનરૂપ થશે, એવી બેલાવવાથી કાંઈ કાર્ય સરે નહિ. આ મીટીંગના સ્થળ મનાથમાત્ર કલ્પનામાં પડવું તે મનુષ્યપણાનું ઉત્તમસબંધે નક્કી કરી લેવું.
પણું ટાળીને પશુવત કરવા જેવું થાય. ૨ હાલ આ વિભાગમાં કઈ સાધુ નથી.
વળી ‘ઇકિયાદિ શાંત થયાં નથી, જ્ઞાની પુરૂષની ૩ રાજપુતાના અને બીજી જગાના સાધુઓને હેટા ભાગ દ્રષ્ટિમાં હતું જે ત્યાગ કરવાને ગ્ય નથી એવા કઈ આવાં ઉતાવળીયાં સાધુ સંમેલનથી વિરુદ્ધ છે.
| મંદ કે મેહવૈરાગ્યવાન જીવને ત્યાગ લેવો પ્રશસ્તજ ૪ આ પ્રશ્ન પર ચર્ચા અને નિર્ણય મીટીંગમાં થઈ શકે. છે, એમ કંઈ જિન સિદ્ધાંત એકાંતે નથી. પ્રથમથી જ ૫ વરશાસનમાં જણાવાયેલ નગરશેઠનાં સ્થાન સબંધે (આ
જેને ઉત્તમ સંસ્કારવાળે વૈરાગ્ય ન હોય તે પુરૂષ કદાપિ પત્રમાં, ઉપર ચર્ચા કરવામાં આવી છે.
ત્યાગને પરિણામે લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવ-તેતા
તેણે એકાંતે ભુલજ કરી છે, અને ત્યાગજ કર્યો હોત (મળેલું). તે ઉત્તમ હતું, એમ પણ જિન સિદ્ધાંત નથી. માત્ર
મોક્ષ સાધનને પ્રસંગ પ્રાપ્ત થયું તે પ્રસંગ જતા
કરવો ન જોઈએ, એમ જિનને ઉપદેશ છે. (૫૪ ૧૩૪ ના પાનાથી ચાલુ). છતાં પણ હજુ કેટલાકને આચાર્ય પદવી પ્રાપ્ત કરવાની
| માટે સાધુપદને ઉમેદવાર કેણ હોઈ શકે, તેનામાં તીવ્ર ઈચ્છા હોય એમ ભણકારા સ ભળાય છે. ગમે
કેટલી યોગ્યતા-જ્ઞાન અને ક્રિયાની તેમજ વય આદિની હોવી તેને ગમે તેટલાને યા બધાઓને આચાર્ય પદ અપાય
જોઈએ, તેણે પિતાના પર ઉપજીવિઓને માટે યથાસ્થિત તો તેમાં આચાર્યપદની પ્રતિષ્ઠા ઘટેજ અને પછી
પ્રબંધ કર્યો હોવો જોઈએ, પિતાના પિતામાતાની ચા વાલી સામાન્ય સાધુપદ અને આચાર્યપદમાં કંઈ તફાવત
વડિલની સંમતિ લેવી જોઈએ, અને પિતાના ગામ રહેજ નહિ. આથી નાયકપદ સાથે પદવી પ્રદાનની યોગ્ય
તેમજ દીક્ષાસ્થળના સંઘની અનુમતિ હેવી જોઈએ, તે તાના ઘેર અંકુશસહિત વ્યવસ્થા થવી આવશ્યક છે.
બાબતની રીતસરની જાહેરાત અગાઉથી અપાવી જોઈએ,
એટલું ઓછામાં ઓછું સંમેલને નક્કી કરી ઉઠવું સાધુપદ-દીક્ષા–આ માટે આખા સમાજમાં બહ હાહા જોઈએ. દીક્ષા આપવા લેવાના વ્યવહાર નિયમે થતાં થઈ ગઈ છે, બાલદીક્ષા, પાત્રાપાત્ર જોયા વગરની દીક્ષા, તે સંબંધી પડેલા ઝઘડાઓ નિર્મળ થશે અને વર્તગમે તે સંજોગમાં લેભન લાલચ આપી પરાણે લેવાતી માન કાયદા, લોકમત અને સમાજશાંતિને અનુરૂપ થઈ દેવાતી દીક્ષા, સંખ્યામાં વધારો ગમે તે રીતે કરવો એ ઉર્દુ- સાધુસમુદાય વધારી શકાશે અને શાસન પ્રભાવ પણ શથી અપાતી દીક્ષા શાસનનું લીલું કરે તેમ નથી. સાધુ થઈ શકશે. આજ પ્રમાણે પંન્યાસ, ઉપાધ્યાય અને પદ એ કંઈ જેવું તેવું પદ નથી. સર્વ લેકમાં જ્યાં જ્યાં આચાર્ય માં જે ગુણે હોવા જોઈએ તેને પણ નિર્ણય શુદ્ધ સાધુ છે ત્યાં ત્યાં તેને નમસ્કાર છે. શ્રીમદ્ મહાવીર કરી લેવાની જરૂર છે.