________________
Rouge No B 1995
તારનું કારખાનું – હદિસંઘ "ND ANG A'
| || ના તિથટ્સ ,
it
જૈ ન
સૂ ગ.
ક
છે.
CATHE JAIN YUGA.
(શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું મુખપત્ર)
જ sal sw
દિન
તંત્રી:–મેહનલાલ દલીચંદ દશા, બી. એ. એલએલ.બી. ઍડવોકેટ. વાષ્ટિ લવાજમ રૂપીયા બે.
છુટક નકલ દઢ આને.
તારીખ ૧૬મી ઓગષ્ટ ૧૯૩૪.
અંક ૫
વિષય સૂચી.
પૃષ્ઠ ૧. અધિવેશનમાં ગવાયેલા ગીત ... ... ... ૨૧ મહાત્માજીના અજવાસની પૂર્ણાહૂતિ ... ....૨૨થી ૨૪ ૨. તંત્રીની નોંધઃ આંક ફરકનો સટ્ટો, બેકારીના
અને ૨૮ - રૂ. ના ચંપાર... ... ... ... ... ૨૫, ૨૬ ઉપાય, દાનની પ્રણાલિકા બદલે, બેટી શરમ, રસાધુ મુનિ મહારાજને, એક “લગ્ન
છે, “દીને વેદના” અને “તારાં સંતાન' (કાવ્ય) ... ૨૭ બંધનનો ત્યાગ અને બીજું લગ્ન. અને
૫. વITH વિવિઘાજ્યનૅ ટી સાનેવારી છાત્રવૃત્તિયાં.. ૨૮
9 જૈન શ્વેતાંબર કોન્ફરન્સ (
૧૪મા અધિવેશનમાં તા. ૭-૫-૩૪ના છેલ્લા દિને ગવાયેલાં ગીત. પ્રભુ–પ્રાર્થના.
વિદાય–ગીત.
[વા ઇલાહી મિટ ન જાયે દર્દ દિલ–એ રાહ.]
હે પ્રભુ ! તારી દયાની આશ છે, તારી કરૂણામાં રહૈ વિશ્વાસ છે; ભટકે જેને કે દુ:ખી ઉદાસ છે, લાખો બંધાઈ આશમાં નિરાશ છે; આખા રડે છે ને મુખે નિઃશ્વાસ છે, શરા બધાને એક તારું ખાસ છે–
હે પ્રભુ ! તારી. ખાનદાની ના ખરી આભાસ છે. અંધારું ચારે પાસ ના ઉજાસ છે;
જ્યાં જ્યાં જુઓ ત્યાં મોહના અભ્યાસ છે, તારી કૃપા તે શાંતિમાં આવાસ છે –
હે પ્રભુ! તારી દયાની આશ છે, તારી કરૂણામાં રહ્યા વિશ્વાસ છે. -મેહનલાલ દલીચંદ દેશાઇ.
[ મહેમાને ઓ હાલાં! પુનઃ પધારજોએ રાહ.]: પ્રેમ ભર્યા આવ્યા તેવા સૈા આવજો રાખી પદ્દિ પર અધિકેરા ભાવ જે સંધ સમસ્તની સેવા સૈ સર્વસ્વથી
કરી કરાવી લેજે મેધા તાવ જે–પ્રેમ ભર્યા “પ્રથમ જ્ઞાન ને પછી દયા પ્રભુએ કહ્યું જ્ઞાન પ્રકાશે દૂર ટળે અંધકાર જે ધર્મ ને જ્ઞાનની સંસ્થા સઘળે સ્થાપજો
સમાજહિતમાં સદા થજે ઉદાર જે-પ્રેમ ભર્યા સહધર્મીના સગપણ સમ બીજું નહીં તે પ્રત્યે દાખવજે વત્સલ પ્રેમ જે યુવકે શિક્ષિત શ્રીમતે સધળા તમે લેજે સંધની સાર વિનવિયે એમ જે –પ્રેમ ભર્યા આવ્યા તેવા સૈા આવજે.
–મેહનલાલ દલીચંદ શાઇ.