________________
જૈન યુગ
તા. ૧-૮-૩૪
વિશ્વગ્લાય તપાગણુાંબર ત પુષ્પદંત પ્રત્યે [ જૈન . કૅન્ફરન્સના ૧૪ મા અધિવેશનમ તા. ૬-૫-૩૪ને
દિને ગવાયેલાં ગીત.] શ્રી સોમપ્રભ સૂરિ સેમતિલકાનચાન ચૂડામણી રૂઢ પ્રોઢ તદીય પ કમલા શૃંગાર હારેપમાં
મંગલાચરણું. વિશ્વાશ્રયે વિધાયિનિર્મલ ગુણ ગ્રામભિરામોદયાઃ || આ પરથી તપગચ્છના સોમપ્રભ અને સંમતિલક
(લ્યાણ)
પરમ પુર આદીશ્વર. પ્રભુજી! આચાર્યના શિષ્ય કે શિષ્ય પરંપરામાંના કોઈએ આ ગ્રંથ
આદીનાથ પ્રધાન, પ્રભુ! રચેલ છે એમ જણાય છે.
ભવ ભય ભાવઠ ભંજણ, પ્રભુજી! આ સિવાય બીજાં પુસ્તકે તેમની પાસે હતાં તે વખત
ભજિયે શ્રી ભગવાન પ્રભુજી !—૧ ન રહેવાથી જોઈ ન શકાયાં, તે હવે બીજી છુટીમાં તે જોઈ
રસના સ્તવતી તુજ મહાગુણ,
દ્રષ્ટિ કરે તવ, દર્શન પ્રભs! શકાશે. ૨. ગોકુળદાસભાઈએ પિતાને સંગ્રહ મારાપર સદ
માહાત્મ્ય સાભળે તુજ અમ કણે, ભાવ રાખી મને જોવા આપવા હંમેશાં તત્પરતા બતાવી છે
- નવ અંગે તવ, દર્શન પ્રભુજી!—૨. અને બતાવતા રહે છે. અગાઉ પણ કેટલાંક પુસ્તકે મેં
એ સિ શુધ્ધ નિમિત્ત થઈ વિલમ્યાં. તપાસ્યાં હતાં. તેમણે મારા લખવાથી શ્રીમાન જિનવિજ્યજીને
પ્રગટયો નિશ્ચય ભાવ પ્રભુજી ! પ્રબંધચિંતામણી, અન્ય પુરાતન પ્રબંધો, ચતુર્વિશતિ પ્રબંધ ઉદાસીનતા અન્ય સંબંધી, મળી ચાર પ્રતે આપી હતી કે જે પરથી તે વિદ્વાને સંશોધન
છેરી વિકાર અભાવ પ્રભુજી ! -૩ કરી પ્રબંધચિતામણી પ્રકટ કરેલ છે અને બીજા પ્રબંધે
ભાવ દૃષ્ટિમાં તું રહ્યા વ્યાપક, થોડા સમયમાં પ્રકટ કરનાર છે આવા ખાનગી ભંડારાની
1 રટિયે તારું નામ પ્રભુજી! વિગતવાર તપસીલવાળી ટીપ તૈયાર કરવાની જરૂર છે અને
ભેદબુદ્ધિ ગઈ ભાવના પ્રભુમય,
તું મુજ આતમરામ પ્રભુજી !–૪ તે તેના ખપી વિદ્વાનને રા. ગેકુળદાસભાઈની પેઠે જોવા દેવામાં આવે તે જૈન સાહિત્યને પ્રચાર સારી રીતે થઈ શકે
–મેહનલાલ દલીચંદ શાહ, તેમ છે. પછી આપણું દેશભકત પ્રસિદ્ધ મહાસભાવાદી અને
વિજ્ઞપ્તિ. સેવાભાવી શ્રી. વીરચંદ પાનાચંદ શાહે પિતાના વતન નામે
- rsસમઢીઆળા ગામમાં ઉપડેલી મામસુધારણાની યોજનાનું
સુધારણની યોજનાનું સિમજમાં ન આવે માયા આપકી પ્રમો–એ રાહ } પિતાનું એક પાનીઉં મુંબઈ છોડતી વખતે મને આપી
સંધ—ગમ-સાધક આત્મબંધુઓ! સમઢીઆળે આવી જઈ જવા ખાસ આમંત્રણ આપ્યું હતું.
આજીવન આત્મબંધુઓ! એટલે મોટર ભાડે કરી મારા મુરબી તેમજ બીજા ભાઈ
ધર્મ–જ્ઞાન–ઉન્નતિ સાધક હૃદય-બંધુઓ! એને લઈ ત્યાં ગયા. ત્યાંની યોજના જોઈ. અમે કપેલી અને એપાનીપરથી મનમાં આંકેલી મહાભારત સુંદર પેજના
આવન હૃદય-બંધુઓ !—૧
વીર સંતાન થશવી, કમવીર ને ઓજસ્વી, જેવું ત્યાં દીઠું નહિ, જે પ્રયાસ ચાલુ હતા તે સામાન્ય
ધર્મવીર ને તેજસ્વી, વીર બંધુઓ !—આજીવન-૨ પ્રકારના હતા. કાંતવાન, પીંજવાને, સીવવાને એમ જુદા
સ્વાર્થી વાસનાને તેડી, તન મન ધન સ જેડી, જુદા વર્ગો જુદા જુદા ઘરમાં રાખી ભાઈબહેને પાસેથી કાર્ય
સન્યધ્વજ રહે પકડી, પ્રેમી બંધુએ-આજીવન-૩ લેવાનું હતું ને ગામની બહાર આ બધા વર્ગો એક સ્થળે
દિલ ઉછાળી પ્રેમસાગર, છેડી ઐક્યના મધુરાસ્વર, એક મકાનમાં રહી શકે તે માટે મકાન બંધાવવાને પાયાઓ દાતા હતા ને તેમાં પચાસથી સાઠ હજાર રૂપીઆ ખર્ચ
પ્રાણુ ધમપર ને છાવર, ધર્મી બંધુએ-આજીવન.-૪ વાને અડસટો તે કામપર દેખરેખ રાખતા ભાઈને હતે.
– મોહનલાલ દલીચંદ દેશાઈ. શિવણ વર્ગની બાળાઓને પંડાએ અમે વહેં –શેરા વધુ સારું એમ અમારી વાણીઆશાહી બુદ્ધિ કહે છે. બુકમાં ર. વીરચંદભાઈની મને રથસૃષ્ટિ કૃતિમાં આવી કપેલાં પછી મુંબઈ જવાનું થયું તે પ્રવાસ પૂરો થયો. આ ફળ આપે અને બીજાને આદર્શરૂપ બને એવી જાતને અભિ- પ્રવાસ ખાસ શોધખાળ માટે નહે છતાં નિઃસ્વાર્થ" તે પ્રાય લખી ચાલ્યા આવ્યા. પિતાના વતનના ભાઈ બહેનને પ્રત્યે કાર્ય કરનારને અણધારી વસ્તુઓ મળી આવે છે. ઢાંકમાં શિક્ષણ સાથે કામ મળે એ લક્ષ વીરચંદભાઈનું સરે છે. અનેક જિન પ્રતિમાઓ વગેરે અવશે છે તે જોવા અને બાકી હજારો રૂપીઆ એક નાના ગામમાં ખરચતાં કાઈ વઢવાણમાં ચારેક પુસ્તક ભંડારે છે તે જોવા માટે ખાસ મેટા શહેરમાં મેટી જન પાર પાડવા ખચાય અને ઈચ્છા રાખી હતી પણ તે પાર પડી નહિ, ભવિષ્ય માટે તે નાનાં ગામમાં તેની જોગવાઈ પુરી પડે તેટલું ખચાય તે રાખી આ પ્રવાસ નોંધ પૂરી કરૂં છું.
સુધારે–આજના અંકમાં પૃષ્ઠ ૧૪ અને ૧૪ ના બદલે અનુક્રમે પૃઢ ૧૭ તથા ૧૮ વાંચવું