SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ - જૈન યુગ - . તા. ૧-૪-૩૪. જેન યુગ. હાવિર સર્વસિ૫; સમુદ્રીતરિ નાથ ! દુ: | જુનેર મુકામે તેરમું અધિવેશન ૧૯૩૦ ના, ફેબ્રુઆઅage Mosam ઉપવો , રીમાં ભરાયું તેને ચાર વર્ષ વીતી ગયાં છે. ત્યાં કરેલ બંધારણમાં એવી ખાસ કલમ મકલી હતી કે સાધારણુ અર્થ-આંગરમાં જેમ સર્વ સરિતાએ સમાય છે તેમ રીત, દરવર્ષે એક વખત તેની બેઠક ભરવી નજીએતે નાથ! તારામાં સર્વ દૃષ્ટિએ સમાય છે. પણ જેમ પૃથક બાબતના સ્થળની જાહેરાત અગાઉની બેંકમાં ન થઇ હાયપ્રથક સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ પૃથક પથ; તે અનુકળ તીર્થસ્થળમાં ભરવી ને તેમ ન બને તે દૃષ્ટિમાં તારું દર્શન થતું નથી. . ' : મુંબઈમાં ભરવી અને તેમ પણ સગવશાત બની નહી -શ્રી ત્રિસેન સિવાર, 'શકે તે મહામંત્રીઓ અને કાર્યવાહી સમિતિ સ્થાયી સમિતિની તથા સમાજના અન્ય સંભાવિત પ્રાંતિક આગેવાનની સભા અનુકુળ સ્થળે કામના અગત્યના પ્રશ્નોની વિચારણા માટે દરવર્ષે બોલાવશે. આવી એક સભા બોલાયે લગભગ બેવર્ષ થઈ ગયાં છતાં મુખ્ય બેઠક તા. ૧-૪-૩૪ રવિવાર. બેલાવવાના સંયોગો આપણને પ્રાપ્ત ન થયા. મુંબઈ સિવાય કોઈપણ સ્થળનું આમંત્રણ પરી જવાબદારીનું કોન્ફરન્સનું ચૌદમું અધિવેશન ધિવેશન અને માંરવને અનુકુળ નહિ આવ્યું, કેટલાક પ્રયત્ન થયા, સુરત જીલ્લામાં ને ત્યાર પછી - પાલણપુર મળવામાં એક મુંબઈમાં પ્રથમ વૈશાખ માસમાં ૫ મી થી ૭ મી મહાતક ઉભી થઈ હતી, પણ તે હાલ મોકુફ રહી. મેના દિવસોમાં આપણી બહાલી અને સમાજની કેંદ્રભૂમિ કામના અગત્યના પ્રોં નિરાકરણ માગે છે, તે પ્રશ્નોની એવી કોન્ફરન્સની ચૌદમી બેઠક ભરવાનું નકકી થયું છે. વિચાદ | વિચારણા અને મીમાંસા કર્યા વગર છૂટકે નથી. અત્યારસુધી તે માટે સ્વાગત સમિતિ નીમાઈ ગઈ છે. તેનાં જુદાં શાંતિ વિનય અને સંયમપૂર્વક કાર્ય લેવા સાથે ખર્મચામણું, જૂદાં કામકાજ માટેની પેટા સમિતિઓની નિમણુક ભય અને સુપ્તિ બહુ સેવ્યાં છે અને તેમાં એવી ગણુતરી થઈ કાર્યનું શુભ મંગલાચરણ થઈ ચૂક્યું છે. તેના રાખી હતી, કે કાલના બળે વિવાદઝરત પ્રશ્નોનો નિકાલ થઈ પ્રમુખ તરીકે યુવક ઉત્સાહથી ભરેલા દેશ અને સમાજના જશે. કાળને પિતાનું બળ છે નહિ. આત્માને પુરૂષાર્થથી ભક્ત શ્રી અને સરસ્વતિથી વિભૂષિત, અલક મગજના એક ઉપન્ન થતા બળને તથા વિવિધ સંગે કુદરત ઉત્પન્ન કરતી અમીર શ્રીમાન નિર્મલ કુમાર નવલખાની તથા સ્વાગત સમિ- 'નય છે તેના આધારે કાળનું બને ઔપચારિક રીતે કહેવાય છે. તિના અધ્યક્ષ તરીકે અમદાવાદની શ્રી આણંદજી કલ્યાણની દિક્ષાને પ્રબે ઘેર ઘેર વિરોધ અને કલહ ઉત્પન્ન કરેલ, સાધુ. પેઢીના એક સભ્ય ઉદાર અને ઉદાત્ત વિચારવાળા, ઉડી સાધુ માં સંધાડા સંધામાં વિક્ષેપ જગાવેલ અને કોર્ટ દરબારમાં ધગશવાળા અને જમાનાના વેગને પરખનારા સત્યભાષી તેના મામલા પહોંચેલ, વડેદરા સરકારે તે તેના નિયમનને શિક અમૃતલાલ કાળીદાસની 5 વરણી થઈ ચૂકી છે ને કાયદે પશું કરી દીધે. આવા કુદરતી સંગે ઉપન્ન થયા કૅન્ફરન્સના મુખ્ય મંત્રી તરીકે ચાલુ મંત્રીએ એટલે પછી ધણુ કાળે મુનિશ્રીઓની નજર ખુલી કે આ બધું શું હામ દામને કામ એ ત્રણથી સંપન્ન કાર્યદક્ષ અને થઇ રહ્યું છે ? અનિરછનીય વાતાવરણ થયું છે. હવે જે ભેગા ઉત્સાહી શેઠ રણછોડભાઈ રાયચંદ, વિદ્વાન અને નીતિજ્ઞ મળી ભવિના કાર્યક્રમની રૂ૫ ખા નિર્દિ નહિ થાય તે સોલિસિંટર ર. મોહનલાલ ભગવાનદાસ ઝવેરી ઉપરાંત મામલો ભયંકર છે, એટલે અમદાવાદમાં મુનિસંમેલન સમાજ સેવામાં ચિરકાલ નિરત જાણીતા સેલિસિટર થયું છે અને તેમાં વિચારણીય પ્રશ્નો માંડમાંડ નકકી કરી તે મિતીચંદ ગિરધરલાલ કાપડીઆ અને મુંબઈ મ્યુનિસિ પર ચર્ચામાં દિવસના દિવસે ચાલ્યા ગયા છે. છવીસ દિવસે પાલિટીની સેવાથી પ્રસિધ્ધ ડાકટર પુનશી હીરજી મેશરીને થઇ ગયા છતાં તે ચર્ચાને અંત આવ્યો નથી. ભલે હજુ પણ એમ ચારને ચુંટવામાં આવ્યા છે એટલે કૅન્ફરન્સનું વધુ દિવસો વીતે પણ તેનું સમાધાનકારક પરિણામ આવે, કાર્ય નિપુણ સુકાનીઓના હાથમાં મુકાયું છે.) લીધેલા પ્રશ્નોનું એવી રીતે નિરાકરણ થાય કે જેથી સમાજમાં સ્વત: સિદધ છે. પથરાયેલી અશાંતિ અને કલેશવૃત્તિ વિરામ પામે એ સિ કઈ ઇચ્છી રહ્યું છે. મુનિમહારાજાઓ ! આપના પર આખી સમાજ જગત વધતું જાય છે તેમાં જૈન જગત પાછળ મીટ માંડી ચાનાકની પછે રાહ જોઈ રહી છે કે કયારે રહેવું ન જોઈએ. ધાર્મિક સમાજ તરીકે જેન સંધમાં શાંતિની વર્ષા આવે. આશા છે કે આપના નિર્ણયો શાંતિપ્રદ અનેક વિકૃતિઓ પેસી ગઇ છે, હાનિકારક પ્રથાઓ ઘુસી અને સમયધર્મને સાનુકૂળ થશે અને તેમ હોય તો તેને વધાવી ગઈ છે, વિરોધ નાની નાની શુક્લક વાતોમાં વધી લેવા અને તેને પૂરો કે આપવા કોન્ફરન્સની મહા સભા કે પડ્યા છે અને તે બધાને અણછાજનું મહત્ત્વ અપાય તે જે અખિલ ભારતના શ્રાવનું બંધારણપુર્વક રચાયેલું સંમેલન તે સંધ છિન્નભિન્ન થતા થતે દાણાદાણ થઈ જવાની છે તે તૈયાર રહેશે, અને તેમ કરવામાં નિર્ભકતા રાખીને સ્થિતિ પર આવે. આવી સ્થિતિ ન આવે તે માટે આપણે શાંતિ, વિનય અને સંયમ કદિ નહી છે; ભેગા મળી તેના ઉપાયે શેથી તેને કામે લગાડવા જોઈએ. (અનુસંધાન પૃષ્ઠ ૧૬૨. પર)
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy