SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. B 1996. તારનું સરનામું :-હિસંઘ 'HINDSANGHA' નવો તિથલ | iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii તો જૈન યુગ. i The Jaina Yuga. * (શ્રી જૈન શ્વેતાંબર કૅન્ફરન્સનું મુખ-પત્ર) Hiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii તંત્રી:–મેહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલએલ.બી. ઍડવોકેટ. વાર્ષિક લવાજમ રૂપીયા બે. છુટક નકલ દોઢ આને તારીખ ૧ લી એપ્રિલ ૧૯૩૪. અંક ૨૦૦ - નવું ૩ જુ. | વિષય ચિ. ડ્રાફટ રેલ્યુશન કમિટી. ૧૫૫ ' સંસ્થાઓને સૂચના... છે. નું દમું અધિવેશન . તંત્રી ... , ૧૫૬ શ્રી કેશરિયાજી સંબંધી ખતપત્ર આમંત્રણ પત્રિકા .. ૧૫૭ , અવલોકન ... , ૧૬૨ ખાસ સુચનાઓ ... ૧૫૮ ચામું અધિવેશન .... ૧૬૩ પ્રતિનિષિ પત્ર ... ... ... , ૧૫૯ | સ્વાગત સમિતિની સભાએ. ... ... ૧૬૫-૧૬ ૬ • ૫. ૧૫૯ શ્રી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ. ડ્રાફટ રેઝોલ્યુશન કમિટી. અખિલ હિંદ જૈન શ્વેતાંબર મહાસભા (પરિષદ) ખરી વ્યાખ્યા તથા તેનું સ્થાન (STATUS) ના આગામી ચાદમા અધિવેશન માટે નિમાયેલી ડ્રાફટ (૧૩) સામાજિક દ્રવ્યથી થયેલ ખાનગી થઈ પડતા પુસ્તક રેઝયુશન કમિટીની એક સભા તા. ૨૯ માર્ચ ૧૯૩૪ ભંડાર સંબંધી નિયમન (૧૪) દ્રવ્ય વ્યયન પ્રકારે ના રોજ રાતના અાં. તા. ૮-૦ વાગે કૅન્ફરન્સ ઓફિસમાં દા. ત. સાધારણ દ્રવ્યની પુષ્ટિ, સસ્તા ભાડાની ચાલી, શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ, સેલિસિટરને હોંરિપલ, આરોગ્ય ગૃહ વગેરેમાં વ્યય. (૧૫) સાધુ પ્રમુખપણા હેઠળ મલી હતી જે સમયે નીચે જણાવેલા સાધ્વીની ઉન્નતિમાં શ્રાવકે કેટલે અને કે કાળા આપી ઠરાના મુદાઓ નકકી કરવામાં આવ્યા હતા:- શકે! (૧૬) અગાઉની કૅન્ફરન્સની બેઠકમાં થયેલ અગત્યના (૧) શ્રી કેશરી આજી તીર્થ સંબંધે પ્રસ્તાવ (૨) જન ઠરાવાનું ખાસ સમર્થન. બેંક સંબંધી યેજના વિચારણા (૩) હુન્નર ઉદ્યાગનાં આ પ્રમાણે મુદ્દાઓની યાદી સાર્વજનિક અભિપ્રાય શિક્ષણ પર વિચારણા (૪) વેપાર ધંધાનૉ કેળવણી (પ) તથા સુચનાઓ મેળવવા માટે પ્રકટ કરવામાં આવે છે તીર્થોના ઝઘડાઓની સમાધાની તથા તીર્થોનું સંરક્ષણ તે તે પર ગ્ય સુચનાઓ તેમજ અન્ય ચચવા ગ્ય (૬) કેળવણી સંસ્થાઓનું સંગન અને પરસ્પર સહકાર મુદ્દાઓ સંબંધી સુચના તા. ૧૦ મી એપ્રિલ ૧૯૩૪ (૭) બેકારીના ઉપાયો શોધવા (૮) શુદ્ધિ અને સંગઠન સુધીમાં શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ, ૨૦, પાયધુની (૯) ગ છે તથા સંપ્રદાયમાં ઐકયની જરૂર (૧૦) સાર્વ સાલ મુંબઈ ૩ ના ઠેકાણે લખી મેકુલવા વિનંતિ છે. ત્યારબાદ જનિક ધર્માદા ખાતાઓ માટે કાયદાની આવશ્યકતા વિષય વિચારણી સમિતિ પાસે રજુ કરવાના પ્રસ્તાવને (૧૧) દીક્ષા લેનાર માટે યોગ્ય નિયમન (૧૨) સંઘની ખરડો તૈયાર કરવામાં આવશે. લિ૦ સંધ સેવા, જૈન છે. કેન્ફરન્સ, મોહનલાલ દલીચંદ દેશાઈ, ચીનુભાઇ લાલભાઇ શેઠ, ૨૦, પાયધૂની, મુંબઈ, કરા ધડવા નિમાયેલ સમિતિના તા. ૩૧ માર્ચ ૧૯૩૪. માનદ મંત્રીએ.
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy