SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૫૪ – જૈન યુગ: – તા. ૧૫-૩-૩૪ અને ધુલેવમાં જે જમીન છે તેને (પાકને) ૧/૪ અને મોટી આરતીના રૂ. ૨ બે સેવકાને આપે. વધારે ભાગ ભંડારમાં તમારે જમા કરાવવું. જમીનની માટે શ્રાવકા૫ર દબાણ કરવું નહિં, ચકબંદી’ તમારે કરાવી લેવી અને ભંડારમાં બધા હિસાબ - પ્રક્ષાલ કરાવવી ફશર ચડાવવું તથા બાધા (આખડી) મંડાવો. અને જે જમીન ગામ કે ઘરની સનંદ' છોડાવવા માટે સેવાને . એક આપો અને મળેલ (તમારી પાસે હોય તે તે તમારે ભંડારમાં સોંપી દેવી. રકમ રૂ. 10 કરતાં વધારે હોય તે તે ભંડારમાં જમા કરાતમારી પાસે રાખવી નહિં. વવી. બીજી આરતીના રૂ. છે પા થી 10 સુધી સેવંકા લેશે. ખાલસા ધરે અને દુકાને વગેરેનું ભાડું અને આવક વધારે માટે હઠ કરવી નહિં. નાલીયેર શિરસ્તા મુજબ લેવાં. ભંડારમાં જમા કરાવવા તમારા પિતાનાં ઘરની સનંદ જે પરમેશ્વરની પૂજા નાહીને જતે શુદ્ધ થયા પછી તમારે તમારા પાસે છે તે તમારી રહેશે. કરવી. ‘પખાલ’ માટે પાણીને ઘડે સેવક જાતે જઈ લાવે. વળી શ્રી રિષભદેવનાં ઘરેણાં, રોકડ, ચીજ અને ગુમાસ્તા પજ કરશે નદિ કાઈપ ગુમાસ્ત પૂજા કરશે નહિં. કોઈપણ કારણસર (સેવક પૂજા વસ્તુઓ ભંડારી, પુજારા કે કાઈ બીજ પાસે આ અગાઉ કરી શકે નહિં.) તે પોતાના સગા પાસે તે પૂજન કરાવશે. હોય તો તે તેણે ભંડારમાં જમા કરાવવાં. સૂર્ય ઉગતાં જ ‘પખાલ' કરવી શ્રાવક માટે રાહ જોવી નહિ, હવે પછી ભંડારની જમા અને ઉધારની બાબત શેઠ તમારાથાંથી કેઇએ હુકંકા તમાકુ પીવી નહિં. હકમીચંદજી તથા પંચના અને ભંડારીના એક ગૃહસ્થની યાત્રાળુ ભેટ તરીકે પોતાની મરજી પડે તે આપે સાથે રહી હીસાબમાં લખાવવી. તેઓ દરેકના માણસ વધારે માટે તમારે દબાણ કરવું નહિં. આરતી આંગી સિવાય તમે તમારી મરજીથી કાંઈ કરી શકે નહિં. અને બદલ ભેટ તરીકે ઉપર લખ્યા કરતાં વધારે છે શ્રાવક શેઠ જોરાવરમા ...............(ભાગ રહી ગયા છે. ) પિતાની મરજીથી ભંડારી કે પૂજારીને જતી વખતે આપે તે : “મા” (કસ્ટમ ટેકસ ) અને “ઘરઝુંપી' (રહેવાની - તે લેવા તેને હક છે ભંડાર તેમાં વાંધો નહિં લે. જમીનનું ભા) શઆતથી શ્રી રિષભદેવજીનાં જ છે તેથી માંહેના મંદિરમાં વારા પ્રમાણે ૧ સેવક અને પંચનો ભંડારમાં જમા કરાવવાં તેમાં તમારે વાંધો લેવાય નહિં. - ૧ એક માણસ રહે તે સિવાય બીજો કોઈ રહે નહિં, વલી, ઘોડા ઘોડી મલી નંગ ૧૦ દશ તબેલામાં આડા (હલકા) લેકની પાસેથી જે ચડાવ આવે તેમાંથી રહેશે તેમાંથી ભંડારી જવાન પાસે બે અને આદમ પાસે ૩૫ ટકાના હિસાબે ઉપર લખ્યા પ્રમાણે તમે લેશે તે કરતાં એક રહેશે આ “વલાણા” (એટલે ઘોડો કે જેનું ખોરાક વધારે આવે તે ભંડારમાં આપવા અને “સદાવ્રત ખાતામાં ખર્ચ ભેટ આપનાર આપે તે) તરીકે તેને ઘરે રહેશે ઉપયોગ કરે. અને તેને નોંધ’ ભંડારમાંથી મળશે જે સંખ્યા દશથી ‘ ત’ (દીવા) માટે ઘી આવે તે દીવામાં બાળવું વધે તો તે વેંચી નાંખવામાં આવશે અને તેની વેંચાણની કઈ તે ઘરે લઈ જાય નહિં., ઉત્પન્ન ભંડારમાં જમા કરાવવી. વધારે રાખવા નહી. રોજંદારી નોકરી હોય તે કરી કરે તો રોજ મળે નોકરી શ્રી રિષભદેવજીનાં મંદિમાં ‘પલટી' પાસે જે “ચડાવ” કર્યા વગર રોજ તેને મળે નહિ, આવે તે પંચને એક માણસ અને તમારે એક માણસ મલી - બાંધકામનું કામકાજ હોય તે સંભાળપૂર્વક ધ્યાન આપવું પલેટી' પાસેથી લાવે અને ભંડારમાં જમા કરાવે. અને જરૂર સિવાય જમા કરતાં વધારે ખર્ચ કરવું નહિ. આ બેનામા' (માણસ) શિવાય બીજો કોઈ મંદિરમાં રહે નહિં. રોકડ ભેટ આવે તેમાંથી ૩૫ ટકાના હિસાબે નીચે “ પુરી ” ડુંગરાળ પ્રદેશમાં હોવાથી બંદેબત માટે જમાદાર અને નામાં’ ત્યાં રહેશે. મુજબ તમારે લેવી, સાદી આંગી બદલ તમને રૂ. ૧ થી રૂા. ૫ સુધી છે. ર ભંડારી જવાન થે શ્રાવકની મરજી પ્રમાણે આપે તે લેશે, વધારે માટે સેવકે રૂ. ૧૦) ભંડારી આદમ ર. પુ બીજ હાજર હોય તેને. દબાણ કરવું નહિં. ચેપમાં (જનાવર) ભેટ તરીકે મળ તે સબ ઇ નાચ વળી કેઇ સરદાર, સાહેબ કે કામેથી (કલાક) અથવા એ વારાના કામેથી મુજબ કરવું.. પરીમાં આવે તે તે શાક વેચનાર બલદ સિવાય ઉંટ જે ભેટ આવે તે ભંડારીઓને અને કુંભાર પાસેથી વેઠ બેગાર લેશે નહિં. આના વિરૂધ્ધ મલે, ગાય ભેંસ આવે તે પુનરીઓને મલે. તેનું દુધ હમેશાં વર્તવું નહિ એ પરવાનો તેમને આપવામાં આવ્યો છે. જે શ્રી પરમેશ્વરની “પ્રક્ષાલ’ માં વાપરવું તમારે જનાવરની તેઓને કોઈ ચીજ વસ્તુ, મજુર કે ભેમીએ, ઘાસ કે બલતણું બરાબર સંભાળ રાખવી અને જે કાઈ ને જનાવર વેંચવાં જોઈએ તે પૈસા આપીને લે. પસાઆપ્યા વગર લેવું નહિ. આમાં હોય તો તે ઉદેપુરમાં વેચી શકાશે. 'મગરા' માં નહિં. ઉપર જણાવેલ શરત પ્રમાણે તમારે વર્તવું. જે કઈ આનો પ્રશાલ આંગી અને આરતીના નિયમ નીચે મુજબ. ભંગ કરશે તે તેને સજા થશે. સં. ૧૯૦૬ (માફ)ના પ્રથમ જે કાઈ શ્રાવક “જાવ' આંગી (ભગવાનને) ધરાવે તો ધશાક સુદ ૯ (૨૦ મી એપ્રીલ ૧૯૫૦), ભંડારમાં છે. પા સવા પાંચ જમા કરાવે અને આંગીના –મેહતા શેરસિંહ દીવાનની મહાર. Printed by Bhogilal Maneklal Patel at Dharma Vijaya Printing Press, 14, P'ydhoni, Bombay 3, and Published by Maneklal D. Modi for Shri Jain Swetamber Conference at 20, Pydhoni, Bombay.
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy