SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ -જૈન યુગ: – તા. ૧૫-૩- ૩૪ ઉદેપુરના ના. મહારાણુને એકલાયેલ મેમોરિયલ સાથેનાં– ખતપત્રો. આંક “A” આંક “B” (ધુલેવના સેવનું ઇકરાર નામું) ઘુલેવના સેવગોનું ઇકરારનામું. ( સંવત ૧૯૦૩ કાર્તક વદ ૯). (સં. ૧૯૦૬ પ્રથમ વૈશાખ સુદ ૫; ૧૭ મીએપ્રીલ ૧૮૫૦) (૧૩મી અકટોબર ૧૮૪૬ ઈ. સ.), શ્રી એકલિંગ, શ્રી રામજી, શ્રી રિખબદેવજી, લિખલીખતંગ સેવગ અરદવી ચંદરેસર, સેવન લાલજી, તંગ ભંડારી જવાન, આદમ અને સમસ્ત ભંડારી અને ' પુજારાએ જત ભંડારી દલીચંદ ગુજરી જતાં મહારાણા સેવ પૂનમચંદ તારાચંદ તથા ધુલેવના સમસ્ત સેવગે. તમે પંચએ અમને ઉદેપુર બોલાવ્યા અને એટલી છે સાહેબે બન્ને પક્ષોને સાંભળી ઉદેપુરમાં નિર્ણય આ બાબતોને બંદોબસ્ત કરી દીધે, અમે તે પ્રમાણે ચાલશું ' (નીચે મુજબ). અને જો તેમાં કસુર કરીએ તે શ્રીઇના ગુનેગાર થઈએ. ભંડારી જવાનને એળે (દલીચંદને) બેસાડ્યા અને ૧ મુરજ ઉગતાં સવારે ૧ ધી દિવસ ચડતાં પહેલાં ત્યાં કામકાજમાં ગેરવ્યવસ્થા હતી એટલે અમારી સર્વેની પરમેશ્વરની પખાલ (પ્રક્ષાલ) કરશે. કોઈને માટે મતિથી નીચે મુજબ નિયમ બાંધી દીધાં. તેથી અમે તે ખેતી કરશું નહિં. જેને (હાજરી આપવા) ઈચ્છા હશે પ્રમાણે ચાલશું. તે વેહલા સુઈ વહેલા આવશે. પોતાની મરજીથી કઈ ૧ ઘડતર અને જડતરના દાગીના, હાથી ઘેડ અને બળદ જે આપશે તે લેશું અને ઝગડો કરશું નહિં. જે શ્રી પરમેશ્વરને (ટ) આવે તે બધા ભંડારમાં ૧ કેસર ચડાવતાં કોઈને બેટી કરવું નહિં. દેશે તે જમા કરાવવા (તેના પર) અમારો દાવ નહિ, કપડા લેશું કાઈને હાથ પકડશે નહિં. પણ............ ૧ ૫ખાલ (પ્રક્ષાલ) થયા પછી તુરત કસર ચડાવી દે છે અને જો કોઈ હવે પછી ગામ, જમીન અને ધરે ચડાવે આરતીમાં જે દેશે તે લેશું જોર (તકરાર) કરશું નહિં, (ભેટ આપે) તો તે ભંડારમાં જમા થાશે. જે કોઈના 1 જાળાળુ કેસંધ (નો કોઈ માણસ) જે આપશેતે લેશું, (વ્યક્તિ) નામથી (ભેટ ) આપશે તો તે ધણી પતે જેર (તકરાર ) કરશું નહિં. ભગવશે. ૧ શ્રી “પરમેશ્વર' નાં માંહેલા મંદિરમાં વારાવાળા ૩ જે જમીન ધુલેવમાં છે તેને (ઉત્પન્ન) ચોથો ભાગ સેવગના “નામ” ૨ (આદમી) અને ભંડારના આદમી ભંડારમાં જમા કરાવશું જમીનની ‘ચકબંદી’ કરાવશે નામા' ૨ રહેશે. બાકી બાહેર રહેશે, માંહે રહેશે નહિ. અને બધું નામુ ભંડારમાં (ભંડારના ચોપડામાં) લખા‘નવઘ’ ચડે તે વારવાળે સેવગ લેશે જે કાઈને વશું. અને જે ગામ, જમીન, અથવા ઘર સબંધી નવી આંગી ચડાવવી હશે તે સેવગ લાવી આપશે સનદો અમારા કબજામાં હોય તે ભંડારમાં સુપ્રત અને ભંડારમાં . ૫ સવા પાંચ જમા કરાવશે. આ કરશું. અમારા ઘરમાં રાખશું નહિં. ઉપરાંત જે (બીજા) એ અથવા ચાર ચાાળુઓ પાસેથી ૪ ખાલસા દુકાન અને ઘરની આવક અને ભાડું ભંડા(તે રકમ) લેશે તે ગુન્હેગાર ગણાશે પણ બે પરચુ ર માં જમા કરાવશું જે સનદ અમારા કબજામાં હશે ટણ (નાની રકમ) લેશે તો તેનો દા (વાંધો નહિં. તે ભંડારમાં સોંપશું. અમારા ઘરમાં રાખશું નહિ. ૧ માટી આંગી ધરાવનાર ધણી પાસે આરતી કરાવી દેશું. અમારી અંગત સનદ અમારા કબજામાં રહેશે. આખડી છેડતી વખતે કોઇને ખેતી કરશું નહિં, દેશે ૫ વલી શ્રી પરમેશ્વરનાં ઘરેણાં, રેકડ અને ચીજવસ્તુ તે લેશું. ઉદેપુરમાં શાહ (નગરશેઠ) ના ઘરે લખ્યું. આગળથીજ ભંડારી પુજા અથવા બીજ પાસે હશે દસખત શાહ ભગવાનદાસ બાબેલ. પંચના સેવાના કહેવાથી લખ્યું. સંવત ૧૯૦૩ કાતીવદ ૮ (૧૩ મી ૬ હવે પછી ભંડારનું નામું હમેશાં પંચ અને નગર શેઠના અકબર ઈ. સ. ૧૮૪૬). માણસ (પ્રતિનિધિ) ની સાથે રહી ભંડારી જમાખર્ચ મનું-(સહી) અરદવી ચંદરેસર ઉપર લખ્યું તે સહી. કરાવશે. પંચ અને શેઠજીના માણસે (પ્રતિનિધિઓ) ૬: પિતાના. વિના પરબારા અમે કાંઇ કરશું નહિ. મ--(સહી) સેવ પૂનમચંદ ઉપર લખ્યું તે સહી. ૭ “માપા” (કસ્ટમ્સ ટેકસ) અને “ઘર ઝુંપી” (વસવાટની દઃ પિતાના. જમીનનું ભાડું) પહેલેથીજ શ્રી પરમેશ્વરનું જ છે અને મનું-(સહી) અરદવી તારાચંદ ઉપર લખ્યું તે સહી તેથી ભંડારમાં જમા કરાવશું તેમાં અમો વાંધો દ: પિતાના. નહિ લઈએ.
SR No.536274
Book TitleJain Yug 1934
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1934
Total Pages178
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy