________________
તા. ૨૧-૪-૩૪.
– જૈન યુગ
૧૭૬
જૈન કેમમાં એક્તાની હાકલ.
કૅન્ફરન્સની સભામાં શ્રી અમૃતલાલ શેઠની અપીલ,
તેઓએ સમજાવેલું નગ્ન સત્ય.
જૈન કવેતાંબર કોન્ફરન્સના આગામી ચંદમાં અધિવેશન
શ્રી અમૃતલાલ કાલીદાસ. અંગે જેની એક જાહેર સભા તા. ૧૫-૪-૩૪ ના રોજ
આગામી આધિવેશનનાં સ્વાગતાધ્યક્ષ શ્રી અમૃતલાલ રાતના . . ૮ વાગે મુંબઇના કેટમાં આવેલા શ્રી
કાલીદાસે ભાષણ કરતાં જણાવ્યું કે કૅન્ફરંસ એટલે હિન્દુસ્તાશાંતિનાથ દેરાસરમાં જીવદયા મંડળીના પ્રમુખ શ્રી શેઠ
નના સકળ જૈન છે. મૃ. જેનોની પ્રતિનિધિત્વ ધરાવનારી લલુભાઈ દીપચંદ ઝવેરીના પ્રમુખપણા હેઠળ મલી હતી
સંસ્થા. તેમાં દરેકે સહકાર (કેઆપરેશન) થી કામ કરવાની જે સમયે જેને આગેવાન ગૃહસ્થાએ ઘણી સારી સંખ્યામાં
જરૂર છે. સહકારની ભાવના જેટલી વધુ તેટલું જ સારું સુંદર હાજરી આપી હતી.
સમાજ ઉત્કર્ષ માટેનું કામ થઈ શકે. કૅન્ફરંસમાં દરેક પ્રારંભમાં પ્રચાર અને પ્રકાશન સમિતિના મંત્રી શ્રી વ્યકિતની ઉન્નતિ સમાયેલી છે તે માટે દરેક જૈને આ સંસ્થાને સાકરચંદ માણેકચંદ ઘડીયાલીએ સભા બોલાવનાર અપનાવવી જોઈએ. છેલ્લા દસ વર્ષમાં સમાજ બહુજ પત્રિકા વાંચી સંભળાવી હતી. તત્પશ્ચાત શ્રી પ્રેમજી નાગરદાસે ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થયેલ છે, નગ્ન સત્ય જણાવું પ્રમુખ માટે શેઠ લલુભાઈ દીપચંદ ઝવેરીની દરખાસ્ત રજુ તે કલેશના વાતાવરણે છિન્ન ભિન્ન સ્થિતિ કરી નાંખી છે અને તેથી કરતાં તેને શ્રી ઝવેરચંદ પરમાણુંદન ટકે મળતાં પ્રમુખ સમાજ ઉત્કર્ષનાં કાર્યો સરળતાથી થઇ શકયાં નથી. તે સુધારવા શ્રી લલ્લુભાઈ એ પ્રમુખસ્થાન સ્વીકાર્યું હતું.
અત્યારે પરિપકવ સમય જણાય છે. તેથી અત્યારે સર્વે બંધુઓએ શ્રી મેહનલાલ દેશાઈ.
એકત્ર થઈ આ મહાસંસ્થાને વેગ આપવાની જરૂર છે.
કુસંપ ટાળવા માટે પાયો અમદાવાદ મુનિસંમેલને રોપેલ છે. શ્રી મેહનલાલ દેસાઈ એડવોક ભાષણ કરતાં જણાવ્યું હતું કે આપણે આ અધિવેશનદ્વારા હિન્દુસ્તાનનાં જૈન
એનાં પછીનું કર્તવ્ય આપણું છે. આ મુનિસંમેલને જે સમાજને દોરવણી આપવાની છે. દરેક વ્યક્તિ સુધારણા
સંપ-ઐક્યતાનાં બીજ રોપ્યાં છે તેને જલ સિંચન કરવાના જરૂર ઇચ્છે છે. વ્યક્તિઓ એકત્ર થઇ સમૂહબળથી કાર્ય કાય માં પ્રત્યેક જૈને મદદ કરવી જોઈએ. અત્યારે સૈએ કરે ત્યારે તેની અસર સમાજપર ઘણીજ સારી થાય છે. સંપની વૃદ્ધિ કેમ થાય એજ સત્ વિચાર કરવાની જરૂર છે. દરેક વ્યક્તિની ફરજ છે કે આ મહાદેવી જેણે અત્યાર અગાઉ પાનસરમાં આપણુ બે મહાન આચાર્યો-શ્રી વિજયવલ્લભસૂરિ સમાજ ઉત્કર્ષનાં અનેક કાર્યો કર્યા છે તેનાં અધિવેશનને અને શ્રી વિજયનેમીસરી નેહથી સાથે વિરાજે એ તથા શ્રી સંપૂર્ણ રીતે સફળ અને યશસ્વી બનાવવા દરેક જાતના ભોગ કેશવલાલભાઈએ તેઓ શ્રીને પાનસર પધારવા જે વિનંતિ આપે. વક્તાએ કૅન્ફરસે કેળવણી વિષયક તથા હાનિકારક કરી ( જુઓ “જેન’ તા. ૧૫-૪-૩૪) તે સમાજ માટે ઢીઓ નાબૂદ કરવા, હિસાબ તપાસવા તથા સાહિત્ય પ્રકાશને આનંદદાયક પ્રસંગ ગણાય છેદયપલટાની સાથે છાપાઓમાં અંગે કરેલા કાર્યોની હકીકતે રજુ કરી કૅન્ફરંસને કોંગ્રેસની આક્ષેપયન લખવા- પ્રકટ કરવાનું બંધ થાય તે સંપ વૃદ્ધિમાં જેમ મહાત્મા ગાંધીજી જેવા અભિગ સમર્પણ કરનારા નેતાઓ
ઘણીજ સારી મદદ મળી શકે. મુનિરાજોની સ્થિતિ-મિલન મળે એમ ઇચ્છયું હતું. મુનિસંમેલને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ભાવ વિગેરે અંગેની કોઇથી અજાણી નથી. છતાં તેઓએ શાંતિથી વિચારી જે ઠરાવ કર્યા છે તે સમાજ માટે આનંદને વિષય છે. બાદ શ્રી લલુભાઈ કરમચંદ દલાલે જણાવ્યું કે,
મુનિસંમેલનનું કાર્ય પૂર્ણ કરેલ છે એ પરથી આપણે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી સુંદર હોય પણ ત્યાં સુધી એ બોધપાઠ લઈ શકીએ. આજે સંધ, સમાજ અને ધર્મની સમટિ તરીકે એકત્રિત ન થાય ત્યાં સુધી તે સુંદર કા સ્થિતિ સુધારવા સાએ મદદ કરવી જોઇએ. અને બતાવી બજાવી શકતી નથી. આ માટે કૅકસ એજ સ્થળ સ્વીકારી આપવું જોઈએ કે મહાવીના પત્રોમાં ધર્મ ભાવના ઘટી શકાય. છેલ્લા ૧૦ વર્ષની સમાજની સ્થિતિ-પ્રગતિ વિચારવા નથી. ધટવાની નથી અને ઘટશે પણ નહિં. આવા પ્રસંગે યોગ્ય છે. મતભેદો માટે તેડ કાઢી શકાય મકાન બાંધતાં સમાજેન્નતિમાં જે આડખીલીરૂપ થશે તેને કાલી ટીલી ચોંટશે. ઘણી મહેનત પડે છે તેવામાં નથી પડતી એ ધ્યાનમાં અંધભાવે સાથે રહી, કદામડી ન બની આપણે અધિવેશનના રાખવું. સહનશકિત રાખી કામ કરવાની જરૂર છે. આપણી સામે મુનિસંમેલનને દાખલા પ્રત્યક્ષ છે. આપણે પ્રેમ અને
કાર્યને સફળ બનાવે. આપણી કામને બીજી કેમ સાથે શાંતિથી કાર્ય કરીશું તે પ્રગતિ કરી શકીશું તે માટે સંપ
સરખા-વિચાર-શું સ્થીતિ, આપણે ક્યાં છીએ! જેત વૃદ્ધિ કરવા અસરકારક અપીલ કરી હતી.
(અનુસંધાન પછ ૧૭૭ પર)