________________
Regd. No. B 1996.
તારનું સરનામું: ‘હિંદ સંઘ 'HINDSANGHA'
| | નો તિથલ છે.
છા જ 15 |
The Jaina Duga.
| (શ્રી જૈન શ્વેતાંબર કંન્ફરન્સનું મુખપત્ર).
'
તંત્રી:–મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલએલ. બી. ઍડવોકેટ, વાર્ષિક લવાજમ રૂપીયા બે.
છુટક નકલ દેઢ આને.
તારીખ ૧ લી ફેબરૂઆરી ૧૯૩૪.
અંક ૧૮. નવું ૩ જી. આ
વિષય સૂચિ ૧. ભૂકંપથી જૈન તીર્થોને પુગેલું નુકશાન કેં. . . ૧૧૫ ૪. વિવિધ વિષય:- બ્રાહ્મણની વર્ણાશ્રમ રચના, ૨, બિહાર ધરતીકંપ સંકટ નિવારણ, તબી. ૧ 11
મહાપુરૂની નિકટ જતા નહિ (સંગ્રાહક) તંત્રી. ૧, ૧૨૦ ૩. નોંધ:-મારો પ્રવાસ, લાલા કમલજીને . સ્વર્ગવાસ, દેશી રાજ્યની રક્ષાનું ભિલ, સાંપ્ર
૫. પરિષદ્ કાર્યવાહી:-શ્રી કેશરીયાજી અંગે ઠરાવ દાયિક ઝનુને વાળેલું સત્યાનાશ અને પતિ
વિગેરે કૅ સ ઑફિસ. પૂ. ૧૨૨ ધારક જૈન ધર્મ ... તંત્રી પૃ. ૧૧૭ થી ૧૨૨ ન શ્રી જૈન શ્વેતાંબર કંન્ફરન્સ. શ્રી જૈન શ્વેતાંબર કાચ ગુણાયા-ધર્મશાળાઓમાં ફટ પડી છે.
ભાગલપુર-મંદિરનો કેટલેક ભાગ પડી ગયું છે. કેટભૂકંપથી જૈન તીર્થોને પુગેલું નુકશાન. : લાકમાં પડી છે. ધર્મશાળાને નુકશાન પહોંચેલ છે.
બિહાર અને ઓરીસામાં આવેલાં આપણાં પવિત્ર ચંપાપુરી—એક જુના મંદિરનું શિખર નીચે આવી તીર્થોની હાલત જાણવા માટે પુછપરછ કરનારા પત્રો અને પડયું છે. કેટલીક મૂર્તિઓ ડબર (ડેબરી) નીચે દબાયેલ છે તાર કેટલેક સ્થળે કોન્ફરન્સ તરફથી મોકલવામાં આવ્યા પણ સલામત જણાય છે, મંદિરને ઘણી માટે પડેલી છે.ધર્મહતાં તેમાંથી પટણાથી શ્રી ખુધીસિંહજી તથા કલકતાથી શાળાના કેટલાક ભાગ પડી ગયા છે. કેટલાકમાં ફોટો પડી છે. મહારાજ બહાદુરસિંહજી તથા બાબુ રાયકુમારસિંહજી સંમેતશિખરજી–બહુ નુકશાન નથી. મધુવનના એક તરફથી જવાબરૂપે જે હકીકતે મળી છે તે જાહેર જાણુ મંદિરની દિવાલમાં કાટ ૫ડેઢી છે ૫શ્વનાથજીની ટાંકના માટે સારરૂપે નીચે આપવામાં આવે છે.
સભા મંડપમાં ફાટ પડેલી છે. તુ રીપેરની જરૂર છે. પટણા ધરતીકંપ ગંભીર હતા, નવા મંદિરને ઈજા થઈ લકવાડ- મંદિર અને ધર્મશાળાને ધણું નુકશાન થયેલ નથી. ધર્મશાળાને નુકશાન પહોંચ્યું છે. દાદાવાડીમાં છે. ધર્મશાળાને પેલો મજા પડી ગયેલ છે. કાકંદી અને ગુંબજ અને દિવાલને સખ્ત નુકશાન થયું છે. શેઠ ડુંગરના ખબર હજી મળ્યા નથી. સુદર્શન અને શ્રી સ્થળભદ્રજીની દેરીએ બચેલી છે પણ અજીમગંજના મંદિરમાં બેડું નુકશાન થયેલું છે. બેરેજીનું મંદિર પડી ગયેલ છે જે બાંધતાં રૂા. ૧૫૦૦ નું ભાગલપુરના મંદિરની મુતિએ સલામત જગ્યાએ લઈ ખર્ચ થાય એમ છે. કાઈ જાનને ઈજા થઈ નથી.
જવામાં આવી છે. રાજગિર–ઉ રાજગૃહીમાં ધાણું નુકશાન થયું છે. શ્રી રાયકુમારસિંહજીના જણાવ્યા પ્રમાણે ઘણે આખી ધમ શાળાના લગભગ નાશ થ છે બીજા મજ- સ્થળે મિકતા અને જાનને નુકશાન થયેલું છે. કંડ શરૂ લામાં બધાં રૂ તેમજ પૂર્વ, પશ્ચિમના પહેલા માળના કરવામાં આવેલ છે અને જૈન શ્વેતાંબર સંધ તરફથી રૂમને ઘણું નુકશાન થયું છે. મંદિરમાં ગાદીને ભાગ સ્વયંસેવકો અને ચીજ વસ્તુઓ બીજી સંસાયટીઓની નુકશાન પામેલા છે તથા કેટલીક કટે પડેલી છે. ડુંગર સાથે મોકલવામાં આવે છે. એમ લાગે છે કે આ સમાર પરના મંદિરોને નોંધ કરવા જેવું નુકશાન થયેલ નથી. કામ પાછળ બેએક લાખ રૂપીઆની જરૂર રહેશે. પ્રતિમાઓ સલામત છે.
લિ. સંધ સેવાકે,. શ્રી પાવાપુરી-જલમંદિર સલામત છે. બીજા બે મંદિ
રણછોડભાઇ રાયચંદ ઝવેરી , રેમાં ફાટપડેલી છે. નરોત્તમ ધર્મશાળા તુટી પડી છે. બીજા
મોહનલાલ ભગવાનદાસ ઝવેરી એમાં કાટ પડેલી છે. મુનિઓ અને ચરણ સલામત છે.
મહામંત્રીઓ,