________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકલ યજુર્વેદમાં પિંડપિતૃયજ્ઞ
જક ભટ્ટ
શુકલ યજુર્વેદ સહિતાના ખીન્ન અધ્યાયના ૨૯ થી ૩૪ ૭ મંત્રો ‘પિપિતૃયજ્ઞ ’ વિષે છે. પિતૃ શબ્દ પિતા'ના અર્થમાં વપરાય છે. તેમજ દિવંગત, અદૃશ્ય, માયાળુ, સ્વર્ગીય આત્મા માટે પણ વપરાય છે.
પૂર્વજો પ્રત્યે સમ્માનની ભાવના કેળવવી, સમયે સમયે ભાવથી તેમનું સ્મરણુ કરી અંજલિ આપવી તે પ્રત્યેક ભારતીય સંતાનની ક્રૂરજ છે. ભારતીય સંસ્કૃતિમાં ‘કા સિદ્ધાન્ત ', ‘ પુનર્જન્મવાદ ' તેમજ પિતૃઓનું અસ્તિત્વ સાર્વત્રિક રીતે સ્વીકારાયેલું તથ્ય છે. તેથી ધર્મકાર્યમાં લગ્નાદિ શુભ પ્રસંગે પર નાન્દીશ્રાદ્ધ તદુપરાંત શ્રાદ્ધમાં પશુ તેમને યાદ કરવાની પ્રથા છે.
કરીને પિતૃઓને યાદ કરાય છે.
જાપાન, ચીન જેવા ખીજા દેશમાં પણ મૃતાત્માઓને અંજલિ આપવાની પ્રથા એક યા ખીજી રીતે પ્રચલિત છે,
શુભ પ્રસ`ગે પિતૃઓને માનપૂર્વીક ખોલાવવામાં આવે છે. તેનાં પ્રમાણેા શુકલ યજુર્વેદમાં મળે છે.ર જેમ કે હે સેમપાન કરનારા પિતૃએ ! તમે શ્રોત-સ્માત કર્માનુષ્ઠાન કરનારા અમારા યજ્ઞ વિષે પધારો અને સ્વધા નામના અન્નથી તૃપ્ત થઈ અમારા પર આશિષ વરસાવી અમારું રક્ષણુ કરો.
સામાન્ય રીતે પિતૃઓની ત્રણ પેઢીને આપણે યાદ કરીએ છીએ; પિતા, પિતામહ અને પ્રપિતામહ, પિતા જીવિત હોય તા પિતામહ, પ્રપિતામહ અને વૃદ્ધપિતામહ એમ ત્રણ પેઢી. ‘સ્વાધ્યાય’, પૂ. ૨૦, અંક ૩-૪, અક્ષયતીતચા-જન્માષ્ટમી અક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૧૬-૨૨૦.
*મહર્ષિં વેદવિજ્ઞાન અકાદમી, ૩- મહાઈલેન્ડ પાર્ક, પોલીટેકનિક પાછળ, અમદાવાદ, ૩૮૦૦૧૫ 1 ॐ अहनये कव्यवाहनाय स्वाहा...वेदिषदेः ॥ २ ॐ ये रू॒पाणि॑ प्र॒तिमुञ्चमा॑ना ...યસ્માત ॥ ३ ૐ મત્ર પિતરો માચાં...માતૃષાચિત્રત !! ॐ नमो वः पितरो ५ ॐ आत्त पितरो गर्भ कुमार... ऽसत् ॥
૬
ॐ ऊर्ज वहन्तीरमृतं
રસાય...આધેમ ॥ •.પિતૃક્ !
વૃત વચઃ...
( શુકલ યજુર્વેદ સંહિતા અધ્યાય-૨–મત્રસ ખ્યા–ર૯થી ૩૪) ૨ ભાર્યન્તુ નઃ પિત...ડનસ્વમાન્ । (શુ. યજુ, ૧૯,૫૮ )
For Private and Personal Use Only