________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
આર. પી. મહેતા,
ભારતીય ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ગુપ્ત રાજાઓના અન્ત પછી અને હર્ષવર્ધનના ઉદય પહેલાં કોઈ રાજા સાર્વભૌમ ન હત; રાજાઓ ચારિત્ર્યભ્રષ્ટ હતા. “મૃછકટિક'માં આ રાજકીય સ્થિતિનું પ્રતિબિંબ છે. નાટક “વીણા માં પ્રદ્યોતની પોતાના મન્ત્રીઓ સાથેની મનેણું છે તેમાંથી આ સ્થિતિ સૂચિત થાય છે. પ્રમુખ સત્તાકેન્દ્રોમાં પ્રદ્યોત છે; પણ ઉદયન તેની સત્તા માનતા નથી. બીજા રાજાઓ દારૂડિયા, શિકારી, જુગારી, ખેર, ધાતકી, મૂરખ અને ડરપોક છે.
મૃછo 'મ થી જણાઈ આવતી શુદ્રકની સાહિત્યિક વિશિષ્ટતા-શૈલીમાં પ્રસાદગુણ, નાટ્યક્ષમ સંવાદ, મહદંશે દીર્ધ ન હોય તેવા છંદમાં કથાવસ્તુને ઉપકારક પઘો-આ નાટક “વીણા'માં પણ જોવા મળે છે.
આ રીતે, નાટક “વીણ૦ 'ના કર્તવ અંગે ત્રણ સંભાવનાએ વિચારવામાં આવી છે ભામ શક્તિભદ્ર અને શુદ્રક. આમાંથી શુદ્ધક કર્તા હેય, તે વધુ સંભવિત જણાય છે.
For Private and Personal Use Only