________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી. વી. ઠકહે
कला अद्भुता अजिताः पाश्चिमात्यैः श्रमैः संततः साहसबुंबियुक्तः । वयं मानवा बुद्धिभाजा यथा ते
कथं स्पर्षया तादृशा नो भवेम ॥ ३० શ્રમનું ગૌરવગાન કરતાં કવિ કહે છે :
श्रमो बैहिको भूषणं मानुषाणाम् न चास्मात्परो दृश्यते योगमार्गः । तपश्चापि नाम द्वितीयं श्रमस्य
तपीयोगसाध्यं भवेत् किं न लोके ॥ ३२ કવિ શ્રમને મનુષ્યનું ભૂષણ, ગનો માર્ગ અને તપ કહે છે અને તેનાથી બધું જ સાધ્ય छे, मेवी पातरी आपे छ.
ઊગતી આવતી ગાંધી-વિચારધારાને અછડતે પ્રભાવ દર્શાવતે નિમ્નલિખિત ક પણ સ્વદેશની ઉનતિ માટે કવિએ વિચારી રાખેલા માર્ગ પર પ્રકાશ પાથરે છે.
स्वभाषा सुरम्या भूशं सेवितव्या । स्वदेशोद्भवं वस्तु कार्य नियोज्यम् । शरीर स्वकं ब्रह्मचर्येण पोष्यम्
सदुद्योगमार्गः सवालंबनीयः ॥ ४० સ્વભાષા, સ્વદેશી, બ્રહ્મચર્ય અને સદુઘાગને પણ કવિ ઉન્નતિનાં સોપાને માને છે.
કવિની પ્રાચીનતાપરસ્તી અને અંગ્રેજભક્તિનો ખ્યાલ નિમ્નલિખિત પદ્યો આપે છે અંગ્રેજોનું શાસન ભારતના લોકોના હિતમાં જ હતું એમ માનનારા એક વર્ગના કવિ प्रतिनिधि छ:
बाष्पादियंचनुदितानि सूवाहनानि संदेशप्रेषणजबः पवमोपमश्च । एतान्यनेकविषसाधनसौष्ठवानि
आंग्लागमादनुदिनं वयमाप्तवन्तः ॥ ४८ किन्तु किं ते करिष्यन्ति न चेदुद्यमिनो वयम् । न कदाचिछता हष्टा हस्तेनैकेन तालिका ॥ ४९
વરાળથી ચાલતાં યંત્રો અને સંદેશવ્યવહાર અગ્રેજ પ્રજાને આભારી છે. એ વાત સ્વીકારીને કવિ પ્રશ્ન કરે છે કે જે પ્રજા ઉત્સાહી ન હોય તે શાસકે શું કરી શકે, કેટલું કરી શકે ? કદી એક હાથે તાલી પડતી સાંભળવામાં કે જોવામાં આવી નથી..
For Private and Personal Use Only