Book Title: Swadhyay 1991 Vol 28 Ank 03 04
Author(s): R T Vyas
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Catalog link: https://jainqq.org/explore/536110/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I HI[YI TI પૃશતરૂં ૨૮ દી પિા ત્સ વી Rામ ને વ સંત પંચ ની વિ. સં. ૨૦૪૬-૪૭ સ્વાધ્યાય અને સંશોધનનું વૈમાસિક EXCHANGE COPY AJIRA O UNIVERS S vrt THE MAHA st Of BARODA सत्यं शिवं सुन्दरम ( ચિત્રની સમજૂતી માટે જુઓ આ અંકમાં નરોત્તમ પલાણુને લેખ ) સં' પા ૬ ફ શામકૃષ્ણ તુ વ્યાસ નિ યા મક, પ્રાચ્યવિદ્યા મન્દિર, ઉડેદરા ઢાંકની બ્રહ્માસ્મૃતિ પ્રાચ્યવિધા મન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વો થા ય. (અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી) પુસ્તક ૨૭: અંક ૩-૪ વિ. સં. ૨૦૪૬ એપ્રિલ ૧૯૯૦-ઑગસ્ટ ૧૯૯૦ અ નુ કામ પૃષાંક ૧ લાવવી - પ્રીતિ કે. મહેતા ૧૯૯૨૧૨ ૨ શુકલ યજુર્વેદમાં પિપિતૃયજ્ઞ–જે. કે. ભટ્ટ . ૨૧૩-૨૨૦ - ૩ કલ્યાણવા સારાવલીના વરદ્વારિષ્ટમાચારમાં વૈદકીય વિચાર –એન. પી. મહેતા - ૨૨૧-૨૩૦ ૪ વેદમાં પ્રદશિત થયેલા ક્રાન્તિકારી વિચારે–વિશ્વનાથ છે. શાસ્ત્રી. ૨૩૧-૨૩૪ ૫ દર્શન–જયન્ત એ. ઠાકર • ૨૩૫-૨૪૬ ૬ શલ્ય-ચિકિત્સાની પ્રાચીનતા-પ્રજ્ઞા ઠાકર ૨૪૭-૨૫૬ ૨૫૭-૨૬૦ ૭ શ્રીમદ્દભગવદગીતાનું વેદો પ્રત્યેનું વલણ –જે. ડી. પરમાર [૮ રુદ્ધભટ્ટકતા “રસકલિકા' આદાન, પ્રદાન અને પ્રભાવ : -મણિભાઈ ઈ. પ્રજાપતિ . ૨૬૧-૨૬૬ ૯ સંસ્કૃત નાટયશાસ્ત્રમાં નાટકને નાયક પરત્વે વિસંવાદ –એમ. પી. કાકડિયા • ૨૬૭-ર૭૦ 1. ૨૭૧-૨૭૬ ૧૦ નવાવરમમાં ભાસનું પ્રણયવિષયક મને વૈજ્ઞાનિક વિશ્લેષણ –જે. એ. ભટ્ટ ૧૧ ઉપાધ્યાય યશોવિજયજીકૃત વૈરાગ્યકલ્પલતા–પકાત્મક કથાસાર મહાકાવ્ય તરીકે–પ્રહલાદ ગ. પટેલ • ૨૭૭-૨૮૦ ૧૨ કાવ્યવિરુદ્ધના આરે છે અને તેમનું ખંડન-રમેશ બેટાઈ - ૨૮૧-૨૮૮ For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પક ૧૩ “ વીણાવાવવામ' કત્વને પ્રશ્ર–આર. પી. મહેતા - ૨૮૯૨૯૨ ૧૪ નાટયકલામાં ન્યાયય—અરુણા કે. પટેલ ૨૯૩-૩૦૨ ૧૫ મા શાર–એક પરિચય– વિજ્યા એસ. લેલે ૩૦૭-૩૦૮ ••• ૩૦૯-૩૧૨ ૧૬ ટેટુની અનુગુપ્તકાલીન બે શિલ્પકૃતિઓ -મુ. હ. રાવલ, મુનીન્દ્ર વી. જોશી ૧૭ એક ઉપેક્ષિત સુકવિશ્રી રામકૃષ્ણ મહેતા -રણજિત એમ. પટેલ ‘અનામી’ ૩૧૩-૩ર૦ ૧૮ ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ-નરેશ વેદ ૩૨૧-૩૩૬ ૧૯ “પત્રસુધા'માં શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજીની દામ્પત્યવ્રુતિ –કપના મહન બારોટ *. ૩૩૭-૩૪૨ ૨૦ શ્રીયુત પ્રીતમલાલ કચ્છીનું ઉન્નતિશત-એક મને વિશ્લેષણ –સી. વી. ઠકરાલ • ૩૪૩-૩૫૦ "કેનવાસને એક ખૂણો’–સંકલ આંતરમનની તરલ અભિવ્યક્તિ --- મહેશ ચંપકલાલ . ૩૫૧-૩૬૦ રર સાહિત્ય અને વાસ્તવ : “આંગળયાત 'ના પરિપ્રેક્ષ્યમાં ---સુભાષ મ. દવે * ૩૬૧-૩૬૬ ૨૩ ગ્રંથાવલોકન ૩૬૩૮૩ ૨૪ સાભાર સ્વીકાર ૩૮૩-૩૮૪ For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ના ગામ અક્ષયતૃતીયા--જન્માષ્ટમી (વ. સ. ૨૦૪૬ એપ્રિલ ૧૯૯૦-ઑગસ્ટ ૧૯૯૦ आपोदेवी: “તેવી આવ સૂક્તોને આધારે ‘ આપ : 'ની પ્રકાશ પાડવામાં આવ્યો છે. વિચારાયું છે. વળી, જલમાં જળમાં રહેલી અમરતા, ચૈતન્ય દેવત્વને પુરસ્કારે છે. www.kobatirth.org "" Acharya Shri Kailassagarsuri Gyanmandir પુસ્તક ૨૭ અક ૩-૪ પ્રીતિ કે. મહેતા અંગેનાં સૂક્તો ઋગ્વેદ તેમ જ અથવવેદમાં પ્રાપ્ત થાય છે. આ વિશિષ્ટતા તથા તેના મહિમાને નિરૂપી તેના દૈવીસ્વરૂપ ઉપર અત્રે ચિકિત્સાના ક્ષેત્રમાં ઔષધરૂપે તેને જે પ્રયાગ થાય છે તે પણુ થતી વનસ્પતિ પણ ચિકિત્સા માટે ઔષધરૂપે ઉપયોગી છે. અનેે નવજીવન આપવાની દૈવી શક્તિના કારણે ઋષિ જળના સૌ પ્રથમ લપ : ' ના વિસ્તાર અને સ્વરૂપ વિષે જોઇ એ. માવ : પૃથ્વીના ગાળાની ૭૦% જગ્યા રોકે છે અને એ એક જ એવી વસ્તુ છે જે પૃથ્વી ઉપર કુદરતી સ્વરૂપે વખતેાવખત વિપુલ પ્રમાણમાં ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રિવિધ રૂપે પ્રાપ્ત થાય છે, જળ એ સૌથી વિશેષ વિદ્યુતવાહક પદાર્થ છે. સૌથી વિશેષ વરાળઉત્પાદક છે. ખીજા પદાર્થો કરતાં એમાનિયા વાયુ અને પાણીને ઠંડાં કરવામાં આવે ત્યારે પ્રસરણ કરે છે, જે અન્ય પદાર્થો કરતા નથી. સજીવ પ્રક્રિયામાં પાણી તેાંધપાત્ર છે. બધા જ પદાર્થો વત્તાઓછા પ્રમાણમાં પાણીમાં દ્રાવ્ય છે. લેહીમાં ૯/૧૦ ટકા પાણી છે, વિવિધ અવયવ। પાણીના સંગ્રહ કરે છે. ધણી બધી વસ્તુ શરીરમાંથી પાણી દ્વારા એક યા ખીન્ન પ્રવાડીરૂપે પસાર થાય છે. આમ મ : શરીરની અંદર. પરિવહનનું માધ્યમ બની દેહને સ્વસ્થ રાખે છે. સ્વસ્થ શરીરમાં જ મન સ્વસ્થતા ધારણુ કરી શકે છે. મનની સ્વસ્થતા સિવાય નૈહામુષ્મિક પ્રગતિ શક્ય નથી. ' સ્વાધ્યાય', પુ. ૨૭, ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૧૯૯–૨૧૨, For Private and Personal Use Only મહર્ષિ વિજ્ઞાન અકાદમી, અમદાવાદ-૩૮૦ ૦૧૫. 1 Prasad E. A. V, Water quality in Bhavmitra 's Bhavprakash-Page no-32–34. Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૦૦ www.kobatirth.org પ્રીતિ કે. મહેતા હવે ઋગ્વેદ તેમજ અથવ વૈદમાં જળના વિવિધ પ્રકારો પ્રાપ્ત થાય છે તે અનુક્રમે જોઈએઃ— બતાવી છેઃ— ઋગ્વેદમાં જળના ચાર પ્રકાર બતાવ્યા છે ઃ ૧ સૃષ્ટિ દ્વારા બાકાશમાંથી પ્રાપ્ત થતું બિજળ, ૨ જે ઝરણાંથી વહે છે તે પ્રવજ્ર–જળ, ૩ કુવા અને વાવમાંથી ખોદીને કાઢવામાં આવતુ અને ૪ સ્વય” સ્રોત દ્વારા ફૂટીને બહાર આવતું જળ, આ બધાં જળ નિષિ તથા અન્યને પવિત્ર કરનાર ૨ જળનાં વિવિધ નામોમાંથી કેટલાંક નામાની વિશેષતા અથવ વૈદમાં આ પ્રમાÌ જ્યારે જળ પૃથ્વી ઉપર આવરણ કરનાર મેધ દારા પ્રેરિત થઈને શીક્ષ ગતિ કરે છે અને તેમાં વિદ્યુત બાપી જાય છે ત્યારે જળને ! માપ: ' નામથી બોલાવવામાં આવે છે. જળની નીચે જવાની વાસના અર્થાત્ ચૈત્ર નામના સંસ્કારથી મુક્ત થઈને વહેતાં ઈન્દ્ર-વિદ્યુત ખાવા ની શક્તિના કારણે જ જળને નામ આપ્યું છે. દુક ૩ જળને પૃથ્વી ઉપર ઊઁયા સ્થાને ચઢાવી દેવામાં આવે છે. ત્યારે તેને ૩૧ : ' કહેવામાં આવે છે. અર્થાત્ જળમાં ઉપર જવાના ગુણુ પણ રહેલા છે જે અહીં એવા મળે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ મેધની વૃષ્ટિથી અથવા બરફ પીગળવાથી જ્યારે નદીઓમાં મહાપૂર આવે છે ત્યારે જળના ધણા અવાજ થાય છે આ અવાજના કારણે જલપ્રવાહને ‘નવી' કહેવામાં આવે છે "समुद्रज्येष्ठा सलिलस्वं मभ्योत्पुनाना यन्त्यनिविशमानाः । इन्द्रो या बी वृषभो रराव ता मापो देवीरिह मामवन्तु ॥ १ ॥ मा आपो दिव्या उत वा सवन्ति खनित्रिमा उत वा याः स्वयंजाः । समुद्रार्था याः शुचयः पावकास्ता आपो देवीरिह मामवन्तु " ॥ २ ॥ . ૭/૪/૨-૨ સા. વૃ.-૩૮૮ ३ “ વામીવ મનમાં નીર, હીનાનું સમન્યૂ યો आपो वारि कं तोयं प्रयः पायस्तथोदकम् ॥ जीवनं वनमम्भोऽर्णोऽमृतं धनरसौऽपि च ॥ १॥ મા. પ્ર. (પૂર્વીય) ft—પૂ.-૭૪૭ 16 यददः संप्रयती रहावनदता हृते । तस्मादा नद्यो नाम स्थ ता वो नामानि सिन्धवः ॥ - પ્રતિા ચાંદીમાં મપાય तदाप्नोबिन्द्रो वो यतीस्तस्मादापो अनु ष्ठन ॥ For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રઃ ૨૧: વળી, ચરકસંહિતાના પાંચમા ખંડમાં દિવ્યજળને કલ્યાણકારક, જીભને ગમતું, વિમલ, અપાય (લઘુ), સ્વભાવથી જ ઠંડું કહ્યું છે. આ દિવ્યજળ નીચે પડ્યા પછી પાત્રની અપેક્ષા * રાખે છે અને જેવું પાત્ર તેવું બને છે. દિવ્યજળના પ્રકાર આ પ્રમાણે છે. ૧ પાત્રભેદથી જળના ગુણભેદ – વેત માટીમાં કષાય અને તપીતમાં કડક, પીંગળી માટીમાં ક્ષારમિશ્રિત અને ઉપરમાં લવણ, પર્વતના વિસ્તારમાં તીખાશવાળું અને કાળી માટીમાં મધુર-આમ પૃથવી પરના જળમાં છ ગુણ કહ્યા છે. ' ૨ ઋતુભેદથી જળથી ગુણે -વર્ષાનું નવું જળ ભારે, અભિષ્યન્દી અને મધુર હોય છે. શરદઋતુમાં જે વરસે છે તે ઘણું ખરું પાતળું, સુપારય (લઘુ)" અને અભિષેન્દ વગરનું હોય છે. વસંતનું જળ કષાય, મધુર અને હોય છે. ગ્રીષ્મનું જળ અભિષેન્ડ કરનારું હોતું નથી. ૩ જા જા પર્વતમાંથી નીકળતી નદીના જળના ગુણ -જે નદીનાં પાણી પાણાએથી છિન્ન-ભિન્ન થાય છે, ક્ષોભ પામે છે, પછડાય છે તથા જે હિમાલયમાંથી નીકળેલી છે તથા ઋષિઓથી લેવાયેલી છે તે નદીઓ પશ્ય અને પવિત્ર છે. જે નદીએ પાથ, રેતી વહેનારી, વિમલ જલવાળો અને મલય પર્વતમાંથી નીકળેલી છે તેઓમાં અમૃત જેવું જ છે. - જે પશ્ચિમ તરફ મુખવાળી છે તેઓ પણ્ય અને નિર્મળ જળવાળી હોય છે. જેમાં પૂર્વ સમુદ્ર તરફ મુખવાળી છે તે ધીમે ધીમે વહે છે, તેઓનાં જળ ભારે હોય છે. સુતસંહિતામાં કહ્યું છે કે-' : : : : : '''''', ૧ દેશભેદથી જળ ત્રણ પ્રકારનું છે. નાર, નૂર અને પાર. “જાન' દેશનું જળ રૂક્ષ, લઘુ, કફ-પિત્ત કરનાર તથા પેશ્ય છે. માનૂપ દેશનું જળ સ્નિગ્ધ, ગુરુ અને અનેક રોગનું કારણભૂત હોય છેસારા જળ લઘુ, શીતળ અને મધુર તથા ત્રિદોષહર છે. अपकामं स्यन्दमाना अवीवरत वो हि कम् । इन्द्रो यः शक्तिभिर्देवीस्तस्माद्धार्नाम वो हितम् ॥ एको वो देवोऽप्यतिष्ठत् स्यन्दमाना यथावशम् । उदानिषमहीरिति तस्मादुदकमुच्यते ॥ અથવ-ભાત-૨/૧૨/૧–૪ ૧. પs ૧ યાતિ–ઉમણ-૧. ૨૨૦ ૬ “ iારં ત તવ નિત | बहिनकृत् कफहत् पथ्यं विकारान् हरते बहूम् ॥ For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રીતિ કે. મહેતા ૨ ઉત્પત્તિના સ્થાનભેદથી જળ બે પ્રકારનું છે-ષિ અને મૌન | આમાં દિવ્યજળ ચાર પ્રકારનું છે-વાર, ૪, તૌવા અને જૈન 19 તે પૈકા ધારજળ પણ સ્વરૂપભેદથી બે પ્રકારનું છે–ા અને સારા ભૌમજળ યોનિભેદથી અનેક પ્રકારનું હોય છે. સાતે સાત પ્રકારનું ભીમજળ કહ્યું છે-“કૌન, નાકે, સારસ, તાજ, બાવળ, સૌમિક અને બીજા ત્યારપછી વિરલ વાવણ, કાર અને સાત આ ચાર પ્રકાર જોડવામાં આવ્યા છે. ૧૦ વળી, ઋતભેદથી જળ છ પ્રકારનું છે– ૧ વર્ષાઋતુનું જળ નવું, મધુર, ભારે હોય છે, જે શરદઋતુનું જળ લઘુ તથા નિર્દોષ હોય છે, ૩ હેમન્તનું જળ ભારે, સ્નિગ્ધ બળ આપનાર હેય છે, ૪ શિશિરનું જળ હેમન્તની અપેક્ષાએ ડું લઘુ અને કફવાતશામક હોય છે. ૫ વસંતનું જળ કષાયમધુર, રૂક્ષ હેય છે, પ્રીમનું જળ અમિણથી હેય છે. ભાવપ્રકાશમાં પણ સુશ્રુતસંહિતા અનુસાર જળના વિવિધ પ્રકારે જોવા મળે છે. આ સર્વમાં “ માપ:' શબ્દ માત્ર વાદળમાંથી વૃષ્ટિ દ્વારા જે જળ પ્રાપ્ત થાય છે તેને માટે જ પ્રયોજાય છે. અન્ય જળ માટે નહીં કારણ કે તે દિવ્ય જળ હોય છે. “માવઃ' ની વ્યુત્પત્તિ નિરુક્તમાં આ પ્રમાણે અપાઈ છે. - आनूपं वार्यभिष्यन्दि स्वादु स्निग्धं धनं गुरु । वहिनकृत् कफहत् हृचं विकारान् कुरुते बहून् । साधारणं तु मधुरं दीपनं शीतलं लघु । तर्पणं रोचनं तृष्णादाहदोषत्रय प्रणुत् ॥" સુતસંહિતા /૨૧ – ૬૬ ७ सुश्रुतसंसंहिता-सू-४५ पृ.-१९७ જળ મોટેભાગે આસો માસમાં વરસે છે. આ જળની પરીક્ષા કરવા માટે ચાંદીના વાસણમાં ભાતને પિંડ બનાવીને વરસાદમાં બહાર આ વાસણને મૂકવામાં આવે છે. થોડીવાર પછી તેના વણમાં કઈ પરિવર્તન ન થાય તે તેને જાન જળ સમજવું અને ત્યારબાદ તેને ગ્રહણ કરવું. અશ્વિન માસમાં જ જળની જેમ જ સામુદ્રજળ થઈ જય છે. આ જ જળને પવિત્ર પાત્રમાં લઈને પ્રયોગમાં લેવું". ९ सुश्रुतसंहिता सू. ४५/७ पृ.-१९७ ૨૦ મી. x - . ૭૫-૭૬૪ ૨૨ સુતતિા . ૪/૮ ૧-૧૭ For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नायोदेवीः : મનોસેટ . આજુ ચાત્ત પૃથ્વી ઉપર બધે વ્યાપ્ત થઈ જાય છે તેથી આજ:” કહેવાય છે તથા “ ભાવઃ આવના:'–“સહ્ય તો કાપના: સર્વ લોકને વ્યાપી જાય છે તેથી પણ આ' કહેવાય છે.૧૩ કાઃ માટે ઋદમાં ચાર સૂકતે છે. ઋગવેદના આ ચાર મંત્રો યજર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં પણ જોવા મળે છે.૧૪ હવે ઋવેદમાં માપ:' ને દેવીપે જોઈએ. ઋવેદ ૭/૪૭ માં જણાવ્યા પ્રમાણે જળના વિષયમાં માનવીકરણ તેની આરંભાવસ્થામાં જ છે. તેને ફક્ત યુવતી, સ્ત્રીઓ, વર આપવાવાળી અને થામાં પધારનારી દેવીઓ કહેવામાં આવી છે તે દેવતાઓનું અનુશમન કરનારી દેવીએ. વળી, ઋ. ૧૦/૩૦માં મr : દેવીને સેમિયાગીઓના વમાં બિરાજવા માટે નિમંત્રિત કરવામાં આવે છે એમ કહ્યું છે.' યાજ્ઞિક લોકે તેનાથી પવિત્ર અને શુદ્ધ બને છે. ૧૭ ઈન્દ્ર પિતાના વજેથી તેને માટે રસ્તો બનાવ્યો છે. તે સ્વપ્નમાં પણ તે ઈન્દ્રનાં વિધાનોને તેડતી નથી.૯ વળી, ૭/૪૮માં સવિતાને કારણે જળ નિયમિત બની પોતાની યાત્રાના લક્ષ્યરૂપ સમુદ્ર તરફ જતા માર્ગ પર વહે છે.૨૦ ૧૨ નિરુક્ત તા -૯/૩/૨૭ પૃ-૪૩૩ ૧૩ નિરુક્ત-વૈયતfive-૧૨/૪/૪૦/૫-૫૧૬ ૧ ૧૪ બ દ-૧૦, . ૧ ૩ ,વેદ-૧૦, ૯, ૩ ચજદ-૧૧. ૫૦, ૩૬. ૧૪ યજુર્વેદ-૧૧, ૧૨, ૩૬. ૧૬ સામવેદ-૨. ૯, ૨. ૧૦. ૧ સામવેદ-૨, ૯, ૨. ૧૦.૩ અથર્વવેદ-૧. ૫. ૧ , * અથર્વવેદ-૧, ૫. 3 ત્રવેદ-૧૦, ૯ ૨, અદ-૧૦, ૯, ૪ યજુર્વેદ-૧૧, ૫, ૩૧, ૧૫ યજુર્વેદ-૩૬.૧૨ સામવેદ-૨, ૯, ૨. ૧૦, ૨ સામવેદ-૧, ૧, ૧, ૩. ૧૩. ૩૩ અથર્વવેદ-૧, ૫. ૨ અથર્વવેદ-૧, ૬.૧ તાલિમ: ભાયા કરતી લીલાના નવિ પતિ પાથઃ ઇ. ૭/૭/૧ ૧૬ ઋ-૧૦/૩૦/૧૧ ૧૭ અ-૧૦/૧૧/૧૦ ૧૮ * fફનમિજાસતાર વાક્ય નો કરવા માગુff૬ . ૦૭.૪૭.૪ ૨૬ “તા જFF 1 fમતિ જાનિ વિપુગો છે પૃથvgોતા” જ ૭.૪૦ રે २० " या आपो दिव्या उत वा द्रतान्ति खनित्रिमा उत वा याः स्वयंजाः । તકાળ ચાર વાવ વત્તા સારો રે માનવનુ ” શું-૭.૪૬.૨ For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રીતિ - મહેસાડ આ ઉપરાંત પ્રથમ મંડલમાં : સૂર્યની નજીક છે અને સૂર્યની સાથે છે. એમ કહ્યું છે. ૨૧ . ૭/૪૭માં આશીર્વાદ, કલ્યાણ અને સહાયતા માટે આ દેવીને વારંવાર વિનંતી કરવામાં આવી છે. આ અ-૧/૨૩માં દુરતાથી, અભિદ્રોહાથી, અભિશાપ અને અમૃતથી પણ મુકત કરવાને માટે તેનું આવાહન કરવામાં આવ્યું છે. આ દેવીઓ બધા દેશોને દૂર કરે છે. ઋ. ૭/૪૯ અનુસાર મલેકમાં મનુવર્ગના સત્ય-અમૃતનું સર્વેક્ષણ કરતા વિરાટવરુણ તેની મધ્યમાં વિચરે છે. ૨૪ મિત્રાવરુણનું અધિષ્ઠાન પણ તે જ છે.૨૫ પ્રથમ મંડલમાં આ દેવીને માતાઓ કહી છે. માતાના રૂપમાં માપ: અગ્નિને ઉત્પન્ન કરે છે. ૭ માતાની જેમ પિતાના શિવતમ રસનું સૌને પ્રદાન કરવા માટે તેને અનુરોધ કરવામાં આવે છે.૧૮ તે માતતમાં છે અને કંરાચરની જનની છે. વળી, ૧૦/૩૦ માં સા: દેવીને ભુવનની પત્નીઓ તેમજ સાથે વધનારી અને સમાન નિવાળી છે એમ કહ્યું છે.હૈ૦ આ જાપ ને સોમ સાથે સંબંધ ઋ. ૧૦/૩૦ માં પ્રાપ્ત થાય છે. ઈન્દ્ર માટે પીવા યોગ્ય રસમાં ઉદક મેળવીને સેમરસ તૌયાર કરવામાં આવે છે, જેનું પાન કરીને ઇન્દ્ર વિજયી બને : છે તેમ જ આનંદિત રહે છે. આવા જળનું સેવન કરવાનું સૌને મન થાય છે માટે જળદેવીને પ્રાર્થના કરવામાં આવે છે. સમરસમાં જળ મેળવવામાં ન આવે તો તે પીવા યોગ્ય બનતું નથી. સોમને જળની સાથે મેળવવામાં આવે છે ત્યારે સોમ આનંદિત થાય છે તેમ જ શુદ્ધ અને પવિત્ર થાય છે, જે જળની વિશિષ્ટતા તેમ જ પવિત્રતા બતાવે છે. આથી ઋત્વિકને જળ પ્રાપ્ત કરવાનું २. अमूर्या उप सूयें याभिर्वा सूर्यः सह । ता नो हिन्वन्त्यध्वरम् ऋ १.२३.१७ ૨૨ ક. /૪૭/૪ २३ " इदमापः प्र वहत यत्किं च दुरितं मयि । અન્નાદમિકોઇ ચત શેવ કતામૃત ” ક. ૧.૨૩-૨૨, ૧૦.૯.૮. ૨૪ *ગાણા ગા મળી સાનિ મળે ત્યારે આવવાનાનામ્ ” *. ૭.૪૯.૩ ૨૫ ક. ૧૦ ૩૦.૧ * * ૨૭ સમોવળી િજર્મચિયે તમારો મને નચત્ત માતા” ક. ૧૦,૯૧.૬ ૨૮ ક. ૧૦.૯.૨ २९ “ओमानमापो मानुपीरमृक्तं पात तोकाय तनयाय शं योः। યુ દિ ણા મિનો નામૃતના વિશ્વાસ, થાકાતોગનિત્રીઃ ૪, ૬.૫૦.૭ ૨. “ જે નિરીકુંડન પત્નીનો પત્ર-સાજ સોના .” આ ૧૦.૩૦,૧૦ ૩૧ ક. ૧૦//૪- 1 : For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાવો જેવી કે - આ ઉપરાંત ગા છેષ્ઠ ધન, અન્ન વગેરે આપે છે. આથી જળને સુરક્ષિત રાખવા માટે પ્રાર્થના કરવામાં આવી છે. પ્રાણીઓને પણ અન્ન અને ધાન્યાદિથી પુષ્ટ કરે છે. વળી, પવિત્ર અને રમણુય આત્મજ્ઞાન માટે જળને સુરક્ષિત રાખવા કહ્યું છે. જળ દોષ દૂર કરનાર પણ છે. જળ દેને શરીરમાંથી દૂર લઈ જાય છે અને શુદ્ધ બનાવે છે તેમ ઋવેદમાં કહ્યું છે. આવા જળ સાથે સંમિલિત થવાની જે ભાવના વ્યક્ત થઈ છે તે દ્વારા જળ શુદ્ધ અને પવિત્ર છે એમ સ્પષ્ટ થાય છે. આ * જળને બંને લેક માટે હિતકર કહ્યું છે. જળ માદક છે. આકાશમાં ઉત્પન્ન, ત્રણે લેકના પ્રેક, સીધા માર્ગ પર ચાલનાર તેમ જ સતત પ્રવાહિત છે." * અથર્વવેદમાં પણ જળનું મહત્ત્વ બતાવ્યું છે તે દ્વારા તેનું દેવત્વ જ વ્યક્ત થાય છે–રાજાને રાજયાભિષેક જળથી કરવામાં આવે છે. રાજાના રાજ્યાભિષેક વખતે પવિત્ર મહાનદીઓ, અન્ય પવિત્ર સ્રોત અને આકાશથી પ્રાપ્ત થનાર દિવ્યજળ-આ બધાં જળ લાવવામાં આવે છે. રાજાને રાજ્યભિષેક જળથી કરવા પાછળ એ આશય રહેલ છે કે રાજા મિત્રોની વૃદ્ધિ કરનાર બને કારણ જળ જે રીતે સૌનું કલ્યાણ કરે છે તે રીતે રાજા પણું સૌનું કલ્યાણ કરે. આમ જળ સોની વૃદ્ધિ કરનાર છે એમ અહીં વ્યક્ત થાય છે. આ ઉપરાંત પ્રથમ જે યજ્ઞીય-પુરુષ ઉત્પન્ન થયો તેનું પણ વૃષ્ટિના જળથી સિંચન કરવામાં આવ્યું હતું. આ બાબત જળની પવિત્રતા બતાવે છે. ૭ વેદની જેમ અહીં પણ જળને માતા સમાન હિતકારી ગણવામાં આવ્યું છે અને આવું હિતકારી જળ દોષને દૂર કરે તે માટે જળને પ્રાર્થના કરવામાં આવી છે. સંતતિ ઋષિ કહે છે “ આ જળ આંતર-બાહ્ય શુદ્ધિ કરે છે અને હું શુદ્ધ અને પવિત્ર થઈને આગળ ચાંલું છું.૮ " ૩૨ ૪. ૭/૪/૪ “મારો દિ આ મોમુર-સ્તા ન ક પાતરા મ રણા ચાલે છે . ૧૦:૯.૧ ३४ "इदमापः प्रबहत यत् किच दुरितं मयि । ચહ્નામમિકોર યા રોડ રસ્તાકૃતમ - ૧૦.૯.૮ " ૩૫ . ૧૦.૩૦૯ - - - - e . ३६ “ अभि त्वा वर्चसासिचन्नापो दिव्याः पयस्वतीः । ચાલો મિત્રવર્ધનતયા ત્યા સવિતા ” અર્વ-૪.૮.૬ પૃ. ૨૬ “ ચર્ણ કાકા કૌgs ગતમકા. તેન સેવા અગત્ત વાણા વણવ માર્વ.૧૯.૬ ૧૧ ૨૮ અથવ - ૬/૫૧/૨ For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોતિ કે, એવા વળી, પાપમાંથી છૂટકારો મેળવવા માટે જળ ધણું ઉપયોગી છે. વરુણું ઋષિએ પડ્યું પાપમાંથી છુટકારો મેળવવા માટે સાત નદીઓને પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત શારીરિક, વાચિક દોષોથી બચવા માટે પણ જળને પ્રાર્થના કરવામાં આવે છે. પાશવેચન માટે પણ જળને પ્રાર્થના કરવામાં આવે છે. વરુણ ઋષિએ પણ દોષમાંથી મુક્ત થવા માટે જળને પ્રાર્થના કરી હતી.૩૯ જળને ઐશ્વર્ય તેમજ વિજયપ્રાપ્તિ માટે પ્રાપ્ત કરવામાં આવે છે. જળ નિર્દોષ છે કારણ તે જેની સાથે રહે છે તેના ગુણ અપનાવે છે. આમ વિવિધ પ્રકારનાં જળ સુખકારક છે. આથી જ જળને અનિ, સૂર્ય, ભૂમિ, અંતરિક્ષ, દિશા, ઉપદિશાઓમાંથી પાર લઈ જવાનું કહ્યું છે. અહીં ઋતુની અસરમાંથી મુક્તિ મેળવવા માટે જળને પ્રાર્થના કરી છે.૪૦ શગુને વશ કરવા માટે પણ જળને પ્રાર્થના કરવામાં આવી છે. કારણ જળ સંતાપકારી શક્તિ, નિર્મલ કરવાની શક્તિ, દુષિત હવાની શક્તિ, તીક્ષ્ણતા અને તીવ્રતાની શક્તિ વગેરેને પિતાને વશ કરી શગુને વશ કરે છે.' જળ અગ્નિ અને સેમ બંનેને ધારણ કરે છે. જગતનું સર્જન અગ્નિ-સોમના સંયોગથી થાય છે. (મિલોનાખ્યાં ગાત) અને અગ્નિસમય-વિદ્યા કહે છે. શબ્દ અને તેજને ગ્રહણ કરનાર પરમાણુધી જળ બનેલું છે. દેડકાં વગેરે જલજંતુઓ પણ જળમાં પિતાનું નિવાસસ્થાન રાખે છે. વૃષ્ટિ જળ અને દેડકાંની ઉત્પત્તિને સંબધ જાણીતું છે. પ્રાણીઓને જે બાબતની આવશ્યકતા હોય છે તે વાતાવરણ તેને ઉત્પત્તિ સાથે મળે છે. દેડકાનું જળને લીધે અસ્તિત્વ છે તેથી જળ નિવાસને હેતુ બને છે.* - હવે સાઃ ને ચિકિત્સાના ઔષધરૂપે જોઈએ. અથર્વ. માં બાપ ને ચિકિત્સાના ઓષધરૂપે નિર્દેશ આ પ્રમાણે છે. જળ નિઃસંદેહ ઔષધિ છે. જળ શરીરના બધા દોષોને જોઈને નિર્દોષતા સિદ્ધ કરનાર ભેષજ કહેવાય છે.? ૨૬ “મુરતુ મા રાવચારો વહsyતા. મણો ચમજ વજીરાને ભાવ વિશાત્ ” અથર્વ. ૭/૧૧ર-૧-૨ * * * સ્વૈનના મમરાવો પૌતરિક ઘરો શિક્ષા માયા અમિઃ વિવાના અને મા ત્રિતા વાચનું મથર્વ. ૫/૨૮/૨ १ "आपो यदस्तपस्तेन त प्रति तपत यो. માવો જો દસેન તે ગત રાત થો- ” અથર્વ. ૨/૨૩/૧-૫ ' ४२ " आपो भद्रा तमिदाय मासजमीषोमौ बिभ्रत्याप इत् ता। તીનો રો મyg-નાનtiામ મા ના ગાન સર કર્નામેના અપર્વ. ૩/૧૩/૫ ૧ “ ભાવો ૪ વા ૩ લેવરાવો મનીનવાતનીઃ * * બાવો વિજય મેગીતાણે જ મેવગન્ ગપર્વ, ૬.૯૧.૩ - For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भापोदेवी ૨૦ જળપ્રયોગથી અપાનની ગતિ નિગ્ન થાય છે અને તેને કારણે બહ-કેલ્કતા દૂર થાય છે. બહ-કેછતા દૂર કરવા માટે નાભિથી લઈને જાંધ સુધીને ભાગ પાણીમાં પલળી જાય એવા વાસણમાં પાણી નાંખીને બેસવું અને કપડાથી પેટ અને નાભિના સ્થાનનું માલિશ પાણીથી કરવાથી બધ-કચ્છતા દૂર થાય છે. શરીરમાં સડનાર બધા દોષ દૂર થાય છે અને પૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થાય છે. આરોગ્યની દષ્ટિએ જળ ઉત્તમ ઔષધિ છે. જળ સ્વયં રોગકારક ઔષધ છે. જળ રોગનાં જંતુઓનો નાશ કરે છે. જળથી જ રોગોની ચિકિત્સા થઈ જાય છે. જળ વિક રોગથી પણ છેડાવે છે.૪૪ વૈદ્ય પણ જળને પ્રયોગ કરે છે. જળ રૂદ્રનું ઔષધ છે. શાસ્ત્રોના ત્રણ પણ જળ-ચિકિત્સાથી ઠીક થઈ જાય છે. સિલ્વદીપ ઋષિ જળ-ચિકિત્સાના આદ્ય પ્રવર્તક છે. જળથી સ્નાન કરવાથી રોગ દૂર થઈ જાય છે.૪૫ મીઠાવાળા જળથી નેત્રસ્નાન કરવાથી નેત્રના દોષ દૂર થાય છે. વીંછીના વિષ ઉપર સતત જલધારા કરવાથી વિષ ઉતરી જાય છે. તાવમાં મસ્તક તપવાથી મગજ ઉપર ઉમાદ વગેરેથી થતી અસર દૂર કરવા જળની પટ્ટી મૂકવામાં આવે છે એમ પંડિત સાતવલેકરજીએ અથર્વવેદના સંદર્ભમાં નોંધ્યું છે. ૪૧ આ ઉપરાંત સ્ત્રી અને પુરુષના પ્રમેહ રોગના નિવારણ માટે કટિસ્નાનને ઉત્તમ ઉપાય કહ્યો છે. પુરુષ માટે ઈન્દ્રિય-સ્નાન અને સ્ત્રીઓ માટે અંતઃસ્નાન ઉપયોગી છે.* આ રીતે જળને યોજનાપૂર્વક પ્રયોગ કરવાથી રોગ દૂર થાય છે. હવે સુશ્રુતસંહિતામાં જળને ચિકિત્સાના ઔષધરૂપે જોઈએ. સુશ્રુતસંહિતામાં જળને શ્રમ દૂર કરનાર, કલાન્તિનાશક, મૂછ તથા તરસને નષ્ટ કરનાર, તંદ્રા અને વમનને દૂર કરનાર, બળકારક, નિદ્રાને દૂર કરનાર, પ્તિદાયક, અજીર્ણનું શમન કરનાર (લગી મોગનું વારિ) શીતળ, સ્વચ્છ, લઘુ, સંપૂર્ણ મધુસદિ રસનું કારણ તેમ જ અમૃત સમાન જીવનદાતા કહ્યું છે.૪૮ ૪૪ “ચ વાતો વાતિ ચ તાતિ સૂર્યઃ નીચીનમચા તુ રથ મવત તે વર ” સાથે ૬/૧/૨ .५ " इदमिद् वा उ मेषजमिदं रुद्रस्य मेषजम् । વેનેઝુમે તેમના રાતાચામપત્રવત્ ! ” અથર્વ. ૬/૫૭/૧ " जालाषेणाभि सिञ्चत जालाषेणोप सिनत । ગાઝાવકુઇ મેવ સેન નો મૃ૪ ગીત | અપર્વ. ૬/૫૭/૨ ૪૬ અથર્વવેદ-સાત –૬/૫૭ પરનું ભાષ્ય પૃ. ૬૨ ૪૦ અથર્વ-સાતની ૬/૫૭ પરની સમજુતી જુઓ. ૪૮ સુતસંહિતા–૪૫/૩-પૃ. ૧૯૬, , , , સ્વા ૨ For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રીતિ કે. મહેતા સુશ્રુતસંહિતામાં ઉષ્ણ, શીતળ, તેમ જ અલ્પજીને પ્રયોગ આ પ્રમાણે છે : ૧ ઉષ્ણદકના ગુણ-તાવ, કફ, શ્વાસ, વાત તથા મેદને નષ્ટ કરનાર પાચક તથા હમેશાં હિતકારક હોય છે.૪૯ ર શીતળ જળને પ્રયોગઃ-મૂછ, પિત્તસંબંધી રોગ, ગરમી, દાહ, વિષ, રક્તવિકાર, શ્રમ, શ્વાસ, ભ્રમરેગ, વમન આ બધા રોગવાળા માટે તથા જેમને અન્ન પચતું ન હોય એ લેકે માટે શીતળ જળ પીવું હિતકર હોય છે.૫૦ ૩ અલ્પજળને પ્રયાગ –જેમને અરુચિ, મંદાગ્નિ, શેથ, ક્ષય, ઉદરરોગ, કોઢ, નેત્રવિકાર, ત્રણ હોય તેમણે થોડું પાણી પીવું યોગ્ય છે.પ૧ ભાવપ્રકાશ આ ઉપરાંત જળને ચિકિત્સાના ઔષધરૂપે વિગતે નોંધે છે કે – વધારે જળ પીવાથી તથા બિલકુલ જળ ન પીવાથી આહારનું પાચન થતું નથી. અધિક જળ લેવાથી પાચક રસ પાતળું થઈ જાય છે આથી તેની ક્રિયા મંદ થઈ જાય છે. બિલકુલ જળ ન લેવાથી પાચકરસોને સાવ સમુચિત ન હોવાના કારણે અજીર્ણ થઈ જાય છે. આથી વચ્ચે વચ્ચે આવશ્યક્તાનુસાર થોડું થોડું પાણી પીવું જોઈએ. એક સાથે અધિક પાણી પીવું ઉચિત નથી.૫૨ ભોજન પહેલાં લીધેલું જળ અગ્નિની મંદતા, કૃશતા, તેમ જ ભેજનના અંતમાં લીધેલું જળ સ્થૂળતા તથા કફવિકાર અને ભજનની મધ્યમાં લીધેલું જળ મધ્યશરીર, અનિનું દીપન તથા સુખપૂર્વક પાચન કરે છે.' ४९ ‘ज्वरकासकफश्वास-पित्तवाताममेदसाम्। नाशनं पाचनश्चैवपथ्यमुष्णोदकं सदा ॥" સુશ્રુતસંહિતા-૪૫/૩૯ પૃ. ૨૦૦ ૫૦ સુશ્રુતસંહિતા-૪૫/૨૮ પૃ. ૧૯૯ ५१ " अरोचके प्रतिश्याये प्रसेके श्वयथौ क्षये। मन्देऽग्नावुदरे कुष्ठे ज्वरे नेत्रामये तथा ॥" व्रणे च मधुमेहे च पानीय मन्दमाचरेत् ॥" સુતરિતા-૪૫/૪૫-૪૬ પૃ. ૨૦૦ મ.ઝ. વારિયાઃ પૃ. ૭૫૬ " अत्यम्बुपानाम विपच्यतेऽनमनम्बुपानाच्च स एव दोषः । अतो नरो वहिनविवर्धनाय मुहुर्मुहुर्वारि पिबेद भूरि॥" મા. . (પૂર્વ) લેક નં. ૧૫૭ પૃ. ૧૨૮ ५३ "भुक्तस्यादी जलं पीतं कायेमन्दाग्निदोषकृत् । मध्येग्निदीपनं स्थौल्यकफप्रदम् श्रेष्ठफले ॥" મા. .(પૂર્વાદ્ધ) પૃ. ૧૨૯,. For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मापोदेवीः ૨૦૯ વળી, પિત્તને તાવ વ્યક્તિને આવે ત્યારે રોગીની નાભિ ઉપર એક કાંસાનું વાસણ રાખી તેનાં શીતળ જળની ધારા કરવામાં આવે તો તરત જ દાહયુક્ત પિત્તતાવ નાશ પામે છે." તાવ હોય છતાં પણ રોગીએ “જળ પીવું જોઈએ. કોઈપણ અવસ્થામાં જળ પીવાને નિષેધ કરવો ન જોઈએ.૫૫ આ વિષયમાં હારીને પણ કહ્યું છે–અધિક તરસ અત્યંત ભયાનક હોય છે કારણ એનાથી પ્રાણ નીકળી જાય છે. આથી અત્યંત તરસ હોય ત્યારે યોગ્યતાનુસાર જળ અવશ્ય પીવું જોઈએ."* રાત્રે ગરમ જળ પીવાથી વધેલા કફનું ભેદન થાય છે અને વાયુનું અપકર્ષણ થાય છે અર્થાત્ વાયુ શાંત થાય છે તથા અન્નને અજીર્ણ અંશ પણ શીધ્ર પચી જાય છે.૫૭ સૂર્યોદય પહેલાં આસન સમયમાં જળ પીવાથી રોગ તથા વૃદ્ધતાથી મુક્ત થઈને વ્યક્તિ સે વર્ષથી અધિક જીવે છે.૫૮ ઉષઃકાલમાં જે મનુષ્ય નિત્ય નાસિકાથી જલપાન કરે છે તે નિશ્ચય જ બુદ્ધિથી પૂર્ણ હોય છે તથા તેનાં નેત્રોની દર્શનશક્તિ ગરુડસમાન હોય છે તથા પલિતરોગથી મુક્ત થઈને સુખી થાય છે. ૫૯ ५४ " उत्तानसुप्तस्य गभीरताम्रकास्यादिपात्रे निहितें च नाभौ । सीताम्बुधारा बहुला पतन्ती निहन्ति दाहं त्वरितं ज्वर च॥" ' મી..-(૩રાદ્ધ) જિલ્લાવરણમ્ ૮/૩૬૧ પૃ. ૮૦ ५५ "अतः सर्वास्वस्थासु न क्वचिद् वारि वर्जयेत् ।। મા. . (૩ત્તરાર્ધ) જિતાત્ર પૃ-૧૯ ५६ " तृष्णा गरीयसी घोरा सद्यः प्राणविनाशिनी । तस्मादेयं तृषाऽऽत्तयि पानीयम्प्राणधारणम् ॥ મા. . (૩રાધે) ૧/૫૯–પૃ. ૧૯, ५७ “ भिनत्ति श्लेष्मसङ्घातं मारुतं चापकर्षति । अजीर्ण जरत्याशु पीतमुष्णोदक निशि ॥" મા, . (૩રરાધે) વિસિઝન પૃ. ૨૪ ५८ “सवितुः समुदयकाले प्रसृतीः सलिलस्य पिबेदष्टौ । રોજગારિસ્ત વિસરાતં સાપ્રમ્ | ” માં, . (પૂર્વાર્જ) પૃ. ૧૫૦ ५९ “विगतघननिशीथे प्रातरुत्थाय नित्यं पिबति खलु नरो यो घ्राणरन्ध्रेण वारि । भवति मतिपूर्णश्चक्षुषा ताचर्मतुल्यो बलिपलितविहीनः सर्वरोगविमुक्तकः ॥" મા. s. (જૂર્વાર્ટ) નિરર્યાવ્રજરા–૫/૧૩૯ પૃ. ૧૫૦ For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પ્રીતિ કે. મહેતા અહી જળને સ્વયં ચિકિત્સાના ઔષધરૂપે નેયા પછી હવે જળમાં થતી વનસ્પતિને ચિકિત્સાના ઔષધરૂપે જોઈ મો. :-- www.kobatirth.org —આયુષ્ય આપનાર તથા બળદ છે. તેને માનવામાં આવે છે. જલેરમાં પણ તેનુ' વિધાન છે. શિરઃશ્ચલ, ઉદ્દભ્રતમાં નિષ્ટિ છે, ૨ સૂર્યા—દૂર્વાને ‘ તેમનાતા મીન' કહેવામાં અન્ય ઔષધિને લેામ માનવામાં આવી છે. શરદભત પ્રાચીન દ્રવ્ય છે . અથર્વવેદ મનાય છે. ૩ લાભદાયી છે. ૪ રાતમાં થનારી વનસ્પતિ છે. ૫ ચૌપાન-શીતળ તેમજ દાહશામક છે. હું —વર્ષાઋતુમાં થાય છે તેને યમનશન' કહેવામાં આવે છે, ૧૦ : 6 ભાવ માં એક મેજ દ ના પ્રયોગ સપÖવિષ, દુઃસ્વપ્ન, Acharya Shri Kailassagarsuri Gyanmandir આવે છે. તે ઔષિધઓમાં ક્ષત્રિય દુર્વા પ્રાણરસ છે. અનુસાર તે મૂત્રજનન કોઈ મૂત્રસ માં આ બધી ઔષધિઓ દ્વારા ત્ર નાશ પામે છે અને આ બધી ઔષધિઓ જળમાં થતી હાવાથી નીરોગી થવા માટે જળને વારવાર પ્રાર્થના કરવામાં આવે છે. આમ ‘આપ'ના તેમ જ તેમાં થતી વનસ્પતિના ગુણાને કારણે જળને દેવીરૂપે નિપવામાં આવે તે ખૂબ સ્વાભાવિક જ છે. આ જળ સ્વયં દૈવીરૂપે તેમ જ ઔષધરૂપ છે આથી જળ હમેશાં શુદ્ધ ઢાવું જરૂરી છે છતાં અનેક કારણાસર દૂષિત બને છે જેમ ક—કૃમિ, વાળ, પ્રીયડ, વિકૃતરસ, વિકૃતગ્રંથી જળ દૂષિત અને ત્યાજ્ય બને છે. આનાથી અતિરિક્ત અધિક ગરમ, અતિ શીતળ, ઋતુવિપરીત વર્ષાળ નિષિદ્ધ છે. આ પ્રકારના જળથી સ્નાન અને તેનું પાન કરવાથી ઉંદર-શંગ, તૃષ્ણા, તાવ વગેરે રોગ થાય છે.૬૧ ४५/७-१० જળ જીવનધારીઓનું જીવન છે મને સંપૂર્ણ જગત અધિકરૂપથી જન્મમય છે, આથી સુશ્રુતસ'હિતામાં દૂષિત જળને શુદ્ધ કરવાના ઉપાય મા પ્રમાણે આપ્યા છે — ૧ કનક ( નિÖલી ) તે ચનની જેમ ધસી જાથી ભરેલા પાત્રમાં મેળવી દેવું. ૨ ગામેદ ( એક પ્રકારના મણિ ) ને જલપાત્રમાં નાંખીને ઘુમાવવો તથા તેમાં ગામેદને રહેવા યા. - દાળુળવિજ્ઞાન- ભાગ-૪ બીલમાં મુ અંબામ પૂ. ૩૬-૩૯ ' મા. પ્ર. યાદિને પૃ ૧૭૫૭ सुश्रुतसंहिता सू. For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra बापोदेवी: ૩ કમળનું મૂળ તથા (૪) સેવાલના મૂળને જળમાં ઘુમાવવું. વસ્તુથી પાણીને ઢાંકી દેવું. ૐ મુક્તા તથા મણુિને જળમાં ઘુમાવવાં. આ રીતે જળ શુદ્ધ થાય છે. ર www.kobatirth.org ભાવપ્રકાશમાં જળને શુદ્ધ કરવાનું થ્યા પ્રમાણે કહ્યું છે. જે જળ ઉક્ત પ્રકારે દૂષિત હોય. તેને સુર્યનાં કિરણોથી ગરમ કરવું થવા અગ્નિમાં ઉકાળવું અથવા ચાંદી, સાથું, પત્થર, લેખડને ખૂબ ગરમ કરી સાત વખત તે જળમાં ઝુઝાવી દેવાથી જળ શુદ્ધ થાય છે. તદુપરાંત કપૂર ચમેલીનાં પુષ્પ, વગેરેથી સુવાસિત કરવું. ગાઢ કપડાંથી ઢાંકી દેવાથી કૃમિ દૂર થઇ જાય છે. પાંદડાં, મૂળ મેતી, સેાનુ વગેરેથી જાને સ્વચ્છ કરવું જોઈ એ.૧૯ ६२ આમ જળમાં રહેલા ઉત્તમ ગુણ્ણાને કારણે તે સ્વયં ચિકિત્સાના ઔષધરૂપ હોવાની સાથે તેમાં થતી વનસ્પતિ પશુ ચિકિત્સામાં ઉપયોગી બનતી હાઇ જળને દેવીરૂપે બધા સ્વીકારે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જળ તેનામાં રહેલા ગુગ્ગાને લીધે પ્રાણીમાત્રને દૂધના જેવું પરમ પાવક છે. તથા પાણી માટે પણ ' વચ: ' શબ્દ પ્રયોજાય છે. શુકલ યજુર્વેદના જળના વર્ષે પૂજિલ્લાં 1 માઁત્રમાંથી પંચામૃત સ્થાનમાં દૂધથી સ્નાનના વિનિયોગ આ રીતે સૂચક છે. ‘ ६३ Acharya Shri Kailassagarsuri Gyanmandir .. " पयः पृथिव्यां पयः ओषधीषु पयो दिव्यन्तरिक्षे पयोधाः । વયસ્વતીઃ પ્રદ્રિાઃ સન્તુ મહ્ત્વમ્ ' શુ થતુ, ૧૮/૩૬ ૧૧ સંદર્ભ-ગ્રંથા ऋवेद मंडल ६-८ श्रीमत्सायणाचाथैविरचितभाष्यसमेता - तृतीय भागः, वैदिक संशोधन મનુ-પૂના, દ્વિતીય સંસ્કળ, રા ૧૬૦= २ ऋग्वेद मंडल ८-१०, श्रीमत्सायणाचार्यविरचितभाष्यसमेता - चतुर्थो भागः, वैदिक संशोधन मेडल पूना, द्वितीय संस्करण, शक १९०५ ३ यजुर्वेद संहिता - श्रीपाद दामोदर सातवळेकर, स्वाध्याय मंडल पारडी, चतुर्थ संस्करण सामवेद संहिता - श्रीपाद दामोदर सातवळेकर, स्वाध्याय मंडल पारडी, चतुर्थ संस्करण For Private and Personal Use Only तत्र सप्त कलुषस्य प्रसादनानि भवन्ति । तथथाक तक गोमदेवषिसग्रन्थि शैवालમૂલ્યવાળિ મુદ્દતામળિયેતિ ॥ ' યુ.સઁ-સૂ. ૪૫/૧૭ પૃ. ૧૯૮ મા ત્ર. (પૂ†à ) નારિય૪: પૃ. ૭૫૮ Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રીતિ કે. મહેતા ५ अथर्ववेदका सुबोध-भाकष्य-कांड १-३, पं. श्रीपाद दामोदर सातवलेकर, स्वाध्याय-मंडल-पारडी, द्वितीय संस्करण, सं-२०१५ई. स. १८७९. अथर्ववेदका सुबोध-भाष्य-कांड ४-६ - पं. श्रीपाद दामोदर सातवलेकर - स्वाध्याय-मंडल-पारडी - द्वितीय संस्करण -- सं. २०१५ ई. स. १८७९ ७ अथर्वदेवका सुबोध-भाष्य-कांड-७-१०, पं श्रीपाद दामोदर सातवलेकर, स्वाध्याय-मंडल-पारडी तृतीय संस्करण, सं. २०१५ ई. स. १९५८ ८ अथवैवदेका सुबोधभाष्य-कांड १९-२.,पं श्रीपाद दामोदर सातवलेकर, स्वाध्याय मंडल-पारडी, प्रथम संस्करण, सं.-२०१७ सन १९६० निरूक्तम्-दुर्गाचार्यकृत--ऋज्वख्य व्याख्यानुसारिण्या, पं. श्री मुकुन्दशर्मणा-कृतया निरुक्तविवृत्या समुपेतं च, टिप्पन्यादिभिः परिष्कृतं च । मेहरचन्द लछमदास-नई दिल्ली, १९८२ भगवताऽऽत्रेयपुनर्वसुनोपदिष्टा तच्छियेण महर्षिणाग्निवेशेन तन्त्रिता चरकदृढबलाभ्यां प्रतिसस्कृता भारतवर्षान्तर्गत सौराष्ट्रप्रदेशे जामनगरे, श्री गुलाबकुंवरबा आयुर्वेदिक सोसायटी इत्याख्थया संस्थया संपादिता प्रकाशिता च । प्रथमावृत्तिः १९४९ सुश्रुतसंहिता-श्रीडल्हणाचार्यविरचितयानिबन्धसंग्रहाख्यव्याख्यया निदानस्थानस्य, श्री गयदासाचार्य विरचितया, न्यायचन्द्रिकाख्य, वैद्य यादवजी त्रिकमजी आचार्य, चोखम्भा संस्कृत संस्थान वाराणसी, चतुर्थ संस्करण, १९८० १२ श्रीमद्विषाभूषणभावमिश्रप्रणीत-भावप्रकाश (पूर्वाद्ध), व्याख्याकार श्री ब्रह्मशंकर शास्त्री, विवरणकार श्री रूपलाल जी वैश्य, चोखम्बा संस्कृत संस्थान, पंचम संस्करण, वि. सं. २०२६ सन् १९६९ श्रीमद्भिषग्भूषणभावमिश्रप्रणीत-भावप्रकाश (उत्तरार्द्ध), व्याख्याकार श्री ब्रह्मशंकर शास्त्री, विनिर्मितया श्री हरिहरप्रसादपाण्डेयेन, प्रकाशन चोखम्बा संस्कृत संस्थान, पंचम संस्करण, वि.सं. २०३७ सन् १९८० १४ द्रव्यगुणविज्ञान (तृतीय भागः ), आचार्य प्रियव्रत शर्मा, चोखम्बा संस्कृत संस्थान, द्वितीय संस्करण, वि.सं. २०३६ १५ द्रव्यगुणविज्ञान (चतुर्थ भागः), आचार्य प्रियव्रत शर्मा, चोखम्बा संस्कृत संस्थान, प्रथम संस्करण, वि.सं. २०३४ 16 Water quality in Bhavmisra's Bhava Prakāsa Masslit Series-2 E.A. V. Prassad. N. J. Publications, 1979 For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુકલ યજુર્વેદમાં પિંડપિતૃયજ્ઞ જક ભટ્ટ શુકલ યજુર્વેદ સહિતાના ખીન્ન અધ્યાયના ૨૯ થી ૩૪ ૭ મંત્રો ‘પિપિતૃયજ્ઞ ’ વિષે છે. પિતૃ શબ્દ પિતા'ના અર્થમાં વપરાય છે. તેમજ દિવંગત, અદૃશ્ય, માયાળુ, સ્વર્ગીય આત્મા માટે પણ વપરાય છે. પૂર્વજો પ્રત્યે સમ્માનની ભાવના કેળવવી, સમયે સમયે ભાવથી તેમનું સ્મરણુ કરી અંજલિ આપવી તે પ્રત્યેક ભારતીય સંતાનની ક્રૂરજ છે. ભારતીય સંસ્કૃતિમાં ‘કા સિદ્ધાન્ત ', ‘ પુનર્જન્મવાદ ' તેમજ પિતૃઓનું અસ્તિત્વ સાર્વત્રિક રીતે સ્વીકારાયેલું તથ્ય છે. તેથી ધર્મકાર્યમાં લગ્નાદિ શુભ પ્રસંગે પર નાન્દીશ્રાદ્ધ તદુપરાંત શ્રાદ્ધમાં પશુ તેમને યાદ કરવાની પ્રથા છે. કરીને પિતૃઓને યાદ કરાય છે. જાપાન, ચીન જેવા ખીજા દેશમાં પણ મૃતાત્માઓને અંજલિ આપવાની પ્રથા એક યા ખીજી રીતે પ્રચલિત છે, શુભ પ્રસ`ગે પિતૃઓને માનપૂર્વીક ખોલાવવામાં આવે છે. તેનાં પ્રમાણેા શુકલ યજુર્વેદમાં મળે છે.ર જેમ કે હે સેમપાન કરનારા પિતૃએ ! તમે શ્રોત-સ્માત કર્માનુષ્ઠાન કરનારા અમારા યજ્ઞ વિષે પધારો અને સ્વધા નામના અન્નથી તૃપ્ત થઈ અમારા પર આશિષ વરસાવી અમારું રક્ષણુ કરો. સામાન્ય રીતે પિતૃઓની ત્રણ પેઢીને આપણે યાદ કરીએ છીએ; પિતા, પિતામહ અને પ્રપિતામહ, પિતા જીવિત હોય તા પિતામહ, પ્રપિતામહ અને વૃદ્ધપિતામહ એમ ત્રણ પેઢી. ‘સ્વાધ્યાય’, પૂ. ૨૦, અંક ૩-૪, અક્ષયતીતચા-જન્માષ્ટમી અક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૧૬-૨૨૦. *મહર્ષિં વેદવિજ્ઞાન અકાદમી, ૩- મહાઈલેન્ડ પાર્ક, પોલીટેકનિક પાછળ, અમદાવાદ, ૩૮૦૦૧૫ 1 ॐ अहनये कव्यवाहनाय स्वाहा...वेदिषदेः ॥ २ ॐ ये रू॒पाणि॑ प्र॒तिमुञ्चमा॑ना ...યસ્માત ॥ ३ ૐ મત્ર પિતરો માચાં...માતૃષાચિત્રત !! ॐ नमो वः पितरो ५ ॐ आत्त पितरो गर्भ कुमार... ऽसत् ॥ ૬ ॐ ऊर्ज वहन्तीरमृतं રસાય...આધેમ ॥ •.પિતૃક્ ! વૃત વચઃ... ( શુકલ યજુર્વેદ સંહિતા અધ્યાય-૨–મત્રસ ખ્યા–ર૯થી ૩૪) ૨ ભાર્યન્તુ નઃ પિત...ડનસ્વમાન્ । (શુ. યજુ, ૧૯,૫૮ ) For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪ જ. કે. ભટ્ટ લેવાય છે. આ ત્રણ પેઢીના પિતૃઓને આપણે ત્યાં અંજલિ આપવાની પ્રથા છે. તેમાં એમ કહ્યું છે કે સોમપાન કરનારા પિતૃઓ શતાયુ આપી મને પવિત્ર કરે. આમાં પિતૃઓ પ્રત્યે માનની લાગણી વ્યક્ત થાય છે. પિતૃઓને ઉલ્લેખ ઋગવેદ, અથર્વવેદમાં પણ સારી રીતે મળી આવે છે.* પિતૃઓના પણ પ્રકારો છે. અરે અર્થાત અવસ્થાનીય એટલે કે પૃથ્વી સ્થાનીય પિતૃઓ, રા: ઘરિનો વહિતા: અર્થાત્ સ્વર્ગ કે ઘુસ્થાનીય પિતૃઓ અને મધ્યમ –મણે મre મધ્યમા અર્થાત મધ્યમ લેક-અંતરિક્ષમાં રહેલા પિતૃઓ એમ ત્રણ પ્રકારો પડે છે. શુક્રલ “જર્વેદ સંહિતા પણ તે વાતને ઉલેખ (૧૯૪૯) કરે છે. પિતૃઓ માટે વારંવાર થોભ્યાસ પદ વપરાય છે તેથી તેઓ સોમના મોટા ચાહકો હેાય તેવું લાગે છે. વળી દર્ભની પથારી પર બેસે છે તેથી ઉષા-ષિ સન્તરિ ags પણ કહેવાય છે. તેથી જ પિતૃઓને દર્ભાસન આપી તેના પર બલિ તરીકે પિંડદાન કરાય છે. આ ઉપરાંત (૧) નળાત્તા પિતા: અને (૨) અનિવાતા પિતર: એવા પશુ બે ભેદ થાય છે. આ છે વિતરઃ મરિનના સાવાહિતા – મનન પ્રાપ્તા: અર્થાત અગ્નિકર્મ જેનું થયું છે તેવા પિતૃઓ અને બીજા જેને સ્મશાનકર્મ પ્રાપ્ત થયું નથી અર્થાત આકરિમક કઈક સ્થળે મૃત્યુને વરેલા હોય અને જેનું શરીર દાહકિયા માટે પ્રાપ્ત થયું હોય તેવા પિતૃઓને અનલિનક્વારા વિર: કહેવામાં આવે છે. વળી શુ. યજ. અ. ૧૯, મંત્ર સંખ્યા-૬૧ માં અગ્નશ્વારા પિતએનું આવાહન કરીએ છીએ તે ઉલ્લેખ છે. ३ पुनन्तु मा पितरः सोम्यासः पुनन्तु मा पितामहाः पुनन्त प्रपितामहाः पवित्रेण शतायुषा । (શુકલ યજુર્વેદ સંહિતા અ. ૧૯, મંત્ર સંખ્યા-૩૭) ૪ ઋવેદ ૧૦/૧૪ અને ૧૦/૧૫. અથર્વવેદ કાંડ-૧૮ સૂક્ત-૩-૪ ५ उदीर'ता मवर उत्परास उन्मभ्ययाः पितरः सोम्यासः । असु च ईयुरवृका ऋतज्ञास्ते नो'ऽवन्तु पितरो हवेषु (શુ મજુ. સંહિતા. ૧૯/૪૯) (ઋ. ૧૦/૧૫/૧) ૬ ઋદ ૧૦/૧૫–૧, ૧૦/૧૫/૫ શુક્લ યજુર્વેદ અ. ૧૯-મંત્રસંખ્યા-૫૦, ૫૭, ૫૮. ઋગવેદ. ૧૦/૧૫/૩ દૈવયો એ ના તહ્યા , ૧૦/૧૫/૪ વહિંપ: ઉતર રચવાં...! ,, ૧૦/૧૫/૫ ૩૫દૂતા પિતર: રોચ્ચારઃ ફિંચેવું ८ येऽग्निष्वात्ता ये अनग्निध्वात्ता मध्ये दिवः स्वधा मादयन्ते । (શુ. યજુર્વેદ અ ૧૯, મંત્ર-૧) ९. अग्निष्वात्तातुमतो हवामहे नाराशरसे सोमपीथ म भाशुः। * . ય. ૧૯/૧ અહીં ઉલ્વટ કહે છે– For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ગુમ્લ યજુર્વેદમાં પિષિચન પ આચાર્ય સાયણુ ઋગ્વેદના ૧૦/૧૫/૧ ના ભાષ્યમાં પિતૃનુ વર્ગીકરણ ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ત્રણ પ્રકારથી બતાવે છે.૧૦ જેએ શ્રૌતકર્માનુષ્ઠાનપરાયણુ રહી જીવન જીવ્યા અને મરણને શરણ થયા તે ઉત્તમ પિતૃ, જે કેવળ સ્માર્તીકમથી જીવ્યા અને મરણ પામ્યા તે મધ્યમ અને જેમણે સંસ્કારહીન જીવન જીવ્યું અને મરણ પામ્યા તે કનિષ્ઠ કે અધમ સમજવા. www.kobatirth.org વેદ્યમાં દેવા સાથે પિતૃઓનુ` પણ આવાહન થતું હતું તે પરથી એમ જણાય છે કે દેવા જેટલું જ પિતૃનું માન હતું. યદ્યપિ દેવા કદી પિતૃઓ બનતા નથી પરંતુ દેવા સાથે પિતૃઓનું આવાહન થાય છે તે પિતૃઓની દેવતુલ્ય કોટિ બતાવે છે,૧૧ શુકલ યજુર્વેદમાં આ પ્રકારના પિતૃ માટે પિંડ દ્વારા થતા યજ્ઞ બતાવ્યા છે જેને પિડ પિતૃયજ્ઞ કહેવામાં આવે છે. તે બીજા અધ્યાયમાં ૨૯-૩૪ મન્ત્ર છે. તેને વિસ્તરશઃ નેઇએ. વિજ્જો સાચ્છઃ પિતૃયજ્ઞ: વિજ્ઞપિતૃયજ્ઞ, અર્થાત્ પિંડાનુ` અર્પણ કરીને પિતૃઓને તૃપ્ત કરાય. તે યજ્ઞ એટલે પિંડપિયજ્ઞ. પિડપિયજ્ઞા વિધિ શતપથ બ્રાહ્મણુ ૨/૪/૨/૭ તથા કાત્યાયન શ્રૌતસૂત્ર ૪/૧ માં સવિસ્તર વર્ષો વેલા છે. આ યજ્ઞના હેતુએ નીચે પ્રમાણે છે. ૧ દેવને પ્રસન્ન કરવા જેમ દેવયા થાય છે તેમ પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ પિડપિતૃયજ્ઞને વિધિ છે. ܪ ૨ અપેાર પછી અપરાહ્ન કાળમાં પિતૃએને પિંડદાન કરાય છે. તેનું કારણ એ છે કે પૂર્વાન દેવાના કાર્ય માટે, મધ્યાહ્ન મનુષ્યેાના કાર્ય માટે જ્યારે અપરાહન પિતૃના કાર્ય માટે છે.૧૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir अग्निष्वात्तान् पितॄन् ऋतुमतः ऋतुसंयुक्तान् हवामहे आहायामः: 1: સ્વા ૩ ११ अन्तुमा पर्वतासो ध्रुवासोऽव॑न्तु मा पि॒ितरेदेिवहूतौ ॥ (ઋ. ૬૫૨૪ – ( ઉજ્વટ ભાષ્ય શુ. ય. સ’. ૧૯/૬૧ त्रिविधाः पितरः उत्तमाः मध्यमाः अधयाश्चेति । यथाविधं श्रौतं कर्मानुष्ठाय पितृत्वं प्राप्ताः તે ઉત્તમાઃ। માતંર્મમાત્રવાઃ યે વિતઃ તે મધ્યમાઃ અને સંહારેવિત્ઝા આગમાકૃતિ ( ઋગ્વેદ સાયણ ભાષ્ય ૧૦૦૧પા૧) १२ पूर्वाहनो वै देवानां मध्यंदिनो मनुष्याणामपराह्नः पितॄणां तस्मादपराहूने ददाति ॥ (21. 1. 2/3/8/2) For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૪ www.kobatirth.org ૩ પિંડદાનથી પિતૃઓને પ્રત્યેક માસે યાદ કરવાના છે. આ યજ્ઞ (પિપિયન ) અમાસને દિવસે જ્યારે ચંદ્ર આકાશમાં બિલકુલ ન દેખાતા હાય ત્યારે કરવાના છે.૧૩ દયાગ અને પૌ માસયાગ અને પ્રત્યેક માસે થતા ઇષ્ટિ યાગ છે. પૂનમે પૌહ્માસ યાગ અને અમાસે દયાગ અર્થાત્ પક્ષે પક્ષે થતી પ્રષ્ટિએ દ્વારા એક માસે અમાસના દિવસે પિપિતૃયજ્ઞયાગના અગરૂપે કરવાના છે. તેમ છતાં આ એક સ્વતંત્ર યાગ છે. કારણ કે તે દયાગના અંગભૂત હેાવા છતાં શતપથ બ્રાહ્મણુ અને કાત્યાયન શ્રૌતસૂત્ર તેને સ્વતંત્ર યાગ ગણે છે. હવે તેના મ`ત્રો જોઈ એ. પ્રથમ મંત્રમાં અન્ય મ્પયાનાય સ્વાહા આવે છે. પિતૃઓના ‘ કવ્ય ’તે જે ગ્રહણુ કરે છે તે–અગ્નિ ‘કવ્યવાહન' ગણાય.૧૪ આ મંત્ર ખોલીને યજમાન અથવા પિડપિતૃયજ્ઞ કરનાર અગ્નિમાં આહુતિ આપે છે. બીજી આહુતિ સોમાય પિતૃયતે સ્વાહા ખોલીને આપે છે. આથી વેદીમાં વિઘ્ન કરનારા અસુરો નાશ પામે છે. ૧૫ १३ अपराने पिण्डपितृयज्ञः चन्द्रादर्शनेऽमावास्यायाम् ॥ ૧૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir જ. કે. ભટ્ટે યજમાને પ્રાચીનાવીતિ (જમણે ખભે જનેાઇ ધારણ) કરીને ગાપત્ય અગ્નિની પાસે દક્ષિણાભિમુખ બેસી પિડ માટેના હવિહ્વણુ કરવાના હોય છે. ૧૬ દક્ષિણાગ્નિમાં ચરુ પકવવાને છે. દક્ષિળાનો શ્રવનમૂ૧૭ | વ્યતેોન પિ–(Fire meant for cooking oblations. યજમાન દક્ષિણાભિમુખ બેસીને હેામ કરે છે. અહીં યજમાને પ્રથમ ચેખાને અર્ધપકવાવસ્થામાં જ ધીવાળા કરીને સુક્ વડે દક્ષિઙ્ગાગ્નિમાં આહુતિ આપવી. ત્યારબાદ ઘીની એ આહુતિ ( ૧ ) અનવે વ્યવાનાય સ્વાહા અને (૨) સોમાય પિતુતે સ્વાહા ( કાત્યાયન શ્રૌતસૂત્ર ૪/૧/૧) १५ अपहता असुरा रक्षांसि वेदिषयेः ॥ कवयः क्रान्तदर्शिनः पितरस्तेषां संबन्धि काव्यं हविः । तद्वोढुमधिकारो यस्यास्ति स कव्यवाहनः । तस्मै कव्यवाहनाय अग्नये स्वाहा ॥ (શુ. યજુ. સ'. ૨/ર૯નું મહીધર ભાષ્ય ) શુ. યુ. રર૯ પુરા: રક્ષાસ ૨ અસ્માત સ્થાનાત્ અવતાઃ। ( શુ. ય. ૨/૨૯ ઉન્વટ ભાષ્ય ) १६ प्राचीनावीतिनः सव्यं जान्वाध्योपासीदंस्तान् अब्रवीत् मासि मासि वोऽशन स्वधावो मनोजवो नश्चन्द्रमा वो ज्योतिरिति ॥ (શ. બ્રા. ર।૩।ાર ) ૧૭ રક્ષિળાનો શ્રવનમ્ । ( કાત્યાયન શ્રૌતસૂત્ર ૪/૧/૨ ) For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુક્લ યજુર્વેદમાં ડિપિયા બેલીને અગ્નિમાં આપવી. તે પછી ઉમાડિયું (૩૫%) અગ્નિકુંડમાં ફેરવવું. ત્યાર પછી અગ્નિ સંકોરીને જે જ...(૨/૩૦) મંત્ર ભણ. તેને અર્થ એ છે કે રાક્ષસ પિતાનું સ્વારૂપ અન્ન ખાય છે તે આ બળતા લાકડા (ઉમાડિયા)થી નાશ પામો. પછીથી ત્રણ દર્ભ પર ત્રણ પિંડ મુકાય છે અને સાથે વિતરો માયાદવ ૨/૧ ભણવાને હોય છે. અર્થાત આથી પિતૃઓ તૃપ્ત થાવ અને આખલાની જેમ મદમસ્ત થઈ પિતપતાને ભાગ ગ્રહણ કરી યજમાન પર આશીર્વાદ વરસાવો. પછી અંજલિ બાંધી પ્રાર્થના કરવી કે ન : તા: ૨/૩૨. છ વાર પિતૃઓને વંદન. છ ઋતુઓ છે અને બધી ઋતુઓમાં પિતૃઓ યજમાનની રક્ષા કરે ને ભાવથી પ્રાર્થના કરવાની છે. ૧૯ ૧ રસરૂપ–વસંતઋતુરૂપ પિતૃઓને નમસ્કાર. ૨૦ ૨ ગ્રીષ્મરૂપ-પિતૃઓને નમસ્કાર. ૨૧ ૩ જીવનના હેતુરૂપ વર્ષારૂપી પિતૃઓને નમસ્કાર.૨ ૪ સ્વધા-અન્નરૂપ પિતૃઓને નમસ્કાર. ૫ ઘેરસ્વરૂપ પિતૃઓને નમસ્કાર ' મન્યુ-ક્રોધ સ્વરૂપ પિતૃઓને નમસ્કાર. આમ છવાર વંદન કરી યજમાન પિતૃઓને પ્રાર્થે છે. ગૃહન્ન: અમને ગૃહ, પત્ની, પુત્ર, પૌત્રાદિક આપે, જેથી વિદ્યમાન ધનમાંથી અમે આપને તૃપ્ત કરીએ. હે પિતૃઓ વસ્ત્ર ધારણ કરે. વાત સાવંતા ત્યારબાદ માત: fજતો (૨/૩૩) મંત્ર ભણીને યજમાનપત્ની ૧૮ સુદં વરતાતુ રોતિ . કા. શ્રી સૂ. ૪/૧/૯. 15 ન વિતર ૨/૩ર षड् वा ऋतवः पितरः इति श्रुतिः । २. वसन्ते हि मध्वादयो रसाः संभवन्ति । तथा रसाय नमः । (શુ. યજુ. ૨/૩૨ મહીધર ભાષ્ય ) ૨૧ કુત્તિ ઢિ ને ગોવધયઃ (શુ. યમ, ભા. ૨/૩૨). ૨૨ ગીરનામતા નીવાચ ગમ્યો નઃ (શ. ય. મ. ભા. ૨/૩૨) २३ स्वाहा वै शरद् स्वधा वै पितृणामन्नम् । રારિ વાગોડાઉન મવનિતા (શ. ય. ૨/૩૨ મ. ભા.) २४ आत्त पितरो गर्भ कुमारं पुष्करस्रजम् । For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૧૯ જ હું મહે પિંડે પૈકી મધ્યમ પિંડ ગ્રહણ કરી તેનું પ્રાશન કરે છે, ખાય છે. તેથી ઉત્તમ, કમળ જેવા મુખવાળા અશ્વિનીકુમારેશ જેવા સુંદર પુત્ર મળે તેવી અભિલાષા સેવાય છે,પણ પછી પિંડ પર ગં મર્દન્તી૨૬ એ મ`ત્રથી યજમાન જળ છાંટે છે. તે વખતે જળદેવતાને પ્રાર્થના કરે છે. હે જળદેવતા ! અસરૂપ, અમૃતરૂપ ધૃતરૂપ, જળરૂપ અને અન્ન તથા સુરાને વહન કરનાર તમે પિતૃઓના સ્વધા-પાષણુરૂપ છે. સર્વરાગવિનાશક તમે સ્વધારૂપ છે તેથી તમે અમારા પિતૃઓને તૃપ્ત કરી. આમ આ ‘પિંડપિતૃયજ્ઞ' એક શ્રોતયાગ છે અને તેમાં પિતૃને પિડદાન આપીને તૃપ્ત કરવામાં આવે છે. ચ મહાયજ્ઞોમાં પણ ઉપયનનું સ્થાન છે અને તે મહાયજ્ઞ પણ કહેવાય છે. મૃતજને-પિતૃ પાછળ પિંડદાન, તર્પણું શ્રાદ્ધાદિ ક્રિયાએ એક પ્રકારે તેમને પ્રસન્ન કરવા માટે જ છે તેમ પિંડપિતૃયજ્ઞ પણ પિતૃઓની તૃપ્તિ માટે કરવામાં આવતા યજ્ઞ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શુકલ યજુર્વેદ સાહિતાના ખીન્ત અધ્યાયમાં આવતા ૨૯થી ૩૪ મંત્રો ( છ મંત્રો ) આ રીતે પિંડપિતૃયજ્ઞની ઘણી વિશદ ચર્ચા કરે છે, જેનું શતપથ બ્રાહ્મણુ તેમ જ કાત્યાયન શ્રૌતસૂત્ર સમર્થન કરે છે. સદ્દગ્રન્થા ' શુક્લ યજુર્વેદસ હિતા, ઉવટ મહીધરભાષ્યસમન્વિત, પ્ર. મેાતીલાલ બનારસીદાસબંગલે રાડ, જવાહરનગર, દિલ્હી-૧૧૦ ૦૦૭, પુનર્મુદ્રિત સ ંસ્કરણ, ૧૯૯૮. ૨ શતપથબ્રાહ્મણુ-ચિન્નસ્વામી શાસ્ત્રી, ચૌખંબા સ`સ્કૃત સસ્થાન, વારાણુસી, ખીજ આવૃત્તિ, સૌંવત ૨૦૪૦, ઈ. સ. ૧૯૮૪, ૩ કાત્યાયન શ્રૌતસૂત્ર—ડૉ. આલ્બર્ટ વૈખર સ`પાદિત, ચૌખ’ખા સંસ્કૃત સિરીઝ આફ્સિ, વારાણસી, ૧૯૭૨. २५ यथेह पुरुषोऽस॑त् ॥ (શુ. ય. ૨/૩૩ ) મધ્યમ વિદ્ધ પ્રાજ્ઞાતિ પુત્રામા । શુ. ય. સહિતા ઉન્ન ભાષ્ય અ. ૨/૩૩) આપશેતિ મધ્યમ વિજ્યું ત્રાજ્ઞાતિ પત્ની પુત્રામેતિ । ( કાત્યાયન શ્રૌતસૂત્ર' ૪/૧/૨૨) ૨૬-લગ માત્તી મૃત' શ્રૃતં યઃ નીસારું परि॒स्रुतम् । स्व॒धाय॑ त॒पय॑त मे पि॒तॄन् ॥ (શુ. ય. સ. અ. ૨, મંત્ર, સંખ્યા ૩૪) આ મંત્ર જળસિંચનના છે અને ઽમિલ્યો નિષિદ્મતીતિ। કા. શ્રૌ. સૂ. ૪/૧/૧૯માં કહ્યું છે તે પ્રમાણભૂત વિધાન છે. For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુકલ યજુર્વેમાં પિપિતયજ્ઞ ૪ યજુર્વેદ સંહિતા-આર્ય સાહિત્ય મંડલ, અજમેર (મૂલમાત્ર) - ૫ શકલ યજુર્વેદ સંહિતા-પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ, સંપાદકઃ મોતીલાલ રવિશંકર ઘેડા, પ્રકાશન-પોરબંદર વેદશાળા, ગોવિદજી ડાહ્યાભાઈ લાખાણી, પ્રકાશન-વર્ષ-૧૯૩૩. ૬ વેદસંહિતા મૂલમાત્ર–પં. શ્રીપાદ દામોદર સાતવલેકર, સ્વાધ્યાય મંડળ, પારડી, (જિ. વલસાડ) ચતુર્થવૃત્તિ. ૭ અથર્વવેદ સંહિતા (મૂલમાત્ર) શ્રીપાદ દામોદર સાતવલેકર, સ્વાધ્યાય મંડળ, પારડી (જિ. વલસાડ) ચતુર્થવૃત્તિ. A Practical Vodic Dictionary, Suryakanta, Oxford Press, Bombay, Delhi, Calcutta, Madras, 1981. University For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખકને ? પાનની એક જ બાજુએ, ટાઈપ કરેલા અને એ શક્ય ન હોય તો શાહીથી સુવાચ્ય અક્ષર લખેલા લેખો મેકલવા, ટાઈપ નકલમાં ટાઈપકામની ભૂલને સુધાર્યા પછી જ લેખ મેકલ. ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મેકલવી. લેખની કાર્બન નકલ મેકલે ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું. લેખમાં અવતરશે, અન્ય વિદ્વાનનાં મંતવ્ય ટાંકવામાં આવે છે તે અંગેનો સંદર્ભ પૂરેપૂરી વિગત સાથે આપવો અનિવાર્ય છે. પાણીપમાં એ સંદર્ભની વિગત આપતાં લેખક અથવા સંપાદક/સંશોધક (અટક પહેલી), ગ્રંથ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, આવૃત્તિ પૃષ્ઠ, એ ક્રમ જાળવવો જરૂરી છે. ૩ સ્વાધ્યાય'માં છપાયેલ સર્વ લેને કોપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા હસ્તક છે. લેખકે અથવા અન્ય કોઈએ લેખમાં કોઇ અંશ લેખિત પરવાનગી વગર પુનર્મુદ્રિત કરવું નહીં. * સંક્ષેપશબ્દ પ્રયોજતા પહેલાં એ શબ્દ અન્ય સ્થાને પૂરેપૂરા પ્રયોજેલા હોવા જોઈએ. ૫ પાદટીને ક્રમ સળંગ રાખી જે તે પૃષ્ઠ ઉપર તે તે પાદટીને નિર્દેશ જરૂરી છે. સ્થા થા ય. સ્વાધ્યાય અને સંશોધનનું વૈમાસિક સંપાદકઃ રામકૃષ્ણ તુ. વ્યાસ વર્ષમાં ચાર અંક બહાર પડે છે– દીવી અંક, વસંતપંચમી અંક, અક્ષયતૃત.યા અંક અને જન્માષ્ટમી અંક. લવાજમ : -ભારતમાં...૨. ૨૦ = ૦૦ ૫. (ટપાલખર્ચ સાથે) -પરદેશમાં યુનાઈટેડ સ્ટસ ઑફ અમેરિકા માટે...૬ ડોલર (ટપાલખર્ચ સાથે ) -યુરોપ અને અન્ય દેશો માટે...પ. ૨.૫૦ (ટપાલખર્ચ સાથે) આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ સેંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ મોકલતી વખતે ક્યા ગ્રંથ માટે લવાજમ કહ્યું છે તે સ્પષ્ટ જણાવવું. લવાજમવર્ષ નવેમ્બરથી ઓકટોબર સુધીનું ગણાય છે, જે આ સરનામે મોકલવું–નિયામકશ્રી, પ્રાચ્યવિદ્યા મનિટર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, લોકમાન્ય ટિળક રેડ, વડોદરા-૩૯૦ ૦૦૨. જાહેરાત ઃ આ ત્રિમાસિકમાં જાહેરાત આપવા માટે લખે સંપાદક, “સ્વાધ્યાય', પ્રાયવિદ્યા મંદિર, લોકમાન્ય ટિળક રેડ, વડોદરા-૩૯૦ ૦૦૧ For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્યાણવર્મામૃત સારાવલીના વન્દ્રારિષ્ટમાધ્યાયમાં વૈદકીય વિચાર નરેન્દ્રકુમાર પી. મહેતા* સંસ્કૃત તિષશાસ્ત્રના ઇતિહાસનું અવલોકન કરતાં જણાય છે કે દેવજ્ઞશિરોમણિ આચાર્ય વરાહમિહિર (ઈ. સ. ૫૦૫)ની પછી અને પ્રસિદ્ધ ટીકાકાર ભટ્ટોત્પલ (ઈ. સ. ૯૬૬)ની પહેલાં થઈ ગયેલ વટેશ્વર-કલ્યાણુવર્મા (ઇ. સ. ૫૭૮) જતિષશાસ્ત્રના ઇતિહાસમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. ત્રિકંધ જ્યોતિષશાસ્ત્રના જાતક ગ્રંથોમાં પરાશર મુનિનું “બહત્પારાશરહાર શાસ્ત્ર” અપષ ગ્રંથોમાં પ્રસિદ્ધ છે અને આચાર્ય વરાહમિહિરનું “બુહજજાતક” પોષગ્રંથમાં સૌથી પ્રાચીન છે. આ બે પ્રસિદ્ધ જતક મંચે પછી (ગુર્જર પ્રદેશના વ્યાધ્રપદનરેશ) કલ્યાણવર્માએ પરાશર, વરાહમિહિર, યવનનરેન્દ્ર વગેરેના ગ્રંથમાંથી સાર લઈને “સારાવલી' નામના જાતક ગ્રંથની રચના કરી.' કલ્યાણવર્માએ પિતાના આ જાતક ગ્રંથમાં સત્ય, બાદરાયણ, ચાણકય, હઉ, ચૂડામણિ, માણિક, બહ્માદિ જ્યોતિષકારોના પ્રચલિત મતનો ઉલ્લેખ કર્યો છે. સારાવલી નામના આ પ્રસિદ્ધ ગ્રંથમાં કલ્યાણવર્માએ પિતાના સમયના જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનની સાથે સાથે પ્રચલિત વિદક (આયુર્વેદ, શાસ્ત્ર, એગશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર તેમજ સામાજિક પરિસ્થિતિનું સુંદર નિદર્શન કરાવ્યું છે અને તે દ્વારા લેખકે પોતાની બહુમુખી પ્રતિભા પરિચય પણ કરાવી દીધા છે, જેમ કાલિદાસમાં કેમેસ્ટ્રી જોઈ શકાય છે, કવિ ભક્ટિમાં વ્યાકરણ દષ્ટ થાય છે અને શ્રી હર્ષમાં દાર્શનિકતા પ્રદર્શિત થાય છે તેમૂ ભારતીય શાસ્ત્રકારોમાં પણ વિશિષ્ટ બહુમુખી પ્રતિભા જોવા મળે છે. કાવ્યપ્રકાશકાર મમ્મટ, સાહિત્યદર્પણુકાર વિશ્વનાથ, પંડિત જગન્નાથ વગેરે કાવ્યશાસ્ત્રીઓએ પણ પિતાનું વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન તેમ જ પાંડિત્ય દર્શાવ્યું છે. તત્ત્વજ્ઞાનની શાળામાં આદ્યગુરુ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય વગેરે આચાર્યોએ પણ પિતાની તર્કશક્તિને તેમ જ બહુશ્રુતતાને પરિચય કરાવ્યું છે. આયુર્વેદશાસ્ત્રમાં શારંગધરસંહિતકાર શારંગધર, વૈદ્ય જીવનકાર લેલંબિરાજ વગેરેની કવિત્વશક્તિ તેમ જ બહુશ્રુતતા જાણીતી છે. લેલબીરાજના ટૌઘજીવનમાં શૃંગારરસનું નિરૂપણ કાલિદાસની યાદ અપાવે છે. જ્યોતિષાચાર્ય વરાહમિહિરમાં તે કાલિદાસ, ભવભૂતિ કે બાણુનાં પણ દર્શન કરી શકાય છે. સ્વાધ્યાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૨૧-૨૩૦, હસા શેરી, કડી (એન. જી. ૩૮૨૭૧૫.). - દીક્ષિત શંકર બાલક, અનુ. હરિહર પ્રા. ભટ્ટ, ભારતીય જતિષશાસ્ત્ર, દ્વિતીય નં. યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ-ગુજરાત રાજ્ય, અમદાવાદ-૧. પ્રથમ આવૃત્તિ, ૧૯૭૨, ૫. ૨૪૫, For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ નરેન્દ્રકુમાર પી. મહેતા તિશાસ્ત્રમાં પ્રાચીન ઋષિમુનિઓએ અને આચાર્યોએ તિષશાસ્ત્રીય દિવ્યજ્ઞાનની સાથે સાથે ભારતીય સંસ્કૃતિનાં વિવિધ પાસાંઓનું સુંદર નિદર્શન કર્યું છે. ઘણીવાર એક શાસ્ત્રના નિરૂપણની સાથે સાથે અન્ય શાસ્ત્રોનું નિરૂપણ આડકતરી રીતે પોતાની બહુમુખી પ્રતિભા દ્વારા રજૂ કરી દે છે. દેવશિરોમણિ વરાહમિહિરે જોતિષશાસ્ત્રના ત્રણે સક ઉપર પિતાના ગ્રંથોની રચના કરી છે. “પંચસિદ્ધાંતિકા ', “અહજજાતક” અને “બૃહતસંહિતા'માં તેની બહુમુખી પ્રતિભા જોતિષોને તેમ જ તા વિદ્વાનોને પ્રભાવિત કરી દે છે. તેને “બૃહત સંહિતા' ગ્રંથ તે ભારતીય જ્ઞાનવિજ્ઞાનને વિશ્વકોશ કહી શકાય. બહત્સંહિતાના “પ્રહગોચરાધ્યાયમાં આચાર્ય વરાહમિહિરે જ્યોતિષવિષયક ગોચરજ્ઞાનના નિરૂપણની સાથે સાથે મુદ્રાલંકાર દ્વારા વિવિધ દેવૃત્તોને પરિચય કરાવ્યું છે. આ મહોચારધ્યાયમાં લેખકે એક સાથે જ્યોતિષ, છંદ, કાવ્ય અને અલંકારને પરિચય કરાવી દીધું છે. વાહમિહિરની ભાષાશૈલીમાં કાલિદાસની શૈલી પ્રતિબિંબિત થતી જોવા મળે છે. તેની કેટલીક શ્લેકપંક્તિઓ કાલિદાસની આમ્રમંજરી જેવી મધુર સૂક્તિઓને રસાસ્વાદ કરાવે છે અને કાલિદાસની યાદ તાજી કરાવે છે. કદાચ કાલિદાસ અને વરાહમિહિર (ઈ. સ. ૫૫) સમકાલીન હોય અને તત્કાલીન ( ગુપ્તકાલીન ) વિદ્યાકીય વાતાવરણની તેમના ઉપર અસર હોય તે બનવાજોગ છે. વરાહમિહિર પછી લગભગ તુરત જ થયેલ કલ્યાણવર્માએ તેના સારાવલી નામના જાતક ગ્રંથમાં ચંદ્રારિyભંગાધ્યાય'માં જતિષવિષયક ચંદ્રના વેગથી થતા બાલારિષ્ટભંગની સાથે સાથે આયુર્વેદિક વિચારોનું નિરૂપણ કર્યું છે. “ચંદ્રારિષ્ટભંગાધ્યાય' નામના આ અગિયારમા અધ્યાયમાં લેખકે ચંદ્રથી થતા વિવિધ શુભયોગે અને તેનાથી થતા બાલારિષ્ટભંગોગોનું વિવરણ કર્યું છે “ અરિષ્ટ” એટલે અનિષ્ટ, અમંગળ કે બાળપણમાં બાળકને થતો મૃત્યુયોગ. બાળકના જન્મ સમયે આકાશના ચહેને આધારે જાતકની જન્મકુંડળી બને છે અને તેમાં શુભાશુભ રહેને આધારે જાતકનું ભાવિજીવન ઘડાય છે. અશુભ મહયોગથી બાળકનું બાળપણમાં જ મૃત્યુ થાય છે. આ જાતના રોગ બાલારિષ્ટ વેગ કહેવામાં આવે છે. લેખકે સારાવલીના દશમાં અધ્યાયમાં બાલારિષ્ટગોનું વિશદ વર્ણન કર્યું છે. દશમાં “અરિષ્ટાધ્યાય 'માં અરિષ્ટ ગોનું વિગતે વર્ણન કર્યા પછી અગિયારમા અને બારમા અધ્યાયમાં લેખકે ચંદ્ર, ગુરુ, શુક્ર વગેરે ગ્રહથી થતા, શુભયોગ દ્વારા અરિષ્ટભંગનું વિવરણ કર્યું છે. ચંદ્રારિષ્ટભંગાધ્યાય” નામના અગિયારમાં અધ્યાયમાં માત્ર ચંદ્રથી થતા શુભ ચેનો દ્વારા અરિષ્ટભંગનું નિરૂપણ કર્યું છે અને તેની સાથે સાથે આયુર્વેદિક વિચારોનું પણ નિદર્શન કર્યું છે. અરિષ્ટભંગ અંગેના ૨ ઝા (પ.) અમૃતાનન, “બૃહત્સંહિતા” ચૌખમ્બા વિદ્યાભવન, વારાણસી-૧, ૧૯૮૩, ૫. ૪. વાવઃ વારી નુતનો હિ yળાવોપાલ માસિ | - કુ પડેય (ડે.) રામચન્દ્ર, તિવિધાભરણમ', મોતીલાલ બનારસીદાસ, દિહી, ૧૯૮૮, આ. ૧, પૃ. ૬૫૬. धन्वंतरिः क्षपणकामरसिंह शकुवेतालभट्टघटसर्परकालिदासाः। ख्यातो वराहमिहिरो नृपतेः सभायां रत्नानि वै वररुचिनव विक्रमस्य । २२.१." For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્યાણમકૃત સાવલીના પરિમાણમાં વૈદકીય વિચાર -૨૨૩ તિપદીય વિવેચનની સાથેસાથ લેખકે આયુર્વેદિક વિચારોનું રોગો અને તેના ઉપચાર સાથે રિસપ્રદ વર્ણન કર્યું છે. જન્મના ચંદ્રયોગથી કયારે અરિષ્ટનો ભંગ કે નાશ થાય છે તેના એક એક યોગની સાથે લેખકે રોગ અને ઉપચારના ઉદાહરણ દ્વારા વૈદકીય વિચાર રજૂ કરેલ છે. જાતકની જન્મકુંડળીમાં ચંદ્રના વિવિધ ગાથી જેમ અરિષ્ટને ભંગ કે નાશ થાય છે તેમ વૈદકીય વિવિધ ઉપચારોથી કે પ્રગોથી વિવિધ રોગોને નાશ થાય છે તેવું સમુચિત દર્શન કરાવ્યું છે. સારાવલીના ૧૧મા અધ્યાયમાં કુલ સત્તર શ્લોકો જોવા મળે છે. કેટલીક આવૃત્તિમાં અઢાર લેકો જોવા મળે છે. કલેકોમાં કેટલીક જગ્યામાં પાઠભેદ પણ જોવા મળે છે. આમ છતાં રોગ અને ઉપચારમાં કંઈ ખાસ તફાવત જણાતું નથી. પ્રથમ બે લેાકોમાં બાળારિષ્ટયોગ અને તેની નિષ્ફળતાની પ્રસ્તાવના ર્યા બાદ ત્રીજા સ્લેકથી લેખક જન્મસમયના ચંદ્રની સ્થિતિને આધારે બાલારિષ્ટયાગના નાશનું વર્ણન કરે છે. જેમ રાજા ન્યાયભંગ કરનારને નાશ કરે તેમ સંપૂર્ણ ચંદ્ર જે જન્મસમયે બધા ગ્રહોથી દુષ્ટ હોય તે અરિષ્ટને નાશ કરે છે. અહીં દંડવિષયક રાજનૈતિક વિચારથી બાલારિષ્ટ ભંગની ચર્ચાને પ્રારંભ થાય છે. તેવી જ રીતે છેલ્લા અઢારમા શ્લોકમાં જેમ પિતા પોતાના પુત્રને મારતું નથી, પરંતુ રક્ષણ કરે છે તેમ જાતકની જન્મકુંડળીમાં છઠ્ઠા કે આઠમા ભાવમાં રહેલ ચંદ્ર શુભાશુભ પ્રહથી દુષ્ટ હોવા છતાં જે જાતકને જન્મ શુકલ પક્ષમાં રાત્રે થયો હોય અથવા કૃષ્ણ પક્ષમાં દિવસે થયેલે હેય તે ચંદ્ર પ્રયત્નપૂર્વક આપસમાં રક્ષણ કરે છે. આમ અહીં છેલ્લા કોમાં કૌટુંબિક વિચાર રજૂ થયેલ છે. અન્ય શ્લોકમાં લેખકે મહદ્ અંશે વૈદકીય વિચારો રજૂ કર્યા છે. કોઈ કોઈ વાર આ ચર્ચાની વચ્ચે ( ૧૦, ૧૧, ૧૨, ૧૪, ૧૬ અને ૧૭માં) અન્ય (કુલાંગના, લેભી, ડરપોક, સૂર્ય, રાજાની સેના, સૈનિક, વાલ, મૃગ વગેરેનાં) ઉદાહરણો દ્વારા. બાલારિષ્ટભંગની તુલના કરીને વિવિધ વિચારો રજૂ કર્યા છે ૮ આમાં લેખકની વૈદકીય વિચારણા ઉપરાંત અન્ય સામાજિક, રાજકીય, બોધવિષયક વગેરે બાબતેનું જ્ઞાન સમુલસિત થાય છે. હવે આ સારાવલીના અગિયારમા અધ્યાયમાં વૈદકીય વિચારનું અનુશીલન કરતાં જણાય છે કે અહીં લગભગ દશેક રોગો અને તેના ઉપચાર કે તે રોગને નાશ કરવા માટેના પ્રયોગોનું નિરૂપણ થયું છે. આ રોગો અને ઉપચાર લેખકના સમયના પ્રચલિત અને જાણીતા હેવા 8 R. Santhanam, Saravali of Kalyana Varma, Vol I, Ranjan Publications, 16, Ansari Road, Daryaganj, New Delhi 110002, First Edition, 1983, Page-142. ५ चतुर्वेदी (डॉ). मुरलीधर, श्रीमत् कल्याणवर्म-विरचिता सारावली “कान्तिमती" हिन्दी व्याख्या सहिता, मोतीलाल बनारसीदास, वाराणसी, १९८६, तृतीय संशोषित ઉતળ, ૫૦ ૮૨. . જ ૬ એજન, પૃ. ૭૯, ૧૧/૩ (૧૧ મે અધ્યાય/હે. :). -- ૭ એજન, ૫. ૮૧, ૧૧/૧૮, ' ' ; * : ૮ એજન, ૫. ૮૦-૮૧, ૧/ ૧૨, ૧૪, ૧૧, ૧૦, ૨૦, ૨૫; ; ; ; ' : સ્વા ૪ For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪ નરેન્દ્રકુમાર પી. મહેતા જોઈએ. બાલારિષ્ઠભંગ અંગેના ચંદ્રના યોગો અને વિવિધ રંગે તથા તેના ઉપચારનું એક સાથે લેખકે સુંદર નિદર્શન કર્યું છે. હવે કમશઃ દરેકનું રસપ્રદ અને ઉપયોગી મૂલ્યાંકન કરીશું. ૧ વાયરેગના નાશ માટે બસ્તિક્રિયાઃ સારાવલીના ૧૧ મા અધ્યાયના ૪ થા શ્લોકમાં ચંદ્રગથી થતા બાલારિષ્ટભંગના તિષવિષયક નિરૂપણમાં લેખકે જણાવે છે કે જે પૂર્ણ કળાઓથી યુક્ત ચંદ્ર જન્મસમયે મિત્રના નવમાંશ ચંદ્રમાં સ્થિત હોય અને તે શુક્રથી દષ્ટ હોય તે અરિષ્ટ દૂર કરવાવાળા ગોમાં આ કોષ ગ છે. આ બાબત સમજાવવા માટે લેખક વૈદકીય ઉદાહરણ સાથે તુલના કરતાં જણાવે છે કે જેમ વાયુરેગના નાશ માટે બસ્તિક્રિયા શ્રેષ્ઠ મનાય છે તેમ અરિષ્ટના નાશ માટે ચંદ્રથી બનતે ઉપર્યુક્ત યોગ કોષ્ઠ છે. - વાયુરેગના નાશ માટે આયુર્વેદિક ઉપચારોમાં સૂંઠ, ગંઠોડા, મેથી, હિંગાષ્ટક વગેરે ઔષધે જાણીતાં છે, છતાં બસ્તિક્રિયા (વિવિધ રીતે કરવામાં આવતી શરીરની આંતરિક શુદ્ધિ ) વાયુરોગના વિનાશ માટે ઉત્તમ માનવામાં આવે છે. બસ્તિક્રિયાથી શરીર વાયુદોષરહિત અને રૂતિવાન તથા તંદુરસ્ત રહે છે. બસ્તિક્રિયાને એક પ્રકારની યોગિક ક્રિયા પણ માનવામાં આવે છે. • લેખકે અહીં જ્યોતિષવિષયક નવમાંશનું એક રાશિના નવ ભાગ નક્ષત્રપદ્ધતિનું મહત્ત્વ પણ બતાવી દીધું છે. જ્યોતિષશાસ્ત્રમાં નવમાંશ કુંડળીનું વર્ગીય, દશવગીય વગેરે કુંડળીઓમાં વિશેષ મહત્ત્વ જોવા મળે છે. . ૨ કફ અને પિત્તષના વિનાશ માટે વિરેચન અને વમનક્રિયા – * આ અધ્યાયના પાંચમા શ્લોકમાં જલાબ અને ઊલટી દ્વારા કફ તથા પિત્તના દેશના શમનની ચર્ચા છે. જેમ કફ અને પિત્તના દેશને જુલાબ (રેચ) એ વમનથી દૂર કરી શકાય છે તેમને ચંદ્ર જન્મસમયે પરમ ઉચ્ચને એટલે કે વૃષભ રાશિમાં ત્રણ અંશને હોય અને તે શુક્રથી દુષ્ટ હોય તે અરિષ્ટનો નાશ થાય છે. અર્થાત બાલારિષ્ટને ભંગ થાય છે. અહીં જુલાબ તેમજ ઊલટીના ઉપચારથી કફ અને પિત્તદોષ શરીરમાંથી નીકળી જાય છે અને તે શાંત થાય છે તે વિચાર રજૂ થાય છે. ઉચ્ચના પ્રહનું મહત્વ પણ અંકાયું છે. ભારતીય તિષમાં ઉચના ગ્રહોને પ્રબળ અને શક્તિશાળી–પ્રભાવશાળી માનવામાં આવે છે. નૈસર્ગિક શુભ ગ્રહ શુક્ર અને તેની દૃષ્ટિનું પણ મહત્ત્વ જોવા મળે છે. ૯ એજન, ૫, ૭૦, ૮૦ અને ૮૧ (વિવિધ રોગ અને ઉપચારે) ૧/૪, ૫, ૬, ૭, ૮, ૯, ૧૩ અને ૧૫ (.) . For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કયામત સાવલીના માપણામાં ઝીય વિચાર ૩ મહાતિસાર રેગમાં જાયફળ કે દાડમના છોતરાના ફવાથને પ્રયોગ - છઠ્ઠા લેકમાં મહા અતિસાર (સતત ઝાડા થવા તે) રેગમાં જાયફળ કે (પાઠભેદ મુજબ) દાડમના છોતરાને ફવાથ અકસીર છે તેમ જણાવ્યું છે. આ કવાથના પ્રયોગથી ગમે તેવા ઝાડા થયા હોય તે પણ તે મટી જાય છે. આવી જ રીતે જન્મસમયે ચંદ્ર ગમે તેટલે ક્ષીણ હોય તે પણ જે ચંદ્ર શુભગ્રહના વર્ગમાં શુભ ગ્રહથી દુષ્ટ હોય તે બાલારિષ્ટને નાશ થાય છે. અહીં જ્યોતિષવિષયક વિવિધ ગ્રહના વર્ગ અને શુભ ગ્રહોની દૃષ્ટિનું મહત્વ જોવા મળે છે. ગુરુ શુક્ર, બુધ અને પૂર્ણ ચંદ્રને ( બળવાન ચંદ્રને) સર્ગિક શુભ ગ્રહ માનવામાં આવે છે. મહાતિસાર રોગમાં જાયફળ અને દાડમને ઉપચાર વૈદકીય ઉપચારમાં જાણીતા છે. અહીં ગાdીન અને દિમાગ એમ પાઠભેદ જોવા મળે છે તેમાં તીખા, પાઠ સ્વીકાર્ય જણાય છે તેમ છતાં મહાતિસારમાં દાડમને ઉપચાર પણ જાણીતું છે તેથી આ પાઠભેદ ધૂસી ગયે હેય તેમ લાગે છે. જાયફળને ઉપચાર ઉપર્યુક્ત રોગમાં વિશેષ લાભપ્રદ હોય તેમ લાગે છે. ૪ ઉન્માદ રેગના નાશ માટે કલ્યાણદ્યુત : સાતમા લેકમાં ઉન્માદ (પાગલપણું)ના રોગના નાશ માટે કલ્યાણધૃતના પ્રયોગની ચર્ચા જોવા મળે છે. જેમ કલ્યાણતના પ્રયોગથી ઉન્માદરેગને નાશ થાય છે તેમ જે જન્મના ચંદ્રથી ૭, ૮, ૬ ભાવમાં પાપગ્રહોથી રહિત શુભગ્રહે હેય તે અરિષ્ટને નાશ છે. અહીં જ્યોતિષવિષયક અધોગનું મહત્વ જોવા મળે છે. આ યોગથી ચંદ્રને બળ મળે છે જ્યારે ચંદ્રથી ૬, ૭ અને ૮મા ભાવમાં શુભ ગ્રહ હોય એટલે કે છે શુભ ગ્રહ, સાતમે શુભ ગ્રહ અને આઠમે શુભ ગ્રહ હોય ત્યારે ચંદ્રાધિયોગ બને છે. આ યોગ જેમ અરિષ્ટને નાશ કરે છે તેમ સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યમાં પણ વૃદ્ધિ કરે છે. શનિ, મંગળ, રાહુ-કેતુ અને સૂર્યને પાપગ્રહ માનવામાં આવે છે.. ૫ નેત્રરંગ ( પીડા) ના નાશ માટે લવણયુક્ત તને પ્રગ – જેમ લવણયુક્ત વૃતના પ્રયોગથી નેત્રરોગ આંખની પીડા શમે છે કે તે રોગને નાશ કરે છે.. તેમ ચંદ્ર શુભ ફળ આપનાર શુભગ્રહથી યુક્ત હોય અને શુભગ્રહોના દ્રષકાણમાં હોય તે અરિષ્ટને નાશ થાય છે. અહીં નેત્રપીડાના શમનનું કે નેત્રરોગના નાશનું નિરૂપણ આ આઠમા લેકમાં જોવા મળે છે. અહીં દ્રષકાણનું મહત્વ પણ સૂચવાયું છે. ૬ કણભૂલ કે કાનના રોગને દૂર કરવા માટે મીઠાવાળા પાણીને પ્રગ ઉપર્યુક્ત આઠમા શ્લોકમાં નેત્રરંગના નાશ માટે લવણયુક્ત ધૂતને પ્રયોગ દર્શાવ્યો છે. આજ લોકમાં પૂરનારોજની જગ્યાએ તૃતિપૂરવઠ્ઠvજૂને એવો પાઠભેદ જોવા મળે છે તેથી રાગ અને ઉપચાર ઉદાહરણમાં બદલાય છે. ઉપર મુજબ દ્રષકાણુમાં રહેલ ચંદ્ર જેમ અરિષ્ટને નાશ કરે છે તેમ મીઠાવાળું પાણી કાનમાં નાખવાથી કર્ણશલ કે કાનની પીડા-કાનને રોગ નાશ પામે છે. અહીં પાઠભેદને કારણે જ્યોતિષવિષયક બાબત એક જ છે, પરંતુ વૈદકીય ઉદાહરણ બદલાય છે, For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ નરેન્દ્રકુમાર પી. મહેતા ૭ હરસ કે મસાના નાશ માટે તા (છાશ, કે મઠાના સેવનને પ્રયોગ : નવમા કલેકમાં હરસ કે મસાના રોગને નાશ કરવા માટે છાશ અને મઠાના સેવનને ઉપચાર બતાવવામાં આવ્યો છે. જેમ છાશ અને મઠાના સેવનથી ગુદજ એટલે કે મસા કે હરસ માટે છે તેમ જો જન્માંગમાં ચંદ્ર પૂર્ણકળાએથી યુક્ત થઈને શુભ ગ્રહના દ્વાદશાંશમાં હોય તે અરિષ્ટને નાશ થાય છે. અહીં ગુજ એટલે હરસ, મસા, મરડો વગેરે રોગોમાં છાશ અને મઠાને પ્રયોગ લાભકારક મનાય છે. જ્યોતિષશાસ્ત્રમાં જન્માંગ સિવાય હેરા, દ્રયકાણુ, સપ્તમાંશ, નવમાંશ, દ્વાદશાંશ અને ત્રિશાંશને ષડ્રવર્ગીય કુંડળીઓ કહેવામાં આવે છે. તેવી જ રીતે દશાંશ, ષોડશાંશ ષડ્યશ વગેરે કુંડળીઓ દશવગીર્ય, વીસવગીય એમ વિવિધ પ્રકારની કુંડળીઓ બને છે અને તેમનું વિશિષ્ટ બાબતમાં વિશિષ્ટ મહત્વ જોવા મળે છે. અહીં દ્વાદશાંશને ઉલ્લેખ થયેલું છે. માતાપિતાના સુખ બાબત પણ દ્વાદશાંશ કુંડળીનું મહત્ત્વ માનવામાં આવે છે. (સ્ તારા વિના સૌહથમ્). ૮ આંખમાં ફેલાના નાશ માટે કાળાં મરી અને વાંસના ઉપરના કમળ ભાગના ઘસારાને પ્રયોગ - આંખમાં સલાને દૂર કરવા માટે કાળા મરી અને વાંસના ઉપરના કેમળ ભાગના ધસારાને પ્રયોગ તેરમા લોકમાં જોવા મળે છે. જેમ કાળાં મરી અને વાંસને ઉપરને કેમળ ભાગ ધસીને દરરોજ આંખમાં આંજવામાં આવે તે આંખનું ફૂલું નષ્ટ થાય છે તેવી રીતે જે જન્મને અધિપતિ લનમાં સમસ્ત ગ્રહોથી દષ્ટ હોય તે બાલારિષ્ટને નાશ થાય છે, અહીં જન્મને અધિપતિ અર્થાત રાશીને સ્વામી લગ્નમાંસ્થિત રહીને સમસ્ત મહેથી દષ્ટહોય તે અરિષ્ટને નાશ કરે છે તેમાં જન્મના અધિપતિના સ્થાનનું મહત્વ દર્શાવાયું છે. સાથે સાથે બધા ગ્રહો (સાતમે હોવાથી અથવા વિશિષ્ટ દષ્ટિ કરતા હોવાથી) જેતા હોવાથી તેને વિશેષ બળ મળે છે. ૯ ઉગ્રક્વરના નાશ માટે મુનિપુષ્પ (અગત્યપુષ્પ)ના રસને સૂંઘવાને પ્રગ પંદરમા શ્લોકમાં લેખકે ઉમ જ્વરના નાશ માટે મુનિપુષ્પના રસને પ્રાગ સૂચવ્યું છે. ચોથે દિવસે આવતે (ચોથિય) તાવ અગપુ૫ના રસને સૂંધવાથી ઊતરી જાય છે, શાંત થઈ જાય છે. તેમ જે ચંદ્રથી બારમા ભાવમાં બુધ કે શુક હોય અને અગિયારમા ભાવમાં પાપગ્રહ હોય તેમ જ દશમા ભાવમાં ગુરુ &ાય તે અરિષ્ટને નાશ થાય છે. અહીં વિશિષ્ટ પ્રહનું વિશિષ્ટ સ્થાને સૂચવાયું છે. For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્યાણવાંકૃત સારાવલીના શમ્ફારિષ્ટ થાયમાં વૈદકીય વિચાર ૨૨૭ આમ વટેશ્વર-કલ્યાણુવ એ તેના પ્રસિદ્ધ સારાવલી નામના જાતક ગ્રંથમાં ચંદ્રારિષ ભગાધ્યાય ' નામના અગિયારમા અધ્યાયમાં જ્યોતિષવિષયક નિરૂપણુની સાથે સાથે બૈદકીય વિચારાનુ' સમુચિત અને ઉપયોગી દન કરાવ્યુ છે. આમાં આપણુને કલ્યાણવર્માનું ઉચ્ચ વૈદકીય જ્ઞાન જોવા મળે છે. ભારતવર્ષામાં આયુર્વેદની પર પરા વૈદકીય યુગથી આર’ભાતી જોવા મળે છે. ઋગ્વેદ તથા યજુર્વેદમાં આયુર્વેદના રાગ તથા તેના ઉપચાર માટેનાં ઔષધોના સંકેત મળે છે. પરંતુ અથવવેદમાં તેનુ વિશદ વણૅન જોવા મળે છે. તેથી આયુર્વેદને અથવ વેદનો ઉપવેદ માનવામાં આવે છે.૧૦ ચરક, સુશ્રુત અને કશ્યપ સહિતામાં આયુર્વેદને વિસ્તાર અને વિવિધ વિભાગેામાં વિભાજન જેવા મળે છે, તે આઠ વિભાગોમાં અગામાં વિભાજિત છે. આ આઠે અંગા ( શલ્ય, શાલાકય, કાય, ભૂત, કૌમાર, અગદ, રસાયન અને વાજીકરણ ) ઉપર વિવિધ ગ્રંથ રચાયા છે. સારાવલીમાં ( જ્યાતિષગ્રંથમાં ) કલ્યાણવર્માના સમયનું પ્રચલિત બૈદકીય જ્ઞાન જોવા મળે છે. કલ્યાણવર્મા એક પ્રખર જ્યોતિષજ્ઞ હોવા ઉપરાંત આયુર્વેદાદિ વિવિધ શાસ્રાના તલસ્પર્શી નાતા જણાય છે. ૩ મ www.kobatirth.org ૧ શંકર બાલકૃષ્ણ દીક્ષિત, અનુ. હરિહર પ્રા. ભટ્ટ, ભારતીય જ્યાતિષશાસ્ત્ર, પ્રથમખ'ડ/દ્વિતીય ખંડ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણુ ખ, ગુજરાત રાજ્ય, અમદાવાદ—૬, પ્રથમ આવૃત્તિ (વ નથી લખેલ ) २ आचार्य बलदेव उपाध्याय, संस्कृत शास्त्रों का इतिहास, हिन्दुविश्वविद्यालय, काशी, १९६० ५ ૧૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir સંદર્ભ ગ્રંથાની સૂચિ ૧૮૩ श्रीवराहमिहिराचार्यविरचिता भट्टोत्पलीविवृतिसहिता बृहत्संहिता, प्रथमोभागः, सम्पादकः अवधविहारी त्रिपाठी, वाराणसेय संस्कृतविश्वविद्यालयः, वाराणसी- २ वाराणस्याम् १८९० तमे शकाब्दे वराहमिहिरविरचिता बृहत्संहिता सं.पं. अच्युतानन्द झा, चौखम्बा विद्याभवन, वाराणसी-१, कल्याणवर्मा विरचिता सारावली, डॉ. मुरलीबर चतुर्वेदी, मोतीलाल बनारसीदास, वाराणसी, १९८१, द्वितीय संस्करण ઉપાધ્યાય ( આચાર્ય ) ચરેલ, સંસ્કૃતશાસ્ત્રોંના તિાસ, શારવામન્દિર, ચારાનસીબ, ૧૧૮૨, નવીન સ૧ર૧, પૃ. ૧, ૨, For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૯ ૬ R. Santhanam, Publications, New Delhi–2 www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેન્દ્રકુમાર પી. મહેતા Saravali of Kalyana varma Vol I Ranjan, 1983, First Edition, ૭ Keith A. B., A History of Sanskrit Literature, Oxford University Press, 1966. . पं. श्री अच्युतानन्द झा, लघुपाराशरी मध्यपाराशरी बाखम्बा अमरभारती प्रकाशन, બારામની-૧*, મન ૧૧૮૪ ૩૦, વન સરળ. ९ श्रीमद्वराहमिहिराचार्यविरचितं लघुजातकम् देवशवाचस्पति श्री वासुदेव ठाकुरप्रसाद पुस्तक મમ્બિ, ચાળી-૧૦, ૧૧૬, વિસીય ભવન. . श्रीगणेशदेवशविरचितः जातकालङ्कारः से. श्रीकपिलेश्वरशास्त्री, चौखम्भा से संस्थान, ચારાનસી-૧, વિ.સ. ૨૦૩૭, તૃતીય સરળ, ૧૬મીઓઢિાવ વિચિતં તમામ, ૧. શ્રી અચ્યુત્તાનમ મા, ગૌઅમ્બા સું. મી. આજ, નારાજસી-૧૬૭૮, દ્વિતીય રાળ, ૧૨. શ્રીમદ્ આપવ પતિ વિચિત ભેપદૈવ શતક, અનુ. શાઓ ગિરિનશકર, સસ્તું સા. વ. કાર્રલય, ભદ્ર, અમદાવાદ, ઈ. સ. ૧૯૯૨, ૨૦૯ આવૃત્તિ. અમદાવાદ ૨, ૧૯૪૯, ૧૩ ગુમાની વિરચિત જ્ઞાનભૈષજ્યમંજરી, અનુ. રજનીનાચ ધારેખાન, સસ્તું. સા.વ. કાર્યાલય, અમદાવાદ, ૧૯૩૯, ૪થી આત્તિ. ૧૪ મુનશી વિજયશંકર ધનશંકર, ધરધરને વંઘ, સસ્તું સા. વ. કાર્યાલય, ૧૫ માધવ ચૌધરી, દિવ્ય વનસ્પતિ, ગાલા પબ્લિશર્સ, અમદાવાદ–૧, ૧૯૮૪, બીજ આનં. For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीमत्कल्याणवर्माविरचिता सारावली एकादशोऽध्यायः संभूतरिष्टाख्या भङ्गस्तेषां यथा भवेद्योगैः । वानागमतो वक्ष्ये प्रधानभूता यतस्तेऽत्र ॥ १ ॥ उडुपतिकृतरिष्टानां भङ्गस्तावन्निरूप्यते पूर्वम् । सम्यक् शेषाणामपि यथामतं ब्रह्मपूर्वाणाम् ॥ २ ॥ सर्वैर्गगनभ्रमणैर्दृष्टचन्द्रो विनाशयति रिष्टम् । आपूर्वमाणमूर्तिर्यथा नृपः सन्नयेद् द्वेषम् ॥ ३ ॥ चन्द्र:- सम्पूर्णतनुः शुक्रेण निरीक्षितः सुहृद्भागे । रिष्टहराणां श्रेष्ठो वातहराणां यथा बस्तिः ॥ ४ ॥ परमोच्चे शिशिरतनुभृगुतनयनिरीक्षितो हर तिरिष्टम् । सम्यग्विरेकवमनं कफपित्ताना' यथा दोषम् ॥ ५ ॥ चन्द्रः शुभवर्गस्थः क्षीणोऽपि शुमेक्षितो हरतिरिष्टम् । जलमिव महातिसारं जातीफलवल्कलक्वचितम् ॥ ६ ॥ सप्ताष्टमषष्ठस्थाः शशिनः सौम्यारन्त्यरिष्टफलम् । पापैरमिश्रचाराः कल्याणघृतं यथोन्मादम् ॥ ७ ॥ युक्तः शुभफलदायिभिरिन्दुः सौम्यैनिहन्त्यरिष्टानि । तेषामिव त्र्यंशे* लवणविमिश्रं घृतं नयनरोगम् ॥ ८ ॥ आपूर्यमाणमूर्तिद्वदिशभागे शुभस्य यदि चन्द्रः । रिष्टं नयति विनाशं तक्राभ्यासो यथा गुदजम् ॥ ९ ॥ सौम्यक्षेत्रे चन्द्रो होरापतिना विलोकितो "हन्ति । रिष्टं न वीक्षितोऽन्यैः कुलाङ्गना कुलमिवान्पगता ॥ १० ॥ क्रूर बने शशाङ्को भवने शनिरीक्षितस्तदनुबर्गे । रक्षति शिशुं प्रजातं कृपण इव धनं प्रयत्नेन ॥ ११ ॥ जन्माधिपतिर्बलवान् सुहृद्भिरभिवीक्षितः शुभैर्भङ्गम् रिष्टस्य करोति सदा भीरुरिव प्राप्तसंग्रामः ॥ १२ ॥ 'जन्माधिपतिर्लग्ने दृष्टः सर्वैर्विनाशयति रिष्टम् । घृष्टोषणविदलाभ्यां प्रत्येककृताञ्जनं यथा शुक्लम् ॥ १३ ॥ १ पित्तकफानां । २ दाडिम । ३ सर्वैनिहन्त्यरिदष्टानि । ४ स्रुतिपूवच्छ्रवणशूलं । ५ हरति । ६ जन्मेशो लग्नेश्वरदृष्टः सर्व । For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેન્દ્રકુમાર પી. મહેતા स्वोच्चस्थस्वगृहेऽथवापि सुहृदा वर्गेऽपि सौम्यऽथवा संपूर्णः शुभ वीक्षितः शराधरो वर्गे स्वकीयेऽथवा 'शत्रूणामवलोकने न पतितः पापैरयुक्तेक्षितो रिष्टं हन्ति सुदुस्तर दिनपतिः प्रालेयराशिं यथा ॥ १४ ॥ शशिनोऽन्त्ये बुधसितयोराये करेषु वाक्पती गगने । दुरितं चातुर्थिकमिव नश्यति मुनिकुसुमरसनस्यैः ॥ १५॥ लानेश्वरस्य चन्द्रः षत्रिदशायहिषुकेषु शुभ दृष्टः । क्षपयति समस्तरिष्टान्यनुयाते "नृपतिरोध इव ॥ १६॥ एको जन्माधिपतिः परिपूर्णबलः शुभैर्दृष्टः । हन्ति निशाकररिष्टं व्याघ्र इव मृगान् वने मत्तः ॥ १७॥ पक्षे सिते भवति जन्म यदि क्षपायां ___ कृष्णेऽथवाऽहनि शुभाशुभदृश्यमानः । तं चन्द्रमा रिपुविनाशगतोऽपि यत्ना दापत्सु रक्षति पितेव शिशु न हन्ति ॥ १८ ॥ इति कल्याणवर्मविरचितायां सारावल्या चन्द्रारिष्टभको नामैकादशोऽध्यायः । * १ स्वोच्चे वा । २ वर्गेथ ३ सौम्येऽपि । ४ अनुयातो निरुप, रिष्टं वारयते । ५ शुभग्रहैदृष्टः । ६ मत्तान् । • डॉ. मुरलीधर चतुर्वेदी १ श्रीमत् कल्याणवर्म-विरचिता सारावली मोतीलाल बनारसीदास, वाराणणी तृतीय संशोधित संस्करण, १९८६, पृ० ७९-८२ R. Santhanam Saravali of Kalyana Varma, Vol. I, Ranjan Publications, 16 Ansari Road, Dariyaganj, New Delhi, 110002, First Edition : 1983 p. 138-142 For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટ્વેદમાં પ્રદર્શિત થયેલા ક્રાન્તિકારી વિચારે વિશ્વનાથ જી. શારી ભારતીય આર્ય સંસ્કૃતિને એના મૂળ સ્વરૂપમાં નિહાળવી હોય તે આપણે આપણી સંસ્કૃતિના આદિસ્રોત ઋદ તરફ દષ્ટિપાત કરવા પડશે. “પેલોડલિતો ધમૈમૂનમ્”—વેદ બધા જ ધર્મોનું મૂળ છે. ભગવાન મનુ વેદના મહત્ત્વને દર્શાવતાં કહે છે કે योऽनधीत्य द्विजो वेदं अन्यत्र कुरुते श्रमम् । । स जीवन्नेव शूद्रत्वमाशु गच्छति सान्वयः ॥ અન્યત્ર મનુ ભગવાને કહ્યું છે કે – वेदमेव सदाऽभ्यसेत् तपस्तपस्यन द्विजोत्तमः । वेदाभ्यासो हि विप्रस्य परमं तपमुच्यते ॥ આનાથી સાબિત થાય છે કે પ્રાચીનકાળમાં વેદાભ્યાસનું કેટલું મહત્ત્વ હતું. પરંતુ આજે વિદ વિષેની સિદ્ધ વ્યક્તિઓ યત્ર-cત્ર ચ દૃષ્ટિગોચર થાય છે. આજના સમયે પ્રાપ્ત થતા ઋગવેદની શાકલ શાખાની સંહિતા જ ઉપલબ્ધ થાય છે. જેમાં ૧૦૧૭ સુતે છે અને ૧૦ મંડળમાં આ વેદ વિભાજિત છે. મહાકવિ હૈમરની કવિતાના અંશો જેટલા વિશાળ પ્રમાણમાં છે, વેદના સૂક્તોને આકાર એથી પણ વિશેષ - સ્વામી દયાનંદ સરસ્વતી કહે છે તેમ “વેદ સર્વ સત્ય વિદ્યાઓનું પુસ્તક છે”. એટલે અહીં અન્ય વિષયની ચર્ચા ન કરતાં વેદમાં આવતાં દાર્શનિક ત વિષે જ ઉલ્લેખ કરીશું. ઋગવેદમાં એવા કેટલાક ક્રાંતિકારી વિચારો છે જેના વિષે કલ્પના કરવામાં આવતાં તે સમયના રીતિ-રિવાજોને આપણને ખ્યાલ આવે છે. વેદના ૧૦મા મંડળનાં ૫ સૂક્તો અત્યેષ્ટિ સંસ્કાર વિશેનાં છે. જેમાં એક સૂક્તને છોડીને બાકીનાં બધાં સૂક્તો ભાવિ જન્મ વિશે (પુનર્જન્મ)ના વિચારો રજૂ કરે છે. પ્રથમ સૂક્તમાં યમ-બીજામાં પિતૃઓ, ત્રીજામાં અગ્નિ, ચોથામાં પૂષા અને અંતિમ સૂક્તમાં સરસ્વતીની સ્તુતિ કરવામાં આવેલી છે. આ સતના અધ્યયનથી પ્રતીત થાય છે કે ભારતીય બંને પ્રકારના અન્યષ્ટિ સંસ્કાર જેવા કે અગ્નિ “સ્વાદયાય', પૃ. ૨૭, અંકે ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૩૧-૨૩૪, • આસ એન્ડ કોમર્સ કોલેજ, ઈડર (સાબરમ) સ્થા ૫ For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २३२ વિશ્વનાય છ. શાસ્ત્રી યુદ્ધ તેમજ ભૂપ્રવેશ (ઘટવાના ) બન્નેમાં માને છે. છતાં પણ વૈદિક સ’સ્કામાં અગ્નિદાહ સૉંસ્કાર વિશેષ પ્રચલિત હતા. ભૂપ્રવેશ સ’સારી, સન્યાસી તેમજ નવજાત શિશુઓ માટે જ ઉચિત મનાતા હતા. આજે પણ આ જ પ્રથા પ્રચલિત છે. કેટલાક વિવેચકોનું માનવું છે કે અત્યેષ્ટિ સંસ્કાર સમયે મૃત પુરુષની પત્ની પતિની સાથે જ સતી થાય એવું વિધાન ઋગ્વેદમાં અને અથ વૈદમાં મળે છે, આ ૐ સર્વેના ૧૦મા મળનાં ૮૫-૮૬-૮૭ સૂકતો જોઈ જવા વિનંતી છે. સતી થવાની પ્રથા ભારાપીય યુગથી પ્રચલિત હરો એવી માન્યતા પ્રવર્તે છે પરન્તુ માથી વિશેષ પતિમૃત્યુના કારણે શોક કરતી સ્ત્રીને ઋગ્વેદ ( ૧૦/૧૮/૮ )માં— "उदीनाभित्रीवलोक गतासुमेतमुपशेष एहि । इस्तम मस्य दिधिषोस्तवेदं पत्युर्जनित्वमभिसम्भूय । હું નારી! ખ્રિસ્તી થા અને સાંસારિક જીવનને ફરીથી સ્વીકાર કરતું ખેાટી રીતે મૃત વ્યક્તિના શબ પાસે શાક કરી રહી છે. આવા અને અહીં પાસે ઉભેલા નવા પતિનું પત્નીત્વ સ્વીકાર કર, જે તારા હાથ પકડીને ઊભા છે, જે તને સ્નેહ કરે છે. આ રીતે આ મંત્ર વિધવાવિવાહ જે ક્રાંતિકારી વિચારધારા છે તેના સ્વીકાર તેમ જ સતીપ્રથાના વિધ કરે છે. હું અમારી માન્યતા પ્રમાણે કદાચ સતીપ્રથા જે અસ્તિત્વમાં હશે તો તે ક્ષત્રિય પૂરતી જ કરશે. ) આ જ રીતે યન્ત્રમન્ત્રની ચર્ચાનો વિષય અથવવેદના છે. એવા મત્રો છે. જેમાં ત્ર સધી વિષયની ચર્ચા કરવામાં સૂન કરમાં— Acharya Shri Kailassagarsuri Gyanmandir આ મંત્રમાં કરવામાં આવી છે. પ્રસિદ્ધ कनिक्रदज्जनुषं प्रमुवाणश्यति वाचमरितेव नावम् । सुमङ्गलब] शकुने भवासि मा त्वा काचिदभि मा विध्याविदत् ॥ છતાં પણ વૈદમાં ૧૦-૧૨ ઋગ્વેદ મંડળ ૨ આવી છે. શુભ શુકન માટે પક્ષીઓને મંગળ સ્વર નિનાહિત કરવા માટે વિનંતી આવી જ રીતે ઋગ્વેદ ૧/૧૯૧મું સૂક્ત જે “ મધુવિદ્યા ”ના નામથી સૂક્ત છે તેમાં વિજ ઉતારવા સબધી મત્રો આપેલા છે. - વાગી. મૃત્યુશય્યા ઉપર પડેલો ઢાય, ચવાની કોઈ આશા ન હોય, તેવા સમયે તેના સગાસંબધીઓ તેની વનરક્ષા માટે પ્રાથના કરતા કાય એવા મંત્રો (ઋ. ૧૦/૬૦/૮) સૂક્તમાં આપવામાં આવેલ છે. મંત્રનો ભાવાર્થ કંઇક આ પ્રમાણે છે— For Private and Personal Use Only જેવી રીતે રથમાં ઘેાડાને ખેતરવા માટે સારથિ પટ્ટાથી તેને બાંધી દે છે, તેવી જ રીતે મે તમારા પ્રાણોને બાંધી રાખ્યા છે જેથી તમે જીવતા રહો. તમારા શરીરનું અવસાન ન થાય અને તમે સદા સ્વસ્થ અને દીર્ધાયુ રહી, Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઋગ્વેદમાં પ્રદર્શિત થયેલા ક્રાન્તિકારી વિચારો . ૨૩૨ ઋગ્વેદનું છમા મંડળનું ૫૫મું સૂક્ત પ્રવાપિની ઉપનિષદના નામે જાણીતું છે, ' lovers charm 'ના નામથી પંતુ આ સુક્ત ખૂબ જ પ્રસિદ્ધ છે. પાનાની પ્રેમિકાને ઉપાડી જવા માટે તે આવ્યા છે ત્યારે એના સગા-સબંધીઓ તેમ જ આજુબાજુની ધી જ વ્યક્તિઓને સુવાડી દેવા માટે તે દાÇો નાખતાં કહે છે सस्तु माता सस्तु पिता सस्तुश्वा सस्तु विश्पतिः । ससन्तु सर्वे ज्ञातयः सस्त्वयमभितो जनः ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir આવી જ રીતે એકપત્નીમન એ આદર્શ પરપરા રહી છે. શેકયપત્ની હમેશાં ભત્સ નાનું રારઝુ રહી છે. ઋગ્વેદ ૧૦/૧૪૫ સૂક્તમાં મંત્રનું ઉચ્ચારણ કરીને સ્ત્રી સપત્નીમનપોતાની શાકલ્પપત્નીનું મન કરી શકે છે उदसी सूर्यो भंगाहृदय मामको भगः । अहं तद्विद्वला पतिमभ्यसाक्षी विषा वहिः ॥ આ રીતે ઋગ્વેદમાં દિવ્ય અને દાર્શનિક વિચારી અત્ર-તંત્ર સત્ર જોવા મળે છે. જે માનવજીવનના ગજિંદા વહેવાર સાથે સબંધ રાખે છે. તત્કાલીન સમાજની રહેણીકરણી તેના વિચારા–સંકલ્પા–માન્યતાઓનું આમાં ખૂબ જ સુંદર રીતે વર્ષોંન કરેલું છે. For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી સયાજી સાહિત્યમાળા ૩૩૩ કૈલાસ—સ્વામી પ્રભુવતી જી ૩૩૪ અંબિકા, કોટેશ્વર અને કુંભારિયા—(સ્વ.) શ્રી. કનૈયાલાલ ભા. દવે ૩૩૫ ઐતિહાસિક લેખસંગ્રહ(સ્વ.) શ્રી પંડિત લાલચંદ ભ. ગાંધી ૩૩૬ હરિભદ્રસૂરિ—પ્રો. હીરાલાલ ૨. કાપડિયા ૩૩૮ ભવાઇના વેશની વાર્તાઓ—(સ્વ.) શ્રી. ભરતરામ ભા. મહેતા ૩૩૯ શ્રીમદ્ ભાગવત (ગુજરાતી અનુવાદ): ભાગ ૧, સ્કંધ ૧-૩— (સ્વ.) શ્રી નાગરદાસ અમરજી પડ્યા (૧૯૬૫) ૩૬૦ વનૌષધિકાશ—પ્રે. કે. કા. શાસ્ત્રી ૩૬૧ સહસ્રલિંગ અને રુદ્રમહાલય—(સ્વ.) શ્રી કનૈયાલાલ ભા. દવે ૩૬૨ વૈષ્ણવતી ડાકાર—(સ્વ.) ડૉ. મંજુલાલ ૨. મજમુ`દાર ૩૬૧ વૃદ્ધત્રયી અને લક્ષુત્રયી—( સ્વ. ) ડૉ. બાપાલાલ ગ. વૈદ્ય ૩૬૩ વારા એક અધ્યયન—ડૉ. આર. એન. મહેતા ૩૪૦ ગુજરાત સ્થળનામ સંસદ બ્યાખ્યાનમાલા, ભાગ ૧ (૧૯૬૫) ૩૪૨ કુદરતની રીતે વધુ આરોગ્ય—શ્રી. શાંતિલાલ પ્ર. પુરાહિત (૧૯૬૭) ૩=૫૦ ભારત-રત્ન—શ્રી. ઉપેન્દ્રરાય જ. સાંડેસરા (૧૯૬૭) ૩૪૩ ૧૫=૫૦ ૧૭=૦૦ ૧૩=૦૦ (=00 ૩૬૪ મહારાજા સયાજીરાવ ત્રીજા—(સ્વ.) પ્રો. સિત બૂચ ૩૬૫ નાભાજીકૃત ભક્તમાલના ઐતિહાસિક ભક્તા-એક અધ્યયન— શ્રી મૂળશંકર હિ, કેવલીયા Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬૬ લેસર-શ્રી. પદ્મકાન્ત ર. શાહ ૩૧૭ આહારવિજ્ઞાન—(પુનઃ મુદ્રણ ) ડૉ. જયશંકર ધ. પાઠક અને (સ્વ.) અન ંતરાય મ. રાવળ (૧૯૯૧) ૩૪૪ મહાગુજરાતના મુસલમાન, ભાગ ૧—શ્રી કરીમ મહંમદ માસ્તર ૩૪૬ પેટ્રાલિયમ—શ્રી પદ્મકાન્ત ૨. શાહ (૧૯૭૦ ) ૩૪૭૫’ચદશી તાપ—સ્વામી પ્રણવતી જી (.૧૯૭૧) ૧૪=૫૦ ૧૧=૫૦ ૩૫૧ ૮=૧ ૧૫=૦૦ ૩૪૮ અખા અને મધ્યકાલીન સંતપર પા (સ્વ.) ડૉ. યા. જ. ત્રિપાઠી ૩૪૯ શ્રીમદ્ ભાગવત: ભાગ ૩—(સ્વ.) નાગરદાસ અ. પદ્મા (૧૯૭૨ ) ૩૫૦ ચરકના સ્વાધ્યાય, ભાગ ૧—(સ્વ.) ડૉ. બાપાલાલ ગ. વૈદ્ય (૧૯૭૩) ૨૬=૦૦ ગુજરાતને પોટરી ઉદ્યોગ—શ્રી. શાંતિલાલ પી. પુરાહિત (૧૯૭૫) ૩૫૨ ઊંડાણના તાગ—શ્રી છોટુભાઇ સુથાર ( ૧૯૦૫) ૩૫૩ ભારતીય વીણા—(સ્વ.) પ્રા. રસિકલાલ એમ. ૫મા (૧૯૭૮ ) ૩૫૪ ચરકના સ્વાધ્યાય, ભાગ ર—(સ્વ.) ડૉ. બાપાલાલ ગ. વૈદ્ય (૧૯૭૯) ૯૬=૦૦ ૩૫૫ ચાંપાનેર : એક અધ્યયન—ડૉ. રમણુલાલ ના. મહેતા (૧૯૮૦) ૩૫૬ દ્વારકાના પ્રદેશના સાંસ્કૃતિક ઇતિહાસ—(સ્વ.) શ્રી ક. ન. જોષી ૩૫૭ આધુનિક ગુજરાતના સતા, ભાગ ૨-ડો. કેશવલાલ ઠક્કર (૧૯૭૯) ૪૫=૦૦ ૩૫૮ સૂર્યશક્તિ શ્રી. પદ્મકાન્ત ર. શાહ (૧૯૮૧) 31=00 ૩=૦૦ ૪૪=૦૦ ૫=૫૦ ૩૫૯ કવિ ગિરધર : જીવન અને કવન...ડો. દેવદત્ત જેશી ૫૧=૦૦ ૩૫=૫ ૧૯=૦૦ ૪૮=૦૦ ૩૩=૦૦ ૪૪=૦૦ ૪૯=૦ રા. પૈ. ૧૩=૦૦ ૫=૫૦ ૧૮=૦૦ ૧૧=૦૦ ૩=૦૦ પ્રાપ્તિસ્થાન : યુનિવર્સિટી પુસ્તકવેચાણ વિભાગ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પ્રેસ, શજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રાહ, લાલા-૩૯૦૦૦૧ For Private and Personal Use Only t=૦૦ ૦૦=> ૪૪=૦૦ ૪=૦૦ ૬૦=૦૦ Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દર્શન જયન્ત છે, ઠાકર ૧ સમસ્યા : વિજ્ઞાન કહે છે કે ૪.૫ અબજ વર્ષ પૂર્વે પૃથ્વીનું સર્જન થયું. તે પછી તેમાં અસંખ્ય જાતિનાં નાનાં-મોટાં પ્રાણીઓ ઉત્પન્ન થયાં. આ પ્રાણીઓને પરસ્પરને જીવનસંધર્ષ નિવારવા માટે દરેકને માટે અલગ પર્યાવરણને ગોખલે રખાયે. પછી તે ૧૪૦ લાખ વર્ષ પહેલાં મનુષ્યજાતિ નિર્માણ થઈ. આ બેપગું પ્રાણી વિચિત્ર નીકળ્યું. પર્યાવરણના ગોખલાની મર્યાદા તેને અસ્વીકાર્ય હતી. તેનું અસ્તિત્વ સર્વત્ર પ્રસરી રહ્યું અને પોતાના સ્વાર્થમાં નડતરરૂપ થતાં પ્રાણીઓને તે રહેંસી નાખવા લાગ્યા. જ્યારે માણસે પોતાની આસપાસની જડ ચેતન સૃષ્ટિ નીરખી હશે, ત્યારે તેના ચિત્તમાં અદ્દભુત-રસ રેલા હશે. મનુષ્ય જન્મે છે, ઊછરે છે, વધે છે, હસે છે, ઝઘડે છે અને તે મરણને શરણ થઈ જાય છે. ગણ્યા ગણાય નહિ એટલા પ્રકારનાં અન્ય પ્રાણીઓમાં પણ આ જ ક્રમ છે. વનસ્પતિમાં પણ આવું જોવાય છે. પર્વતે સ્થિર છે તે ઝરણાં વહે છે અને તેમાંથી નદીઓ બને છે. આ સરિતાઓ સરતી સરતી સાગરમાં સમાય છે અને છતાં તેનાં ઊછળતાં જળ મર્યાદા મૂકતાં નથી. દિવસ અને રાત નિયમિત રીતે થાય છે. સૂર્ય સવારમાં ઊગે છે અને સાંજે આથમી જતાં અંધકાર છવાય છે, ત્યારે આકાશમાં અગણિત તારા ચમકી ઉઠે છે! રાત્રે દર્શન દેતે ચન્દ્ર રોજ નિયમિત રીતે વધતે અને ઘટતું રહે છે. વાદળાં ચઢી આવી વરસી જાય છે અને પૃથ્વી લીલોતરીની સેહામણી ચાદર ઓઢી લે છે. વૃક્ષો તથા વેલાઓ ફળફૂલ આપે છે, માણસનું આવું નિરીક્ષણ સમસ્યારૂપ બની ગયું! તેના મનમાં અનેક પ્રશ્નો ઉભા થયા. હશે. શું આ બધું અનાદિ કાળથી આમ જ ચાલતું હશે ? કોઈક વખતે તે તે ઉદ્દભવ્યું હશે ને ? તો તે આપોઆપ ઊભું થયું હશે કે કોઈ દ્વારા સજોયું હશે ? સૂર્ય વગેરે પ્રાકૃતિક પરિબળોની નિયમિતતા કોઈ અગમ્ય નિયામકના નિયમનને આભારી તે નહિ હોય? અને જે ખરેખર એમ જ હોય, તે તે કોણ હશે, કે હશે, ક્યાં રહેતા હશે? વળી તેણે એ પણ જોયું કે બધા મનુષ્યો સરખા સુખી કે સરખા દુખી નથી હોતા. કોઈ ખૂબ સુખી હોય છે, કોઈ સાધારણ સુખી હોય છે, કોઈ દુઃખી હોય છે, તે કોઈ વળી અત્યન્ત સ્વાધ્યાય', પુ. ર૦, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, ૫. ૨૩૫-૧૬ For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જયના છે. ઠાકર દુઃખી હોય છે. કોઈને એક પ્રકારનું સુખ હોય છે તે બીજા પ્રકારનું દુઃખ હોય છે, અને બીજાને વળી તેથી ઊલટું જ હોય છે. તેને થયું આટલી બધી વિષમતા કેમ હશે? અને મૃત્યુ તે બધાને જ વળગેલું છે! શું આ જગતમાં કોઈ જ સર્વથા સુખી નહિ હોય ? શું આ દુઃખ માત્રને દૂર કરવાને કોઈ જ ઉપાય નહિ હોય ? અને મૃત્યુના ભયને ટાળી શકાય એવી કોઈ જ યુક્તિ નહિ હોય? ૨ ઊકલની શોધ: માણસ પ્રકૃતિથી આશાવાદી છે, નિરાશાવાદી નથી. તેથી તેણે આ અને આવા અન્ય અનેક પ્રશ્નોના ઉકેલ શોધવા પ્રયત્ન આદર્યા. ભારત જેવા દેશમાં હવા-પાણી-ખેરાક-નિવાસ જેવી જીવનની જરૂરિયાત સરળતાથી મળી શકતી હેવાથી ચિન્તનશીલ ઋષિમુનિઓ એકાન્તમાં બેસીને લાંબા સમય સુધી વિચારમાં ડૂબી જઈ આ રહસ્યને ઉકેલ શોધવા મથી રહ્યા. એક તો તેમને આ જગતના મૂળમાં રહેલી વ્યવસ્થાનું કારણ શોધી કાઢવું હતું, અને વળી તેમને સવિશેષ પ્રયત્ન દુઃખમાંથી તેમ જ મૃત્યુના ભયમાંથી કાયમને માટે છૂટવાને ઉપાય શોધવા માટે હતે. “વેદ” એ જગતનું પ્રાચીનતમ ઉપલબ્ધ સાહિત્ય ગણાય છે. વૈદિક સંહિતાઓમાં આવાં ચિન્તનેના પુષ્કળ નિર્દેશે પ્રાપ્ત થાય છે. આ ચિન્તને, “ બ્રાહ્મણ” તેમ જ “આરણ્યક' મળ્યમાં થઈને, વૈદિક સાહિત્યના અતભાગમાં આવેલાં હોઈ તથા સમસ્ત વેદના હાર્દને પ્રકટ કરતાં હાઈ વેદાન્ત' એવા યથાર્થ નામથી ઓળખાતાં ઉપનિષદમાં પૂર્ણતયા વિકસિત થયેલાં જોવા મળે છે. આ ઉપનિષદના ઋષિઓએ આપેલાં આલેખનની તલસ્પર્શિતા, રોચકતા તથા સરળતા ઉપરથી સમજાય છે કે આ મહાન ઋષિઓએ આ સમસ્ત સૃષ્ટિની પાછળ સંતાઈને વિલસી રહેલા પરમ તત્વને સાક્ષાત્કાર અનુભવ્યો હશે જ. ઉપનિષદના અમુક અંશે તે જગતના શ્રેષ્ઠ સાહિત્યમાં સ્થાન પામ્યા છે. શહેનશાહ શાહજહાનના જયેષ્ઠ પુત્ર દારા સુકાહ. ૪૦ જેટલાં ઉપનિષદોને ફારસીમાં અનુવાદ કરેલે, જેના જર્મન ભાષાન્તરથી પ્રભાવિત થઈ ખ્યાતનામ જર્મન ફિલસૂફ રોપેનહેવર (૧૭૪૮–૧૮૬૦) ઉપનિષદના અનુવાદના તે ગ્રન્થને માથે મુકીને નાચતાં નાચતાં પુલકિત બનીને બોલી ઊઠેલે કે-“It is the solace of my life, the solace of my death!—-તે તે મારા જીવનની પરમ શાંતિ છે, મારા મૃત્યુની પરમ શાંતિ છે. " ૩ અતઃ દૌદિક ઋષિઓએ પ્રકતિમાં વ્યાપી રહેલી ઉપર વર્ણવી તેવી અપરિવર્તનશીલ નતિક વ્યવસ્થાને “ઋત” એવું નામ આપ્યું છે. આ સંજ્ઞાને મૂળ અર્થ “સીધી લીટી', “નિયમ એવો થાય છે. તે ઉપરથી આ વિશ્વમાં જે અબાધ્ય નિયમ પ્રવર્તે છે તેને માટે આ મહર્ષિઓએ એ સંજ્ઞા આપી છે. આ “ડત' કેવળ બાહ્ય સૃષ્ટિના નિયમને જ નહિ પણ નીતિ તથા ધર્મના For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન ૨૩૭ નિયમને પણ દર્શાવે છે, તે વિશ્વની નૈતિક સુવ્યવસ્થા છે. દેશ, કાળ, પરિસ્થિતિ વગેરે સંદર્ભોને ખ્યાલમાં રાખીને જે તથ્ય જોવાય છે તે ‘ સત્ય ’ અથવા, વધારે સ્પષ્ટતા કરીએ તા, વ્યાવહારિક સત્ય ’હે; પરન્તુ તે જ તથ્યને કે વસ્તુને આવા કોઇ પ્રકારના સંદર્ભ વિના જ, બિલકુલ નિરપેક્ષભાવે, જોઈ એ ત્યારે તે જેવું દેખાય છે તેને ‘ પારમાર્થિક સત્ય ’કહે છે અને તેનું જ બીજું નામ ' ઋત' છે. • વ્યાવહારિક સત્ય ’નું દર્શન તે ધણુા કરી શકે, પરંતુ ‘ પારમાર્થિક સત્ય ' જે ' ઋન', તેનું દૃર્શીન તા કોઈક વિરલા જ કરી શકે છે. ૪ ન: માટે હવે આપણે ‘ દર્શન ' શબ્દના અર્થ ખરાબર સમજી લઈ એ. ‘ જેવું, આંખ વડે જાણવું ' એ અર્થમાં સંસ્કૃતમાં ધ્ ધાતુ (૧ દર્ ) છે. તેનું ભાવવાચક નામ ‘- દુશ્દન ' તેથી ચક્ષુસ ઇન્દ્રિય ( ચક્ષુરિન્દ્રિય) દ્વારા જ્ઞાન મેળવવાની ક્રિયા તથા એવી રીતે મેળવેલું જ્ઞાન એ અને દર્શન ' શબ્દ પ્રયાજાય. ખીજી જ્ઞાનેન્દ્રિયા કરતાં વધારે ચોકસાઈપૂર્વક વિષયનું જ્ઞાન મેળવતી હાવાથી ક્ષુરિન્દ્રિય સત્યની વધારે નજીક ગણાતી હાઈ બણી વાર તેને સર્વ જ્ઞાનેન્દ્રિયાના પ્રતિનિધિ તરીકે પશુ નિર્દેશવામાં આવે છે. આ રીતે અન્ય જ્ઞાનેન્દ્રિયા દ્વારા મેળવાતા જ્ઞાન કરતાં ચક્ષુરિન્દ્રિય દ્વારા મેળવાતું જ્ઞાન ચઢિયાતું ગાય છે. માથી જ · પ્રત્યક્ષ ' [ તિ + અક્ષ ( આંખ )—‹ આંખની સામે ']ને સર્વ પ્રમાણેામાં મુખ્ય ગણુવામાં આવે છે, અને ન્યાયાલયમાં ‘ સાક્ષી ’ ( ‘ સાક્ષાત્—નજરે–જોનાર ' )ના વિધાનને મહત્ત્વ આપવામાં આવે છે. પણ આ તેા સામાન્ય નજરે દેખાય તેવા સ્થૂલ પદાર્થોના જ્ઞાનની વાત થઈ. પરન્તુ કેટલાક અત્યન્ત સુધમ પદાર્થો હાય છે જે સ્થૂળ નેત્ર વડે જોઈ શકાતા નથી; ઉદાહરણૢ તરીકે પરમાત્મા, આત્મા, સ્વ, ‘ દર્શીન ' શબ્દને અવિકાસ થતાં તે આવી અતીન્દ્રિય—જેને અનુભવ સામાન્ય ઈન્દ્રિયાની મદદથી મેળવી શકાય નહિ તેવી-વસ્તુઓના સાક્ષાત્કારને અર્થ, ' આધ્યાત્મિક જ્ઞાન 'ના અર્થ પણ સૂચવવા લાગ્યા. ‘રશ્યતે” મનેંન કૃતિ વર્શનમ્ '–જેના વડે ( અતીન્દ્રિય વસ્તુઓને) જોઈ-જાણી શકાય છે તે ‘ દર્શન ’–એવી વ્યુત્પત્તિ પણ થવા લાગી, જેને અથ એવા થાય કે જે શાસ્ત્રીય પદ્ધતિ દ્વારા આત્મા, પરમાત્મા આદિ ઇન્દ્રિયાતીત પદાર્થોના સાક્ષાત્કાર કરી શકાય-તેમની સાક્ષાત્ અનુભૂતિ પ્રાપ્ત કરાય-તેને પણ ‘ દર્શન ' કહેવાય ૫ શ્રુતિ ઃ વેદ ' અપૌરુષેય ' એટલે કે કોઈ મનુષ્ય વડે જેની રચના થઈ નથી તેવા મનાય છે. તે આ જ કારણે. પ્રાચીન મહર્ષિની પ્રતિભા, ઉપર દર્શાવ્યું તેવા રહસ્યોાટન માટે, સતત ચિન્તન દ્વારા કેળવાઈ તે સમાધિની સ્થિતિએ પહેાંચી જતાં, આ અદ્ભુત વિશ્વની પાછળ સંતાયેલ રહસ્યને સ્પષ્ટ નેઇ શકતી હતી, સમજી શકતી હતી, માણી શકતી હતી. આવી જે સાક્ષાત્ અનુભૂતિએ તેમને થઇ, તેમતે તે ઋષિએ વેદમાં પ્રકટ કરી જનસમાજ સમક્ષ ધરી દીધી. ‘ ૧૬ શબ્દ વિજ્ ધાતુ (v fવદ્) ઉપરથી બનેલા હોઈ તેને સીધા સાદ્ય અર્થ થાય For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૮ જયન્ત પ્રે. ઠાકર , . ′ વિદ્યા ' કે ‘ જ્ઞાન ' અર્થાત્ ‘ ઉત્કૃષ્ટ કોટિનું આધ્યાત્મિક જ્ઞાન'. આ અનુભૂતિએમાં જાણે અગમ્ય ગેબી અવાજ દ્વારા આ ઋષિએએ એ સાંભળ્યું અને તે સાંભળેલુ' ઉત્કૃષ્ટ જ્ઞાન ‘ વેદ 'માં રજૂ કર્યું. આથી જ વૈદને શ્રુતિ ' । મ્રુત પણ કહે છે—જે બન્ને શબ્દો / શ્ર * સાંભળવું 'માંથી ઊતરી આવ્યા છે, એક ભાવવાચક નામ છે અને બીજું કમણિ ભૂતકૃદન્ત છે. આમ, વૈદ એ કોઇ લેખકની કૃતિ નથી પણ પ્રાચીન ઋષિએની કસાયેલી પ્રતિભા દ્વારા તેમને થયેલી સાક્ષાત્ અનુભુતિ-૬°ન-જ છે, શ્રુતિ છે, ગહનમાં ગહન જ્ઞાન છે–મહર્ષિઓનાં પ્રજ્ઞાચક્ષુ દ્વારા અનુભવાયેલાં તથ્યોને સમૂહ છે. ૬. ક્રેનની ભૂમિકાઓ ઃ આવી ઉચ્ચ કક્ષાએ પહાંચવા માડે ત્રણ ભૂમિકાઓ છે: ‘ શ્રવણુ ’, ‘ મનન ’, અને • નિદિધ્યાસન '. · શ્રવણુ ' એટલે ખીન્ન પાસેથી સાંભળેલી વાત—ગુરુ પાસેથી મેળવેલ ઉપદેશ અને વેદમાંથી મેળવેલ જ્ઞાન. આ પ્રથમ બાહ્ય ભૂમિકા થઈ. આ વાત ઉપર સતત ચિન્તન કરવું તે છે ‘ મનન ’. આ મનમાં થતી આન્તરિક ભૂમિકા છે. આવું અવિરત ચિન્તન થતાં કેટલીયે શંકાઓ અને પૃચ્છાએ ઊભી થાય, અને એ ચિન્તનમાં જ તેમનાં નિરાકરણ પણ થઈ જતાં પેલું જ્ઞાન દઢ થાય. આ પછીની અન્તિમ ભૂમિકા છે ‘ નિદિધ્યાસન ’તી, ‘‘નિદિધ્યાસન ’ એટલે નિરન્તર ધ્યાન-જે વસ્તુ ઉપર મનન થયું અને તે દ્વારા દઢતા સધાઈ, તેની સાથે એકરૂપ બની જવું, તન્મય થઈ જવું, કહે કે ખણે આપણું અસ્તિત્વ તેનાથી પૂરેપૂરુ' ભરી દેવું, દૂધ અને સાકર એકરૂપ થઈ જાય છે તેમ તેની સાથે એકાકાર બની જવું. આમ થતાં તે ગૂઢ પદાની સાક્ષાત્ અનુભૂતિ થાય. - દૃશ્યન 'ની આવી ઉત્કૃષ્ટ કક્ષા ડાવાથી સહેજે સમજાય છે કે દર્શીતા એ કોઈ બુદ્ધિની રમતા કે કેવળ તાર્કિક કે બૌદ્ધિક પ્રક્રિયા નથી, પણ તે આચાર પણુ છે—સિદ્ધાન્તાને આચારમાં ઉતારવાની, જીવનવ્યવહારમાં પ્રકટાવવાની, પતિ પણ તે આપે છે. તે તે સર્વ પ્રકારના દુઃખમાંથી, જન્મમરણુના ફેરામાંથી મુક્તિ મેળવવા માટેના ઋષિઓએ શેાધેલા માર્ગો છે. અવિદ્યા-અજ્ઞાન અને વિપરીત જ્ઞાનથી જ આ દુઃખમય સસારનું બન્ધન હોઇ તે નિવારી સાચી વિદ્યા—સાચા જ્ઞાનની પ્રાપ્તિના પ્રયત્ન તે જ છે ‘ દર્શન ’. તેમાં તેમણે વિશ્વનાં પરિબળાની પાછળ ક્રમ કરતી શક્તિના પ્રબળ સમન્વયને વાચા આપી છે. પોતાની આસપાસનાં પરિબળાનું સુન્દર પૃથક્કરણુ કરવાની માનવમનની અદ્ભુત શક્તિનાં દર્શન તેમાં આપણુને થાય છે, જેને પરિણામે વૈવિષ્યમાં એકતા અનુભવાય છે. ૭ સૂક્ષ્મ ભેદઃ - દર્શન ' વિષે આટલા વિચાર કર્યા પછી ‘ દર્શન ', ‘તત્ત્વજ્ઞાન ' અને અગ્રેજી શબ્દ * philosophy ' ( ફ્રિલેસેાફી) એ ત્રણે વચ્ચેના સૂક્ષ્મ ભેદ સમજી લેવા જરૂરી છે. આ ત્રણ સદાએ ઘણી વાર એકબીજાના પર્યાય તરીકે પ્રયોજાય છે, તેથી તાત્ત્વિક ભેદ જાણવા આવશ્યક છે, For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૯ - “ત' એટલે “તે'. “તરસ' એટલે “તેપણું' અર્થાત તે 'નું વાસ્તવિક સ્વરૂપ. આ “તે' શું ? તેના બે અર્થ લેવાયઃ (૧) વિશ્વનું મૂળ કારણ, જેને માટે ઃ બ્રહ્મ' શબ્દ પ્રજાય છે; (૨) કોઈ પણ વસ્તુ. આમ “ તરવ' એટલે (૧) “વિશ્વના મૂળ કારણનું વાસ્તવિક સ્વરૂપ” અને (૨) “દરેક પદાર્થનું યથાર્થ સ્વરૂપ '. આ બનેનું જ્ઞાન–યથાર્થ કે સાચું જ્ઞાન-તે “તત્વજ્ઞાન'. તે તે એક જ હોય. સ્વરૂપ એક હોય તેમાં પરિવર્તન ન હોય તેથી તેનું જ્ઞાન તત્વજ્ઞાન-તે એક જ હેય. તેને સમજવા સારુ, તેને પામવા માટેના પ્રયત્ન તે “દશને', ત્યાં પહોંચવા માટેના વિચારાયેલા તે માગે છે. આવાં દર્શનમાં રજૂ થયેલું જ્ઞાન તે “તવ’નું સાચું “જ્ઞાન” જ હોય એમ કહી શકાય નહિ. જે ખરેખર એમ જ હેત, તે આટલાં બધાં દર્શનની જરૂર જ કયાં રહેત? પેલા અબ્ધ મનુષ્યની વાત અહીં નોંધવા જેવી છે. તેમની સમક્ષ હાથી ઊભે હતું, પરંતુ તેઓ તેને જોઈ શકતા ન હતા. તેથી તેમણે હાથી ઉપર હાથ ફેરવવા માંડયો અને તે દ્વારા હાથીનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કર્યો. એકને હાથ હાથીના પડખા ઉપર ફર્યો તેથી તેને લાગ્યું કે હાથી ભીંત જેવો છે. બીજાને હાથ તેના પગ ઉપર કરતાં તેને સમજાયું કે હાથી થાંભલા જેવો છે. જેને હાથ પૂંછડા ઉપર કર્યો તેને તે દોરડા જેવો જણાશે. આ રીતે દરેકને હાથીનું સ્વરૂપ પિતાના પ્રયત્ન અને જ્ઞાનની મર્યાદા અનુસાર જુદુ જુદું લાગ્યું. પરન્તુ તે તેમનાં દર્શને અધૂરાં હતાં. દર્શને ખેટાં ન હતાં, તેમની મર્યાદા અનુસાર તે સાચાં જ હતાં, પણ તે હાથીના માત્ર એક એક અંશને જ દર્શાવતાં હોવાથી અપૂર્ણ હતાં. પણ તે સર્વ દર્શનેને યોગ્ય રીતે સમન્વય કરવામાં આવે, તે હાથીનું સાચું અને પૂર્ણ દર્શન થઈ શકે. અને તે પૂર્ણ દર્શન તે જ તેનું યથાર્થ જ્ઞાન, “ તત્વજ્ઞાન '. જે તે અંધ પુરુષોમાંના કોઈએ હાથીની આજુબાજુ ફરીને તેના સમગ્ર શરીર ઉપર હાથ ફેરવ્યું. હત અને એકધ્યાન થઈને તેનાં વિવિધ પાસાં સમજવા પ્રયત્ન કર્યો હોત, તે સંભવ છે કે તે હાથીના યથાર્થ સવરૂપને તે સમજી શક્યો હોત. શંકરાચાર્ય જેવા કોઈકનું દર્શન “તત્ત્વજ્ઞાન ની કક્ષામાં આવી શકે, પણ બધાં દર્શનેને “તવજ્ઞાન' ન કહેવાય-જો આ શબ્દને સાચે તાત્વિક અર્થ સમજીએ તે. આમ કહેવામાં દર્શને ઉજારી પાડવાને હેતુ નથી. પરંતુ વાસ્તવિક્તા સમજવા પ્રયત્ન માત્ર છે. કોઈક ઉત્કૃષ્ટ કોટિનું દર્શન “તત્ત્વજ્ઞાન” દર્શાવે, પણ બધાં નહિ. એ સર્વને સમન્વય કરવામાં આવે, તે “તત્ત્વજ્ઞાન' થવાને સંભવ ખરો. અંગ્રેજી શબ્દ “ Philosophy' (ફિસેફી) મૂળ ગ્રીક શબ્દ “Philos” (ફિલોસ) અને “Sophia.” (સેફિયા) ઉપરથી બનેલ છે. “ફિલસ” એટલે પ્રેમ, અનુરાગ; અને સેક્યિા” એટલે વિદ્યા, જ્ઞાન. આથી “ફિલોસોફી'ને ખરે અર્થ “વિદ્યાનુરાગ” કે “ જ્ઞાનાનુરાગ –સાચું જ્ઞાન મેળવવાની ઈરછા-એવો થાય છે. ગ્રીસના મહાન દાર્શનિક સોક્રેટિસ (ઈ. સ. પૂ. ૪૬૯-૩૯૯ )ના જમાનામાં વિજ્ઞાન આદિના વિદ્વાને “sophist' (સેફિસ્ટ) કહેવાતા. “સેફિસ્ટ એટલે જ્ઞાનોપદેશક'. આ સેફિસ્ટાથી પોતાને જ પાડવા માટે સોક્રેટિસે પિતાને માટે “ફિલેસફર'-જ્ઞાનાનુરાગી', “જ્ઞાન મેળવવા માટે પ્રયત્નશીલ”—એ શબ્દ પ્રયોજે. સી વા ૬ For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪૦ જયન્ત પ્રે. ઠાકર ‘ ફિલાસાફી ’ અને ‘ દન 'નાં ધ્યેય અલગ અલગ છે તે ાણુવાથી તે બે વચ્ચેના ભેદના ખ્યાલ આવી શકશે. ‘ ફિલેાસાફી ' કૌતુકની શાન્તિ અર્થે ઉત્પન્ન થઇ હોઈ કલ્પના કુશળ વિદ્રાનાના મનેવિનેદનું સાધન થઇ શકે છે. દર્શીન ’તું આવું નથી. આધ્યાત્મિક, આધ્યાભૌતિક તથા આધિદૈવિક એ ત્રણે પ્રકારના સતાપને આત્મન્તિક એટલે કે પૂરેપૂરા, કાયમનેા નાશ કરવાના ધ્યેયથી જ ‘ દર્શન.’ની પ્રવૃત્તિ થઈ છે. પરિણામે ‘ દર્શને ’ની દષ્ટિ ‘ક્લિાસેાફી ’કરતાં વધારે વ્યાવહારિક, લેÈપકારક, સુવ્યવસ્થિત તથા સર્વાંગી àાઈ વ્યાપક છે. આપણે ઉપર જોઈ ગયા છીએ કે પ્રાચીન ભારતમાં ઐહિક જરૂરિયાતેની ચિન્તા વધારે ન રહેવાથી પારલૌકિક ચિન્તન વધારે આગળ વધ્યું અને જેવા વિચાર તેવા આચાર. આથી જ ભારતમાં દન તથા ધમ` ગાઢ રીતે સકળાયેલાં રહ્યાં છે. દર્શનનાં આધ્યાત્મિક તવા ઉપર જ ધર્મની દૃઢ પ્રતિષ્ઠા છે. ધાર્મિક આચાર વિના દન નિષ્ફળ ગણાય અને દાર્શનિક વિચારની પરિપુષ્ટિ વિના ધર્માં અપ્રતિષ્ઠિત જ રહે. દર્શન વિનાના ધર્મઝનૂની અને અસહિષ્ણુ હોય છે. પાશ્ચાત્ય દેશોમાં આ મેનુ આવું જોડાણ ન હેાવાથી વૈજ્ઞાનિકા તથા ચિન્તાને ખુશ્ન સહન કરવું પડયું છે, જ્યારે ભારતમાં આવું બનતું ન હતું. ભારતમાં દન અને ધર્માંના જોડાણને કારણે ઉદારતા છે, અને તેથી દેવું કરીને પણ ઘી પીવાને ઉપદેશ આપનાર પૂરા ભૌતિકવાદના પ્રવર્તક ચાર્વાકને પણ ઋષિ જ ગણ્યા છે. જૈન તથા બૌદ્ધ જેવાં દના ધર્મો સાથે સકળાયેલાં હોવાથી અદ્યપર્યન્ત જીવંત છે; જ્યારે ચાર્વાક અને આજીવક જેવા દાનિક સિદ્ધાન્તા ધમ સાથે સંકળાયેલા ન હોવાથી વધારે ટકી શકયા નહિ, ૮ અન્ય નામા : Acharya Shri Kailassagarsuri Gyanmandir - દન' માટે પ્રાચીન સાહિત્યમાં મીમાંસા ' શબ્દ પણ યાજાયે છે, ‘ મીમાંસા ’ એટલે ‘ મનન કરવાની ઈચ્છા ', ‘ મનનશીલતા ’. મનન એ દુનને પાયે હોવાથી આ નામ તેને અપાયું હશે. ભગવાન કૌટિલ્યના અર્થશાસ્ત્ર ’માં ‘ દર્શન માટે ‘ આન્વીક્ષિકી વિદ્યા ’ એવા પ્રયોગ કરાયા છે. અનુ ઉપસર્ગ સાથેના Vણ્ ઉપરથી આ શબ્દ ઊતરી આવ્યા છે. ‘ અનુ' એટલે ‘ પછી, પાછળ, પાછળથી.' ર્ એટલે ' જોવું' અર્થાત્ ‘ વિચારવું', · ચિન્તન કરવું ’. ‘ જે વસ્તુ જાણી હૈાય, તેના ઉપર પછીથી મનન કરવું એ અર્થ * આન્વીક્ષિની 'માં રહેલા છે અને એ રીતે એ નામ પણ યથાર્થ જ છે. કૌટિલ્ય તો આ ' * આન્વીક્ષિકી વિદ્યા તે ‘ ત્રીવ: સર્વવિદ્યાનામ્ '—સવ વિદ્યાએના હાર્દને પ્રકટ કરનાર-કહે છે. ૯ મુખ્ય દા : ભારતમાં વિકસેલાં મુખ્ય દતેની સંખ્યા ૧૨ છે. (૧) ચાર્વાક, (૨) જૈન, (૩) વૈભાષિક બૌદ્ધ, (૪) સૌત્રાંતિક બૌદ્ધ, (૫) યાગયાર બૌદ્ધ ( વિજ્ઞાનવાદ), (૬) માધ્યમિક બૌદ્ધ શૂન્યવાદ ), (૭) સાંખ્ય, (૮) યાગ, (૯) ન્યાય, (૧૦) વૈશેષિક, (૧૧) મીમાંસા અને ( ૧૨ ) વેદાન્ત. ૧૦ ષડ્ડનઃ આ દતાના બે વિભાગ પાડવામાં આવ્યા છે; ૧ આસ્તિક અને ર્ નાસ્તિક, સામાન્ય રીતે આપણે ઈશ્વરના અને પરલોકના અસ્તિત્વમાં માનનારને આસ્તિક ’ અનેતેમાં ` ન For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૧ માનનારને “નાસ્તિક' કહીએ છીએ. પરંતુ દર્શનની બાબતમાં આ શબ્દોને વિશિષ્ટ અર્થ છે. જે “વેદ” કે “શ્રુતિ” ને પ્રમાણ તરીકે સ્વીકારે છે તે દર્શને “આસ્તિક' દર્શનો છે અને જે “વેદ'ના પ્રામાયને ગણુતાં નથી તે નાસ્તિક દર્શને છે. છેલ્લાં છ દર્શને- સાંખ્ય ', “ગ', ન્યાય', “વૈશેષિક ', “મીમાંસા' અને “વેદાન્ત'-વેદના પ્રામાયમાં માનતાં હોવાથી “આસ્તિક” દર્શને મનાય છે અને બાકીનાં બધાં “વેદ”ના પ્રામાણ્યને ન માનતાં હોવાથી “નાસ્તિક ” દર્શને ગણાય છે. “આસ્તિક” દર્શનેની સંખ્યા ૬ હોવાથી તે “પદર્શન ” એ નામથી પ્રસિદ્ધ છે. તેમાં ક્રમાનુસાર બે-બે દર્શનેનાં ત્રણ જોડકાં છે; ૧ “સાંખ્ય’–‘યોગ'; ૨ “ન્યાય’–‘વૈશેષિક” અને ૩ મીમાંસા-“વેદાન્ત'. આમાંનું “મીમાંસા દર્શન', ‘પૂર્વમીમાંસા ', “ધર્મ–મીમાંસા' અને “કમીમાંસા' એ નામથી પણ ઓળખાય છે; જ્યારે વેદાન્તદર્શન'નાં બીજાં નામ છે ઉત્તરમીમાંસા” તથા “બ્રહ્મમીમાંસા'. આ છ યે દર્શનની અજોડ તાકિકતા, તેનું ઊંડાણ અને સૂક્ષમ વિવેચન ખરેખર અદ્ભુત છે. જયાં શ્રતિને આધારે મતની સ્થાપના કરવામાં આવતી હોય, ત્યાં પણ રજૂઆત તર્કબદ્ધ રીતે જ કરાય છે. ચિન્તનની મૌલિકતા પણ ધ્યાન ખેંચ્યા વગર રહેતી નથી. મનોવિજ્ઞાનની ઊંડી ચર્ચા પણ તેમાં કરવામાં આવી છે. દરેક દર્શનની પિતાની તત્ત્વમીમાંસા કે પ્રમેયમીમાંસા, જ્ઞાનમીમાંસા કે પ્રમાણુમીમાંસા અને આચારમીમાંસા હેય છે. કોઈક દર્શન એમાંના અમુકને વિશેષ મહત્વ આપે અને બીજુ બીજાને પ્રાધાન્ય આપે એવો ભેદ છે, જે સ્વાભાવિક જ ગણાય. આ દર્શનકારે કેવળ તર્ક ઉપર આધાર ન રાખતાં પોતાના સિદ્ધાંતોને શ્રુતિની કસોટીએ ચઢાવે છે, કેમ કે શુતિ એ તે સાક્ષાત્કૃતધર્મા ઋષિઓનાં પ્રજ્ઞાચક્ષુ દ્વારા જોવાયેલાં તને સમૂહ છે. આ અન્ધશ્રદ્ધા ન કહેવાય, કારણ કે આ રીતે તેઓ પ્રતિભાસંપન્ન ઋષિઓએ અનુભવેલ અપરોક્ષ જ્ઞાનની મદદ લે છે. જીવ, જગત અને ઈશ્વર જેવા અતિ ગહન વિષયો ઉપર આ દાર્શનિકોએ ભિન્નભિન્ન દષ્ટિએ વિવેચન કર્યું છે. આ વિષયની પરમ ગહનતા આ દાર્શનિક વિવેચનને નાવીન્ય અપે છે. વળી આ દિશામાં મૌલિકતા પણ છે. સુત્ર ઉપરના ટીકાકારોએ પણ મૂળના સિદ્ધાન્તો સમજાવવામાં પિતાના સ્વતંત્ર વિચારો પણ કોઈ પ્રકારના ભય વિના વ્યક્ત કર્યા છે. ૧ દર્શન-સાહિત્ય : આ આસ્તિક દર્શનેનું સાહિત્ય અતિવિપુલ છે, જેની શરૂઆત સૂત્રગ્રન્થથી થાય છે. સત્રન્થ એ જે તે દર્શનને પ્રથમ પ્રન્થ હોવા છતાં સૂત્રોના કર્તાને દર્શનેના પ્રણેતા ગણવા એ ખોટ છે. ઉપર નેધ્યું છે તેમ, અતિ પ્રાચીન કાળથી આ ચિન્તન પરમ્પરા ચાલી આવી છે, વૈદિક સંહિતાઓમાં પણ તેને સ્પષ્ટ નિર્દેશ મળે છે. આથી સમજાય છે કે “વેદ”ના કાળ પૂર્વે પણ આવા વિચારે ચાલતા હશે, જે સંહિતાઓમાં પ્રકટ થયા છે અને વેદના જ્ઞાનકાંડ એવા For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૨ જયન્ત છે. ઠાકર અતિ સમૃદ્ધ ઉપનિષત્સાહિત્યમાં તે દાર્શનિક ચિન્તને પૂર્ણતયા વિકસેલાં જોવા મળે છે. આથી એટલું જ સમજવાનું છે કે પિતાની પૂર્વે જે વિચારાયું હતું તેને સંગ્રહીને અત્યન્ત સંક્ષીપ્ત શૈલી ધરાવતાં સૂત્રોમાં આ સૂત્રકારોએ રજૂ કર્યું છે. આવાં નાનકડાં સૂત્રો સહેલાઈથી કંઠસ્થ થઈ શકે એ એક મહત્ત્વપૂર્ણ હેતુ સૂત્રો રચવામાં હેવો જોઈએ. કેટલાક સૂત્રગ્રન્થમાં પૂર્વે થયેલા તે તે દર્શનના આચાર્યોના નામોલેખ પણ મળે છે. સૂત્રો સરળતાથી કંઠસ્થ થાય, પણ તેમની શૈલી અતિ સંક્ષિપ્ત હેવાથી તેના અર્થ સરળતાથી સમજી શકાય નહિ એ સ્વાભાવિક છે, કેમકે ટૂંકાં સૂત્રોમાં ઘણું અધ્યાહાર રાખવામાં આવ્યું હોય. આ મુશ્કેલી દૂર કરવા માટે પછીના આચાર્યોએ આ સૂત્રગ્રન્થને સમજાવતાં ભાષ્ય રચ્યાં. આ ભામાં સૂત્રમાં ન દર્શાવેલા એવા ઘણા મુદ્દાઓની છાવટ પણ પૂતિરૂપે કરવામાં આવી. તર્ક દ્વારા અન્ય મતનું ખંડન અને પોતાના મતનું મંડન–પ્રસ્થાપન એવી પદ્ધતિ આ ભાષ્યમાં અપનાવવામાં આવી છે. ભાગે ઉપરાન્ત વાતિકો અને વૃત્તિઓ પણ રચાયાં. આ બધાનું વિવરણ કરતી પુષ્કળ ટીકાઓ પણ રચાઈ. આ ટીકાઓના રચયિતાઓએ પણ સ્થળે સ્થળે પોતાના મૌલિક વિચારો વ્યક્ત કર્યા છે, જેને પરિણામે કેટલાંક દર્શનમાં જુદા જુદા પંથ પણ ઊભા થયા છે. સર્વત્ર લેખકોની બુદ્ધિપ્રતિભાનાં દર્શન થયા વિના રહેતાં નથી. સૌથી વધારે સમૃદ્ધ સાહિત્ય “વેદાન્ત' દશનનું છે, અને સાહિત્યસમૃદ્ધિની દષ્ટિએ ન્યાય' દર્શનને કમ બીજો આવે છે. આ દશનેને મૂળ હેતુ તો માણસને એવી દૃષ્ટિ આપવાને હતો કે જેના સહારે તે આત્યન્તિક દુાખનિવૃત્તિ અને પરમસુખપ્રાપ્તિ કરી શકે. માનવદુઃખ બહુધા અજ્ઞાન અને વિપરીતજ્ઞાનમાંથી જ ઉદ્દભવતાં હોવાથી આ દર્શને તે દૂર કરી સાચું જ્ઞાન પ્રવર્તાવવા માટે જીવનના વૈવિધ્યપૂર્ણ અનુભવોને સમજવાની રીતે બતાવે છે. પણ પ્રારંભમાં કેન્દ્રસ્થાને રહેલ માનવ પછીથી વિકસેલી બૌદ્ધિકતાને પરિણામે જાણે પશ્ચાદભમાં જ ધકેલાઈ ગયું છે એમ કહીએ તે અતિશયોક્તિ નહિ ગણાય ! ૧૨ સંકલના : હવે આ છ દર્શનની સંકલન જોઈ લઈએ. મુતિએ કહ્યું અને આપણે સાંભળ્યું. પણ એવી રીતનું જ્ઞાન મેળવવું પૂરતું નથી. આ જે જાણ્યું તેને જોવું જોઈએ, અનુભવવું જોઈએ અર્થાત તેને સાક્ષાત્કાર કરવો જોઈએ. અને આ માટેના યત્નમાંથી જ આ દર્શને ઉભવ્યાં. તેમાં પ્રથમ આવે “ સાંખ્ય દર્શન. તેના સત્રકાર મહર્ષિ કપિલને “આદિવિદ્વાન' કહ્યા છે. આપણે પરમતત્વ બ્રહ્મને જાણતા નથી તેનું કારણ પ્રકૃતિ અને પુરુષને અવિવેક છે. ચેતન પુરુષ જડ પ્રકૃતિમાં પિતાપણું જએ છે. માટે આ જતાવથી જ ચેતનતત્ત્વ પતે છે તેવી સમજણ તેણે મેળવવી જોઈએ. તે બે વચ્ચેના વિવેકની જ્ઞાન થાય, તે જ આ સમજણ આવે. આપણે બહ્મને જાણતા નથી તેના આ અવિવેકરૂપી For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૩ કારણને દૂર કરવાની વાત આ દર્શને કરી. મૂળ તે બ્રહ્મને જાણવાની વાત હતી. પરંતુ તે માટે આવશ્યક વિકજ્ઞાન ઉપર વધારે ભાર મૂકતાં બ્રહ્મ વિષે મૌન રખાયું. આ પરિસ્થિતિને બ્રહ્મનો નિષેધ સમજીને અનુયાયી સાહિત્યકારેએ બ્રહ્મનિષેધ દર્શાવ્યો અને તેથી મૂળે બ્રહ્મનું જ્ઞાન મેળવવાને ઉપાય શોધવા મથતું આ દર્શન “નિરીશ્વરસાંખ્ય' તરીકે ઓળખાયું. સાંખ્યદર્શને અવિવેક ટાળીને વિકજ્ઞાન મેળવવાની વાત તો કરી, પણ તે તો કેવળ સૈદ્ધાતિક વાત જ થઈ. તેને આચારમાં મૂકવી કેવી રીતે ? તે માટેનો ઉપાય શો ? આથી વિવેક ઉપજાવવા માટેના સાધનની યેજના “યોગ' દર્શને આપી. પ્રકૃતિથી પુરુષને અલગ કરવા માટે “ગ” અર્થાત “ચિત્તવૃત્તિનિરોધ' કરે જોઈએ તેમ તેણે જણાવ્યું. “ઈશ્વરપ્રણિધાન’થી આ થઈ શકે વગેરે સાધનસરણિ 'યોગ' દર્શને બતાવી. જે “સાંખ્ય ’માં સંતાઈ ગયું હતું તે ઈશ્વરનું તત્ત્વ અહીં પ્રકટ થઈને રહ્યું. વેગે માણસના મનને ઠેકાણે રાખવાની યેજના આપી. તેને એકાગ્ર કરવાની આવશ્યક્તા તેણે દર્શાવી. તેને આ રાજયોગ સર્વસ્વીકૃત બની ગ છે. વળી એ જ દિશામાં ચિન્તન આગળ વધ્યું. તેમાં એ પ્રશ્ન ઊભો થયો કે “આત્મા ” અને પરમાત્મા” જેવા પદાર્થો છે જ ક્યાં કે આવા વિવેકની અને તે માટેના ચિત્તવૃત્તિનિરોધની જરૂર પડે ? તર્કપ્રધાન યુગની આ શંકાના ઉત્તરરૂપે “ ન્યાય” અને “વૈશેષિક’ દર્શને ઉદ્દભવ્યાં. “ન્યાય 'દર્શને અતિ સુન્દર રીતે ઈશ્વરતત્વની પ્રસ્થાપના કરી અને તર્કશુદ્ધિ માટે અનુમાન આદિ પ્રમાણેની યોજના કરી આપી. વૈશેષિક' દર્શને જે બે વચ્ચે અવિવેક થઈ જાય છે, તે આત્મા તથા અનાત્માના વિશેષ ધર્મો નિશ્ચિત કરી આપ્યા, જેથી તે બે વચ્ચે કોઈ ભ્રમ ન રહે. આ બે દર્શનેએ અનુક્રમે પ્રમાણ અને પ્રમેયની ભેજના કરી આપી. ન્યાય એ જ્ઞાનની સર્વ શાખાઓમાં લઈ જનાર વિદ્યા છે. તેના અનુપમ તર્કશાસ્ત્રને ઉપયોગ સર્વ દર્શનેએ કર્યો છે. આ ભારતીય તર્કશાસ્ત્ર જીવનસાફલ્યને માર્ગ દર્શાવે છે. “વૈશેષિક”ની તર્કબદ્ધતા પણ અનુપમ અને નિર્ભીક છે. . * વળી ચિન્તન આગળ વધતાં ન જ પ્રશ્ન ઊભે થયે. જે પ્રમાણની યોજના કરાઈ, તે તે બધાં જ લૌકિક પ્રમાણે છે. આત્મા અને પરમાત્મા જેવા અલૌકિક પદાર્થોને નિર્ણય આવાં કેવળ લૌકિક પ્રમાણેની મદદથી કેવી રીતે કરી શકાય ? “ આ પર્વતમાં અગ્નિ છે, કારણ કે તેમાંથી ધુમાડો નીકળે છે ' એવી અનુમાનની પદ્ધતિ આ ગહન વિષયમાં નિશ્ચય કેવી રીતે ઉપજાવી શકે? પરિણામે તક ઉપર ચઢી ગયેલી મનુષ્યજાતિ ફરી શુતિ–વેદ તરફ વળી. વેદના બે વિભાગ બ્રાહ્મણને " કર્મ કાંડ' અને ઉપનિષદોનો “જ્ઞાનકાંડ'. વેદનાં સૂતોને યજ્ઞયાગાદિમાં કેવી રીતે જવાં એ વિષેની વ્યવસ્થા બ્રાહ્મણગ્રન્થને આશ્રય લઈને “મીમાંસા' દર્શન કરી. આ નવી વ્યવસ્થામાં યજ્ઞમાં મૂળ જે “ઋત'ની ભાવના હતી, તેનું રૂપાન્તર કરાયું. “મીમાંસા' દર્શને રેજિદાં કર્તવ્યો કરવાની વાત રજૂ કરી. આ કર્તવ્ય કરાતાં અદષ્ટ ફળ ઉદ્દભવે છે. આ રીતે સાચી નૈતિકતાથી જીવન જીવવાની કળા આ દર્શને દર્શાવી. For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ જયન્ત છે. ઠાકરે પરંતુ કેટલાક તત્ત્વચિન્તકેને કર્મકાંડની આ વિગતે જાળ જેવી અને “દર્શન'ને જે મૂળ હેતુ “મેક્ષ' હા, તેને પ્રતિકુળ લાગી. તેમના આત્માને બ્રહ્મજ્ઞાનની તરસ લાગી હતી. આથી આ ચિન્તકાએ વેદના જ્ઞાનકાંડ એવાં ઉપનિષદને આશ્રય લઈને “બ્રહ્મમીમાંસા' કરી. ઉપનિષદ વૈદિક વાત્મયના અનુભાગમાં આવતાં હોઈ અને તેનું હાર્દ પ્રકટ કરતાં હોવાથી “વેદાન્ત' (વેદ અખ્ત) નામથી ઓળખાય છે. આથી બ્રહ્મમીમાંસા કરતું આ દર્શન પણ “વેદાન્ત’ દર્શન નામથી ખ્યાતિ પામ્યું. અહીં એક વાત ખાસ નોંધવાની છે. ઉપર દર્શાવેલી દર્શનની સંકલના ઐતિહાસિક નથી, પરંતુ તે દર્શને કેવી રીતે ઉદભવ્યાં હશે તે સમજવાના પ્રયત્નમાંથી નિષ્પન્ન થયેલી છે. ઐતિહાસિક હકીકત તે એ છે કે આ બધાં ચિન્તને જુદા જુદા ઋષિમુનિઓના મનમાં સમાન્તરે જ પ્રગતિ કરી રહ્યાં હતાં. તેમનું સાહિત્ય તે ચિત્તનવિકાસ ખૂબ થયા પછી જ રચાયું. જે એમ ન હોય. તો સાહિત્યમાં કાળક્રમે પ્રથમ આવતા સુત્રગથે આટલા વિગતપૂર્ણ અને ચિન્તને સમૃદ્ધ કેવી રીતે હોઈ શકે? તે પછીના ગ્રંથકારોએ પિતાની સૂઝ અનુસાર મૂળ ચિન્તન સમજાવતાં નવા વિચાર મૂકયા અને એ રીતે દરેક દર્શનમાં પ્રગતિ ચાલતી રહી ૧૩ વેદાન્તની શાખાઓ : આ છઠ્ઠા દર્શન “વેદાન્ત' કે “ ઉત્તરમીમાંસા' કે “બ્રહ્મમીમાંસા ની મુખ્ય પાંચ શાખા ઓ વિકસી છે, જેમનાં નામ આ પ્રમાણે છેઃ (૧) અદ્વૈત કે કેવલાદંત, (૨) વિશિષ્ટ ત, (૩) વૈતાદ્વૈત, (૪) દૈત, અને (૫) શુદ્ધાદ્વૈત. અને આદર્શ નમૂન છે “ કાશ્મીરીય શૈવ દર્શન’ વેદાન્ત' દર્શનને અદ્દભુત સૂત્રગ્રન્થ બ્રહ્મસૂત્ર” કે “વેદાન્તસૂત્ર' મહર્ષિ બાદરાયણું વ્યાસે (ઈ. સ. પૂ. છઠ્ઠા શતક પહેલાં ) ર. કદમાં ખૂબ નાને એ આ સૂત્રગ્રન્થ જગતને તત્વજ્ઞાનને શ્રેષ્ઠ ગ્રન્થ બની રહ્યો. પરંતુ આટલા સંક્ષેપમાં રજૂ થયેલ વસ્તુસંકલન તથા તેને વાસ્તવિક અર્થ સમજવાં મુકેલ હતાં. આથી તે સમજાવવા માટે પછીના આચાર્યોએ “ભાળ્યો? રચ્યાં, જેમાં પિતાની સૂઝ અનુસાર જુદા જુદા સિદ્ધાન્ત દર્શાવ્યા અને આ ભાષ્યોના સિદ્ધાતે પ્રમાણે જ ઉપર દર્શાવી તે વેદાન્તદર્શનની શાખાઓ વિકસી. “બ્રહ્મસત્રની રચના પછી કેટલાં યે શતકો બાદ ઇ. સ. ના આઠમા શતકમાં મહાન આચાર્ય શંકરે (૭૮૮-૮૨) તેના ઉપર “ શારીરક ભાષ્ય' નામનું પ્રથમ ભાષ્ય રચ્યું. બ્રહ્મ એ જ એક સત્ય તત્વ છે, જગતનું વાસ્તવિક અસ્તિત્વ નથી અને જીવ એ તે બ્રહ્મનું જ રૂપ છે, તેથી જ નથી એવું અદ્દભુત પ્રતિપાદન આ ભાષ્યમાં કરાયું. તેથી તેમની દર્શનશાખા “અદ્વૈતવેદાન્ત દર્શન' તરીકે ખ્યાતિ પામી અને પછીના આચાર્યોએ વિકસાવેલ શાખાઓની તુલનામાં વધારે સ્પષ્ટ કરવા માટે “કેવલાદૈતવેદાન્ત' તરીકે પણ એ દર્શન એળખાયું. For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૫ પરતુ શંકરાચાર્યના દર્શનની ભવ્ય ઉચાઈએ પહોંચવું એ સામાન્ય માણસ માટે અતિવિકટ હતું. એ ખોટ પૂરવા માટે શંકર પછી આશરે બે શતકે આચાર્ય રામાનુજ (૧૦૩૭– ૧૧ ૭૭) પધાર્યા. તેમણે વિશ્વ પ્રભુથી અલગ થઇ શકે જ નહિ એમ દર્શાવી “ પ્રપત્તિની ”-સંપૂર્ણ શરણાગતિની ભાવના આપી, જે ભાવનાને પછીના આચાર્યોએ અધિક વિકસાવી. રામાનુજાચાર્યનું ભાથું “ શ્રીભાષ્ય' તરીકે પ્રસિદ્ધ છે અને તેમની દર્શનશાખા “વિશિષ્ટાદ્વૈતદાન' નામથી ઓળખાય છે. તે પછી નિમ્બાર્કાચાર્ય (આશરે ૧૨૫૦)ના ભાષ્યમાં “વૈતાદ્વૈત વેદાન્ત” નું પ્રતિપાદન થયું, મખ્વાચાર્યે (૧૧૯૯-૧૩૦૩) “કૈવેદાન્ત' રજૂ કર્યું અને વલ્લભાચાર્યું (૧૪૭૦-૧૫૩૧) ફરી શંકરના સિદ્ધાન્ત તરફ વળીને “શુદ્ધાદ્વૈત વેદાન્ત’ વિકસાવ્યું. ૧૪ અવિધ: આટલું વૈવિધ્ય જોઈને આ દશને પરસ્પર વિરોધી છે એમ પ્રથમ દષ્ટિએ જણાય. પરંતુ ઊંડે તુલનાત્મક અભ્યાસ કરતાં સમજાય છે કે વાસ્તવિકતા એથી જુદી જ છે. આ દર્શને વિરોધી નહિ પણ પરસ્પરના પૂરક જેવાં છે; અને તે સર્વને સમન્વય થતાં ભારતીય સંસ્કૃતિના ભવ્ય ભૂતકાળને સાક્ષાત્કાર થાય છે. ૧૫ “ તનુ અવતરણ: ઉપર જે “ત'ની વાત કરેલી તે આ દર્શનના કર્મનો સિદ્ધાન્તમાં ઊતરી આવ્યું. કોઈએ “અપૂર્વ 'ના ઉદ્દભવની વાત કરી, તે કોઈએ “અદષ્ટ'ને પ્રકટીકરણમાં શ્રદ્ધા મૂકી પરંતુ તેમાંથી એટલું સ્પષ્ટ થઈ ગયું કે તેઓના દર્શન અનુસાર, માણસને જે સુખદુઃખ અને સગવડ-અગવડ પ્રાપ્ત થાય છે તે કોઈ દૈવી ઈચ્છાથી નહિ, પણ પોતે પૂર્વે કરેલાં કર્મોના ફળરૂપે જ એ બધું સાંપડે છે. અમુક કુટુંબમાં અમુક પ્રકારના સંયોગો વચ્ચે જન્મ થવો તે પણ પૂર્વજન્મના કમ અનુસાર જ હોય છે. આ રીતે દરેક વ્યક્તિ પિતાનાં સુખદુઃખ અને સગવડ-અગવડ માટે પોતે જ જવાબદાર છે એ સ્કટ નિષ્કર્ષ નીકળી આવ્યો અને એ નિષ્કર્ષના મૂળમાં રહ્યું પિલું વિશ્વની અબાધ્ય નૈતિક સુવ્યવસ્થાને રજૂ કરતું “ત’. For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પ્રાચીન ગુર્જર ગ્રન્થમાલા ૧ પ્રાચીન ફાગુ-સંગ્રહ—સ`પાદક : ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા અને ડૉ. સામાભાઈ પારેખ; દેવનાગરી ટાઈપ વિદ્યાર્થી આવૃત્તિ, ગુજરાતી ટાઈપ ૨ વર્ણ ક-સમુચ્ચય, ભાગ ૧—મૂલ પાઠ—સું, : ડૉ. ભા. જ. સાંડેસરા 3 ભાલણકૃત નલાખ્યાન ( ત્રીજી આવૃત્તિ )—સ. પ્ર. કે. કા. શાસ્ત્રી ૪ ઉદયભાનુકૃતવિક્રમચરિત્રરાસ—સ’પાદક : સ્વ. પ્રો. બ. ક. ઠાકાર ભાલણ : એક અધ્યયન—લેખક : પ્રો. કે. કા. શાસ્ત્રી ( ૧૯૭૧ ) ૬ વક-સમુચ્ચય, ભાગ ર—સાંસ્કૃતિક અધ્યયન અને શબ્દસૂચિ. કર્તા : ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા અને ડૉ. રમણલાલ ના. મહેતા ૭૫ ચાખ્યાન બાલાવબાધ, ભાગ ૧-સંપાદક : ડૉ. ભોગીલાલ જ. પ્ સાંડેસરા અને ડૉ. સામાભાઈ પારેખ ૮ સિંહાસનબત્રીસી—સ. ડૉ. રઘુજિત મે. પટેલ ૯ હમીરપ્રમન્ત્ર—સ.: ડૉ. ભા. જ. સાંડેસરા અને ડૉ. સેા. પારેખ ૧૦૫'ચ'ડની વાર્તા-સં. ડૉ. સામાભાઇ ધૂ. પારેખ ( ૧૯૭૪ ) વાગ્ભટાલકાર મલાવએધ—સ. ડા. ભોગીલાલ જ, સાંડેસરા સ્વ. પો. બ. ક. ઠાકોર ગ્રન્થમાળા ૧ વિવિધ વ્યાખ્યાને ગુચ્છ ૧ २ ,, સ્ ,, ૩ ૧૧ "" "" ૭ ૮ www.kobatirth.org 3 ,, ૪ નિરુત્તમા ૫ વિક્રમેાશી—( અનુવાદ : મનનિકા સહિત ) "" ૬ પ્રવેશકા, ગુચ્છ પહેલા પ્રવેશકે, ગુચ્છ બીજો અબડ વિદ્યાધર રાસ ૧૪ ત્રા, બ. ક. ઠાકેારની ડાયરી, ભાગ ૨—સ`પાદક : ડાઁ. હર્ષદ ત્રિવેદી ૧૫ વિવેચક—પ્રો. બલવન્તરાય ઠાકોર પ્રાપ્તિસ્થાનઃ યુનિવર્સિટી પુસ્તકવેચાણ વિભાગ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પ્રેસ, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વડોદરા-૯૦ ૦૦૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only રૂા.પૈ. ૧=૫૦ =૫૦ ૯=૫૦ ૧૧-૫૦ ૩=૫૦ ૯=૦૦ ૧૦=૧૦ ૨૪=૦૦ ૧૫=૫૦ ૬=૦૦ ૩૧=૦૦ ૧૨=૦૦ ૨-૫૦ ૨૫૦ ૬=૫૦ ૪=૦૦ ૯ મ્હારાં સૉનેટ ( ખીજી આવૃત્તિ: બીજું પુનર્મુદ્રણ ) ૪=૦૦ ૧૦ ૪=૦૦ આપણી કવિતાસમૃદ્ધિ ( ખીજી આવૃત્તિ; છઠ્ઠું પુનર્મુદ્ર ) ૧૧ નવીન કવિતા વિષે વ્યાખ્યાના (પ્રથમ આવૃત્તિ; પહેલું પુનર્મુદ્રણું ) ૧૨ પ્રા. બ. ક. ઠાકાર ડાયરી, ભાગ ૧—સપાદક ડૉ. હ૬ મ. ત્રિવેદી ૨=૦૦ ૪=૦૦ ૧૩ પ્રે, અ. ક. ઠાકાર અધ્યયનગ્રન્થ ૧૫=૫૦ }=૭૫ ૨૫=૦૦ ૨=૧૦ 2=40 ૪=૫૦ ૩=૦૦ Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શલ્ય ચિકિત્સાની પ્રાચીનતા પ્રજ્ઞા ઠાકર આજે વિશ્વભરના વૈજ્ઞાનિકા નવીન પ્રભાવશાળી દ્રવ્યાની શોધમાં તથા પ્રાચીન દ્રવ્યાના મૂલ્યાંકનના મહત્ત્વપૂર્ણ કાર્યમાં અનેિશ લાગેલા છે અને તેમાં પ્રગતિ પણ સાધી છે. માત્ર ઔષધિ કે દ્રવ્યો જ નહીં પર ંતુ શલ્યક્રિયા ( Surgery )માં પણ વૈજ્ઞાનિએ સારી એવી સિદ્ધિ હાંસલ કરી છે. અતિ સવેદનશીલ મમ સ્થાનાનાં ઓપરેશન કરવાં આજે સહજ વાત ગણાય છે. પરંતુ તે સાવ નવી શોધ નથી. સામાન્ય રીતે શસ્ત્ર-ક્રિયા પશ્ચિમની દેણુ ગણાય છે. વાસ્તવમાં આપણા પ્રાચીને એ આ દિશામાં ઘણી પ્રગતિ કરી હોવાના નિર્દેશા વૈદિક તેમ જ પરવતી સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. તે તરફ ધ્યાન દારવાને નમ્ર પ્રયાસ પ્રસ્તુત શોધ-લેખમાં કર્યો છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈદમાં કેવળ અધ્યાત્મ કે કર્મ કાંડ જ નથી, એ જીવવિજ્ઞાન પણ છે. માનવજીવનને સ્પર્શીતાં અનેક વિજ્ઞાનાના એમાં સમાવેશ છે. એ પૈકીનું એક, શરીરસ્વાસ્થ્યને લગતું વિજ્ઞાન છે. સ્વાસ્થ્ય જાળવવા માટે અપનાવાતી ચિકિત્સાની જુદી જુદી પધ્ધતિઓના અણુસાર વૈદિક સાહિત્યમાં મળે છે. જેમ કે, ઔષધિ-ચિકિત્સા, જલચિક્રિત્સા, સૌરચિકિત્સા, વાયુચિકિત્સા, અનૈચિકિત્સા, માનસચિકિત્સા અને શસ્ત્રચિકિત્સા અર્થાત્ શલ્ય-ચિકિત્સા ( Surgery )ની પણ એમાં છણુાવટ છે. શલ્ય-ચિકિત્સા વિશે વૈદિક સાહિત્યમાં ઠીકઠીક ઉલ્લેખા પ્રાપ્ત થાય છે. એમાંના મોટાભાગના, અશ્વિનિકુમારોએ કરેલી અદ્ભુત શલ્ય-ચિકિત્સાને લગતા છે. અશ્વિનિકુમારે ચિકિત્સકો અને શલ્યકુશળ વૈદ્યો (Expert physicians & surgeons) હતા, એવા ઉલ્લેખ ઠેર ઠેર મળે છે. વેદમાં અશ્વિનિકુમારાની શલ્ય ક્રિયા વિષેના ઉલ્લેખ આશ્રય પમાડે તેવા છે. આ ઉપરાંત ણુ, અસ્થિભંગ તથા અંગભંગમાં થયેલી શસ્ત્રક્રિયાનું વધ્યું છે. આ રીતે શરીરનું અંગ પૂવત્ બને છે. વેદમાં આવાં નાનાં મેટાં શલ્યકર્મા (minor and major operations )ના ઉલ્લેખો મળે છે. અહીં દિશાસૂચનાથે કેટલીક વિગતો નોંધીશું. તેમાં સૌ પ્રથમ ઋગ્વેદના સંદર્ભો વિચારીશું. સ્થા ૭ ‘સ્વાધ્યાય', પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ આગસ્ટ ૧૯૯, પૃ. ૯. ૨૪૭-૨૫૬ *મહર્ષિ વિજ્ઞાન અકાદમી, અમદાવાદ-૧૫. For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૮ પ્રજ્ઞા ઠાકર ખેલ રાજાની પત્ની વિપલાને ૫ગ યુદ્ધમાં કપાઈ ગયો ત્યારે અશ્વિનાએ તેને લોખંડની બંધ આપી હતી અર્થાત લોખંડના સળિયા તેના પગમાં નાખ્યો હતો. અને એક જ દિવસમાં ફરીથી યુદ્ધ-સંચાર કરી શકે એવી બનાવ્યાનું જ્ઞાત થાય છે.' આવું અધરું શલ્યકર્મ પણ ત્યારે થતું હોવાનું પ્રમાણુ આ દ્વારા મળે છે. શક્ય છે કે શકમ બાદ રોહણી, અરુંધતી કે સંધાનીક જેવી ઔષધિઓને ઉપયોગ કરવામાં આવ્યા હોય. આ ઔષધિઓ ભગ્ન અવયવને જોડવામાં ઉપયોગી છે. રોહિણીઓષધિના પ્રયોગથી તૂટેલું હાડકું, દાઝેલું અંગ, કચરાઈ ગયેલે અવયવ પૂર્વવત્ બને છે. માંસ, મજજા, અસ્થિ સ્વસ્થ થાય છે, તેમજ અત્યંત ઝડપથી રૂઝ આવે છે, આ ઉપરાંત અશ્વિનાએ અંધજનેને નેત્રપ્રદાન કર્યાના નિર્દેશ પણ સર્વેદમાં પ્રાપ્ત થાય છે. ઝભ્રષ્પ સે ઘેટાં વરુને ખવરાવી દીધાં, તેની સજારૂપે પિતાએ તેને અંધ બનાવેલું, ત્યારે અશ્વિનએ તેને આખે આપી હતી. તે જ રીતે આંખે ગુમાવી બેઠેલા કરવની પ્રાર્થના સાંભળી આનંદે તેને નેત્રો આપ્યાને નિર્દેશ છે. તેમ જ અંધ પરાવૃજને દષ્ટિ તેમ જ પગ આપ્યાન ઉલેખ પણ છે. તદુપરાંત અશ્વિનેએ કૃષદના પુત્રને કાન આપ્યાને ઉલેખ પણ છે. વળી શયુની દૂધ ન આપતી, પ્રજનન ન કરતી (વયા) દુર્બળ ગાયને ભરપૂર દૂધ આપતી કરી હોવાનું જણાવતે મંત્ર પણ ઉપલબ્ધ થાય છે. (ઋ. ૧/૧૧૭/૨૦) જો કે, આ મંત્રમાં ઔષધિપ્રયોગ થયેલ કે શસ્ત્રક્રિયા કરાયેલી એ સ્પષ્ટ થતું નથી. १ चरित्रं हि वेरिवाच्छेदि पर्णमाजा खेलस्य परितक्म्यायाम् । सद्यो जकामायसी विश्पलाये धने हिते सर्तवे प्रत्यधत्तम् ॥ ऋग्वेद-११११६।१५ ૨ જુઓ-અથર્વ-૪૧૨ (હિળીભૂત ) ૨ જુઓ-યાત્મીદ સમાચા//s/ ४ शतं मेषाम्वृक्ये चक्षदानमृताच तं पितान्धं चकार । तस्मा अक्षी नासत्या विचक्ष आधत्तं दना भिषजावनर्वन् ॥ ऋ. १११६१६ ५ यवं कण्वायापरिप्ताय चक्षुः प्रत्यधत्तं सुष्टुतिं जुजुषाणा ॥ ऋ. ११११८१७ ६ याभिः शचीभिवृषणा परापूर्ज श्रोणं चक्षस एतवे कृथः याभिर्वतिको प्रसिताममुग्धत ताभिरू षु ऊतिभिरश्विना गतम् ॥ ऋ. ११११२१८ युवं श्यावाय हशातीमदत्तं महः क्षोणस्याश्विना कण्वाय। प्रवाच्यं तदापणा कृतं वो यचार्षदायश्रवो अध्यधत्तम् ऋ. ११८ For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શહય-ચિકિસાની પ્રાચીનતા મસ્તક જેવાં અતિ સંવેદનશીલ મર્મ સ્થાનનાં ઓપરેશનોના પણ સ્પષ્ટ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. અથર્વણના પુત્ર દધ્ય ઋષિ પાસેથી મધુવિદ્યા શીખવા અશ્વિનિકુમારોએ તેમનું મસ્તક કાપીને ઘડાનું મસ્તક લગાડયું હતું અને વિદ્યા શીખી લીધા પછી પાછું એમનું મસ્તક પુનઃ બેસાડેલું.૮ - સાયણાચાર્ય મુજબ દધ્યઋષિએ મધુવિદ્યા તથા પ્રવÁવિદ્યા–એમ બે વિદ્યાઓનું રહસ્ય અશ્વિનિકુમારોને કહ્યું હતું. આ બંને વિદ્યાઓનું જ્ઞાન ત્વષ્ટા પાસેથી ઈન્દ્ર અને ઈન્દ્ર પાસેથી દધ્ય ઋષિએ પ્રાપ્ત કર્યું હતું. વળી પ્રવર્ગવિદ્યાને અર્થ સાયણાચાર્યો–' ભગ્ન કે છિન્ન થયેલા મસ્તકને કક્ષપ્રદેશ સાથે પુનઃ સાંધનારી વિદ્યા ’-એવા કર્યો છે.* પ્રસ્તુત મંત્ર દ્વારા શસ્ત્રક્રિયાની પ્રાચીનતા અંગેને ખ્યાલ આવે છે. આવો જ એક પૌરાણિક ઉલેખ, શિવજીએ ગણેશનું માથું કાપી નાખ્યા પછી હાથીનું મસ્તક બેસાડી આયાને પણ છે.૧૦ આ બંનેને શવ્યકર્મ (Surgical operation)ને અદ્દભુત ચમત્કારરૂપ લેખી શકાય. વળી સ્થાવ નામના મુનિના અસુરોએ ત્રણ ટુકડા કર્યા હતા ત્યારે અશ્વિનએ એ ટુકડા ફરીથી જોડીને એમને જીવન આપ્યું હતું, એ સાયણાચાર્યને ઉલલેખ તે એક અદ્ભુત જોખમી શલ્યકર્મ ( dangerous operation)ને જ દ્યોતક છે. કયામાં આ પ્રમાણે દર્શાવ્યું છે.“હે ઉદાર અશ્વિ ! હે શર! તમે વદ્ધિમતિને હિરણ્યહસ્ત નામે પુત્ર આપ્યું અને અશ્વિ! ચીરીને ત્રણ કટકા કરેલા સ્થાને તમે પુનઃ જીવિત કર્યો. આ અતિ ગંભીર શસ્ત્રક્રિયા આજની ટાંકા-ટેભા લેવાની રીત અને ત્વચા પણ (Plastic surgery)ના પ્રકારની હવાને સંભવ નથી ! અશ્વિને ઉપરાંત ઋભુએાએ પણ આવા અદ્ભુત શલ્પકર્મના ચમત્કારો કર્યાનું વેદિક સાહિત્ય સૂચવે છે. અહીં સ્પષ્ટ જણાવ્યું છે કે “હે ભુ! તમે ગાયનું માંસ ચામડીથી છૂટું પાડતા થયા અને ફરીથી માતાને વાછરડા સાથે મેળવતા થયા.૧૨ ८ आथर्वणायाश्विना दथीचेऽश्यं शिरः प्रत्यैरयतम् । स वा मधु प्र वोचदृतयान्त्वाष्टं यहस्रावपिकल्यं वाम् ॥ ऋ. १११७॥२२ ९ अपिकक्ष्यं छिन्नस्य यज्ञशिरसः कक्षप्रदेशेन पुनः संधानभूतं प्रवविद्याख्यं रहस्य ...... gવોરિયર્થઃ ઋ. ૧૧ળ૨૨ નું સાયણભાષ્ય જુઓ. ૧૦ શિવપુIળ-કુમાર જ–અધ્યાય ૧૬ જુઓ. ११ हिरण्यहस्तमश्विना रराणा पुत्र नरा वधिमत्या अदत्तम् । त्रिधा ह श्यावमश्विना विकस्तमुज्जीवस एरयतं सुदानू ॥ ऋ. १११७५२४ १२ निश्चर्मण ऋभवो गामपिंशत सं वत्सेनासृजता मातरे पुनः। ऋ. १111016 For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૦ પ્રજ્ઞા ઠાકરે જો કે અહીં મૃત ગાયને જીવંત કરી ? કે પછી મૃતઃપ્રાય થઈ ગયેલ ગાયની ચામડી છૂટી પાડી તેની ઉપર નવી ત્વચાનું આરોપણ કરી તેને જીવતદાન આપ્યું તે સ્પષ્ટ થતું નથી. પરંતુ “નિરર્મળ: જામવાત'ને અર્થ સાયણાચાર્ય એક કથા કહીને કરે છે. તે આ પ્રમાણે છે. “પૂર્વે એક ઋષિની ગાય મૃત્યુ પામી હતી. ઋષિએ ગાયના વાછરડાને જોઈને ઋભુની સ્તુતિ કરી. ઋષિની પ્રાર્થના સાંભળી ભુઓએ તેના જેવી બીજી ગાય બનાવી, તેની ઉપર મૃતગાયના ચામડાને ઓઢાડીને તેને વાછરડા સાથે મેળવી આપી. વર્તમાન પ્લાસ્ટિક સર્જરીમાં પણ શરીરના એક ભાગની ચામડીને ત્રણ ઉપર મઢવાની જ પ્રક્રિયા કરાય છે. આ વિગતને પ્લાસ્ટિક સર્જરી કે ગ્રાફટીંગ (Plastic Surgery or grafting)ની પ્રક્રિયાને પુરાવો ગણી શકાય ! ઋગવેદમાં સૂચિધ કે અંત:ક્ષેપ દ્વારા શરીરમાં ગયેલી દવા ક્ષય રોગ મટાડે છે એ નિર્દેશ પણ મળે છે.૧૩ આ રીતે શરીરમાં દવા દાખલ કરવા માટેના સાધનને એમાં ઉલેખ ન હોવા છતાં આજના ઈજેકશનની જેમ દવા શરીરમાં દાખલ કરાતી હશે, એવું અનુમાન આ નિર્દેશ પરથી થઈ શકે છે. અથવવેદ:– અથર્વવેદમાં વ્યભિચારી પુરુષને પુરૂષત્વહીન બનાવવાનો ઉલ્લેખ છે. તેમાં વ્યભિચારી પુરુષના બને અંડકોશનો નાશ કરવાનું જણાવ્યું છે.૧૪ પ્રસ્તુત મંત્રમાં વૃષણ સુધી પહોંચતી નાડીઓને “રાખ્યા” ( હળને છેડે ધેસરી બાંધવાને ખીલ) નામના સાધન વડે ભેદવાની વાત કરી છે. આધુનિક યુગમાં પુરુષવંધ્યીકરણની ક્રિયા સાથે આને સરખાવી શકાય ! અન્ય એક સ્થળે ૧૫ ગાયના કાનને લોખંડના સાધન વડે (સ્વપિતિ વડે) ડામ દઈને રોગ મટાડવાની ભારતીય પશુપાલંકામાં આજે પણ પ્રચલિત અને પરંપરાગત ચાલી આવતી પદધતિને નિર્દેશ મળે છે. ઋચામાં વપરાયેલ “fધતિ' શબ્દનો અર્થ છેદન માટેની છરી (Operation Knife ) એવો થાય છે.૧૬ આમ આ મંત્રમાં શલ્યકર્મ માટેના સાધનને ઉલેખ પણ દષ્ટિગોચર થાય છે. १३ यस्यौषधीः प्रसर्पथाङ्गमङ्गं परुष्परुः । ततो यक्ष्म वि बोधस्व उग्रो मध्यमशीरिवा ॥ ऋ. १०।९।१२ १४ ये नाड्यौऽदेवकृते ययोस्तिष्ठति वृष्ण्यम् । ते ते भिननि शम्ययामुष्या अधि मुष्कयोः॥ यथो नडं कशिपुन स्त्रियो भिन्दन्त्यश्मना । gવા મિનળ તે રોગોમુખ્ય અધિ મુક્યો છે -અથર્વ-દા૧૨ ૮૧૪-બ १५ लोहितेन स्वधितिना मिथुनं कर्णयोः कृधि । વતનના ૪ તસુ પ્રાયો વદુ અથર્વ–૧૪૧૨ 16 A Practical Vedic Dictionary-Dr. Suryakanta., Pub-Oxford University Press, Delhi, 1981. For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra રાચ-ચિકિત્સાની પ્રાચીનતા ૨૫૧ આ ઉપરાંત અથવવેદ ૪/૧૩/૧-૭માં આંગળીઓ વડે કામા પશ થી રાગને મટાડવાની વાત પણ છે. આ માલિશ " મસાની ચિકિત્સાનું અસ્તિત્વ નિર્દેશ છે. www.kobatirth.org એ જ રીતે ધારી નસ તૂટી જવાથી વહેતું લેાહી બંધ કરવા માટે ધમનીઓને બાંધવાની અક્રિયાનો ઉલ્લેખ પશુ મળે છે. એક સ્થળે મૂત્રમાર્ગની પથરીને દૂર કરી મૂત્રમાયન માટેની શસ્ત્રક્રિયાના ઉલ્લેખ પણ ોિચર થાય છે, ૮ અમારે પશુ એલોપથીમાં સૂત્રમાર્ગ માં *યેટર ' પસાર કરવાની પદ્ધતિ અપનાવાય છે. આપણા પ્રાચીને એ દર્ભ, શલાકા વગેરે દ્વારા પ્રયેગા કર્યાં હોય એવું ખાથી માનવાને કારણ મળે છે. વૈદ ઉપરાંત રામાયણમાં પય શચિકિત્સાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. ત્યારે શલ્યચિકિત્સા રાજ્ય પૂર્ ' (Surgeon) તરીકે ઓળખાતા હતા. , સ્ત્રીઓના ગર્ભાશયની શ-ક્રિયા તે સમયમાં થતી કેવાનો સીત્ત કરતી સીતા હનુમાનને લટકામાં કાંડું છે.... રામ યોગ્ય સમયે આવી મારી રક્ષા નહીં કરે તે અનાય રાવણ મારાં અને શીપ તીક્ષ્ણ બાણા વડે કાપી નાખરી; જેવી રીતે શલ્યચિકિત્સક ગર્ભસ્થિત બાળકને ( બહાર ) કાઢવા માટે ગર્ભને તે જ એના વડે કાપી નાખે છે, ૧૯ આ ઉલેખ બતાવે છે. કર્ટિન પ્રસવાવસ્થામાં અથવા માતાનું વન બચાવવા માટે શર્યાત્મિક ગર્ભાશયની શલ્ય-ક્રિયા કરતા હશે. આજનું વિજ્ઞાન પશુ આ રીત નથી અજમાવતું ! ૧૭ આખાની શલ્ય-ચિકિત્સાના પશુ ઉલ્લેખ મળે છે. પભવનમાં સ્થિત કૈકેયી રાજ દશરથને અલકનુ ઉદાહરણ આપતાં જરૃાવે છે- એક અધ સાહ્મણની યાચનાથી અલ તેને પેાતાનાં ચક્ષુ આપીને દેખતા કરેલા.૨૦ બીજા શબ્દોમાં કહીએ તે અન્યનાં ચક્ષુ વડે અંધને દષ્ટ આપવાની ક્ષમતા ત્યારના ચિકિત્સકેામાં હતી. ૧૮ शतस्य धमनीनां सहस्रस्य हिराणाम् । ગલ્યુમિષ્યમા ફમાઃ સાનન્તાઃ અરસા ॥ અથવ ૧।૧૭।૨ प्र से भिनधि मेदने वत्रे देया इव । एवा ते मूत्र मुध्यतां आहिवलिति सर्वकम् ॥ ૧૧ સૂત્રં મમાઝામ્યવિાનાર્ચ: : Acharya Shri Kailassagarsuri Gyanmandir शस्त्रेः कितैच्छेत्स्यति राक्षसेन्द्रः । तस्मिन्नागच्छति लोकनाये गर्भस्थजन्तोरिव शल्यकृन्तः ॥ વા.રા. २० याचमाने स्वके नेत्रे उदुधृत्याविमना ददौ । 2449-91210 ५/२६/६ વા.રા. ૨૪૧૨ાખ For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૫૨ www.kobatirth.org રામાયણ : ઉપરાંત પુરુષોના અંડકોશની શલ્ય-ચિકિત્સા અંગેના નિર્દેશ પણ પ્રાપ્ત થાય છે. અહલ્યા સાથે વ્યભિચાર કરવાના અપરાધમાં ગૌતમ ઋષિ ઈન્દ્રને પુરુષત્વહીન થવાને શાપ આપે છે. પરિણામે ઈન્દ્ર પૂજનનક્ષમતા ગુમાવી ખેસે છે. અંતે પ્રાર્થના કરવાથી પિતૃદેવ એક ‘મેન્દ્ર ' બકરાના અણ્ડકોશ કાઢી ઈન્દ્રને લગાડી આપે છે. જેનાથી તેને પુંસત્વ ફરીથી પ્રાપ્ત થાય છે. ૨૧ આ વિગત તત્કાલીન ચિકિત્સકોની પ્રવીણતાના પરિમાણુરૂપ છે, જે આ પ્રકારની કઠિન શર્પાક્યા કરતા હતા અને સફળતા મેળવતા હતા. આમ એક વ્યક્તિનું અંગ ખીન્નને આપવાની ટ્રાન્સપ્લાન્ટેશન જેવી અધરી પ્રક્રિયા પણ ત્યારે થતી હશે એવું આથી સ્પષ્ટ જણાય છે. આજે પણ કીડની તેમ જ હ્રદય વગેરે શરીરનાં અંગાનું ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાભારત : મહાભારતમાં પશુ શચિકિત્સાની માહિતી મળે છે. શરશૈયા પર પોઢેલા ભીષ્મપિતામહને કષ્ટમુક્ત કરવા માટે દુર્યોધન શવિદ્યામાં નિપુણ એવા ચિકિત્સાને આવશ્યક ઉપકરણા સાથે પિતામહ પાસે લાવ્યા ત્યારે પિતામહે શલ્યક્રિયાનેા ઇન્કાર કર્યા૨ ૨ શચિકિત્સા અંગેનું પ્રમાણ પ્રાપ્ત થાય છે. આ દ્વારા પણ પ્રજ્ઞા કાર વળી શસ્ત્રવિદ્ ચિકિત્સક નિરુદ્ધંગચિત્તે યુદ્ધક્ષેત્રમાં આહત અને પીડિત વ્યક્તિની તાત્કાલિક સારવાર કરી શકે તે ઉદ્દેશ્યથી વિચક્ષણુ ચિકિત્સાને યુદ્દભૂમિની પાસે જ નિવાસસ્થાન આપવામાં આવતું હતું. (મહા. ઉદ્યોગ. ૧૫૧ થી ૧૯૭ ૪.) આ ઉપરાંત સ્મૃતિઓમાં પણુ શલ્યચિકિત્સા અંગેના નિર્દેશા પ્રાપ્ત થાય છે. મનુસ્મૃતિ ૨૩ તેમજ યાજ્ઞવલ્કયસ્મૃતિમાં-જે વૈદ્યો ( શલ્ય-ચિકિત્સăા ) ખાટી અથવા તેા વિપરીત ચિકિત્સા કરે તેને અવશ્ય શિક્ષા થવી જ નઇએ તેમ દર્શાવ્યું છે. આયુર્વેદઃ— વા.રા. ૧૪૬૫૮ મહા-ભીષ્મ—૧૨૦૦૬૦ ચરકસંહિતામાં જણાવ્યા પ્રમાણે પુનવસુ આગેય છેદન ( કાપવું ), ભેદન ( ચૌરવું ), વ્યધન ( વીંધવું), દારુણુ (ફાડવું), લેખન ( ખાતરવું), ઉત્પાટન (ઉખેડવું ), પ્રચ્છન ( રકા મારવા ), સીવન ( સીવવું), એષણુ ( નાડીની ) ગતિનું શેાધન ), ક્ષારક, અગ્નિકમ ( ડામ દેવા ), જળેા મૂકવી વગેરેને શત્રુપ્રણિધાન તરીકે ઓળખાવે છે. ૨૫ २१ अग्रेस्तु वचनं श्रुत्वा पितृदेवाः समागताः । उत्पाट्य मेषवृषणी सहस्राक्षे न्यवेशयन् ॥ २२ उपतिष्ठन्नथो वैद्याः शल्योद्धरणकोविदाः ॥ चिकित्सानां सर्वेषां मिथ्या प्रचरतां दमः । २३ અમાનુષેષુ પ્રથમો માનવેષુ તુ મધ્યઃ । મનુસ્મૃતિ-૧।૨૮૪ २४ भिषमिथ्याचरन्दण्डस्यस्तिर्यक्षु प्रथमं दमम् । માનુષે મધ્યમ નાગપુરથૈપૂત્તમ રમમ્ ॥ યાજ્ઞવલ્કયસ્મૃતિ-૨।૨૪૨ For Private and Personal Use Only २५ शस्त्रप्रणिधानं पुनश्छेदन मेदनव्यधनदारण સ્ટેલનોાનપ્રÇીવ ચેપળ ગઢૌસચેતિ "ચરકસÁહતા-સૂત્રસ્થાન-૧૧-૧૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શલ્ય-ચિકિત્સાની પ્રાચીનતા ૨૫૩ સુશ્રુતસંહિતાના સૂત્રસ્થાનમાં (અધ્યાય-૭) ° મન્ત્રશતમોત્તમ્' અર્થાત શલ્યક્રિયાના ૧૦૧ શસ્ત્રના ઉલ્લેખ છે. એમાં ૨૪ સ્વસ્તિકયંત્રો, ખે સદશયન્ત્રો, ખે તાલયન્ત્રો, ૨૦ નાડીયુત્રો, ૨૮ શલાકાય`ત્રો અને ૨૫ ઉપય ́ત્રો ગણાવવામાં આવ્યાં છે. અષ્ટાંગહયના સૂત્રસ્થાનમાં પણ વિવિધ શલ્યયંત્રોનેા ઉલ્લેખ પ્રાપ્ત થાય છે આ આયુર્વેદસહિતા પશુ પોતાની અગાઉના વિદ્વાનાના ઋણુને સ્વીકાર કરે છે. અર્થાત્ એમની પાસે પશુ પરંપરાથી આ વિદ્યા આવી હશે. અને એ દરેકે એમાં સંશાધને દ્વારા આ પ્રક્રિયાને વધારે વિકસિત કરી હશે. १ ऋग्वेद संहिता www.kobatirth.org આમ આજના વિજ્ઞાનવિકાસ માટે ગવ લેવા છતાં આપણને બધું જ પશ્ચિમમાંથી મળ્યું છે એવી લઘુતાગ્રંથિમાંથી બહાર આવવાની જરૂર છે. આપણી વૈવિદ્યા, પુરાણા, મહાકાવ્યો અને આયુર્વેદના મહામ થાનું વિશ્લેષણ-સ`શાષન સાંગાપાંગ કરીને આપણા આ ભવ્ય વારસાનું જ્ઞાન સમાજને કરાવીએ તે આપણા ભૂતકાળ માટે આજની પેઢી ગૌરવ લેતી થશે અને એમાંથી જ કંઈક કરવાની તમન્ના પણ એનામાં જાગે તેા નવાઈ નહિ. આ દિશામાં વિતવ અને સમાજનું ધ્યાન દોરાય તે આ લેખ માટેને શ્રમ સફળ થયા ગણાશે. २ वेदार्थ यत्न भाग १ से ७ ૧ થવે.—ાજ ૧, ૪, ૬ ४ वैदिक देवताशास्त्र Acharya Shri Kailassagarsuri Gyanmandir સ-સૂચિ : संपा, पं. श्रीपाद दामोदर सातवलेकर પ્રા. સ્વાધ્યાયમજીરુ, પારડી, નિ-વૃસાઇ, चतुर्थ संस्करणम् रा. बा. शंकर पांडुरंग पंडित ગુજ, ભાષાં.-પીતાંબરદાસ મહેતા પ્રકા॰-હિતેચ્છુ પ્રેસ, પ્રથમાવૃત્તિ, ૧૯૪૭ થી ૧૯૫૩ ( ભાગ-૧થી૭) ले• पं० श्रीपाद दामोदर सातवलेकर પ્રા. સ્વાધ્યાય મળ્ય, વાપી, ત્રિ, યસાઇ, द्वितीय संस्करणम् १९५८ डॉ. सूर्यकान्त प्रका• पाणिनि पब्लीशस एण्ड प्रीन्टर्स, न्यू વિલ્હી, ગપમ સરળ, ૧૧૬૧ For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir प्रज्ञा ५ वेदेऽश्विनी ६ वेदों में महाविज्ञान ७ वेदो में मानववाद ८ मनुस्मृति ९ याज्ञवल्क्यस्मृति १. वाल्मीकि रामायणम् । (काण्ड-१,२,५,६) कर्ता तृ. कृ. कृष्णस्वाभि ( अय्यर ) शर्मा प्रका० चौखम्बा संस्कृत सीरीज आफिस, वाराणसी, प्रथमावृत्ति, १९७५ ले. श्री. पन्नालाल परिहार, प्रका० संस्कृति संस्थान ख्वाजा कुतुब, वेदनगर, बरेली (उ.प्र.) प्रथम संस्करण, १९६५ ले० डॉ. दिलीप वेदालंकार प्रका• अमर भारती आंन्तरराष्ट्रीय, पो.बो. २१२, वडोदरा १, प्रथमावृत्ति, १९८२ संपा. वासुदेव शर्मा प्रका. पाण्डुरङ्ग जावजी, निर्णयसागर प्रेस, - मुंबई-२ अष्टमावृत्ति-१९२९ . संपा० नारायण राम आचार्य 'काव्यतीर्थ' प्रका० निर्णयसागर प्रेस, मुंबई-२ पञ्चमं संस्करगम्-१९४९ संपा. डॉ. पी. एल. वैद्य प्रका० ओरिएन्टल इन्स्टिट्यूट, वडोदरा, प्रथमावृत्ति श्री नीलकण्ठविरचित-भारतभावदीपाख्यटीकासमेत् संपा० रामचंद्रशास्त्री किंजवाडेकर प्रका० ओरियण्टल बुक्स रीप्रिन्ट कोरपोरेशन, न्यू दिल्ही, द्वितीय-आवृत्ति-१९७९ ले० डॉ. मंजुला जयस्वाल प्रका० महामति प्रका० वहादुरगंज, इलाहाबाद, प्रथमावृत्ति, १९८३ Girindranath Mukhopadhyaya Pub: R. K. Naahar, & Co, 6551 Outab Road, New Delhi-110055 Reprint-Aug-1977 Edt, & Pub-Shri Gulab-Kunvarba Ayurvedic Society, Jamnagar, India First Edition-1949 संपा. नारायणराम आचार्य 'काव्यतीर्थ' प्रका० चौखम्बा ओरियन्टालिया वाराणसी चतुर्थ संस्करणं, १९८० ११ महाभारत-भाग-५ (भीष्मपर्व ) १२ बाल्मीकियुगीन भारत 13 The Surgical Instruments of the Hindus 14 The Caraka Samhita Vol.-II १५ सुश्रुतसंहिता For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શય-ચિકિત્સાની પ્રાચીનતા ૨૫૫ १६ अष्टाङ्गहृदयम् संपा. हरिशास्त्री भिषजाचार्य प्रका. चौखम्बा ओरियन्टालिया वाराणसी, सप्तम संस्करणम्, १९८२ १७ भारतवर्षीय प्राचीन चरित्रकोश ले. म. म. सिद्धेश्वरशास्त्री चित्राव प्रका. विनायक सिद्धेश्वरशास्त्री चित्राव भारतीय चरित्रकोश, मंडल, पूना-४, द्वितीय संस्करण, १९६१ 18 A practical vedic Dictionary Dr. Suryakanta, Pub: Oxford University Press, Delhi-1981 स्था For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Journal of the M. S. University of Baroda The Journal is published every year in three parts. These parts are devoted respectively to topics relating to (1) Humanities, (2) Social Sciences and (3) Science. Advertisement tariff will be sent on request. Communications pertaining to the Journal should be addressed to: The Editor (Humanities/Social Sciences/Science ) Journal of the M. S. University of Baroda Faculty of Arts Compound Baroda-390 002 (India) For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ભગવદ્ગીતાનું વેદો પ્રત્યેનું વલણ જે. ડી. પરમાર શ્રીમદ્દભગવદગીના મહાભારતને એક ભાગ છે. તેનું સ્વતંત્ર ગ્રંથરૂપે અધ્યયન થતું આવ્યું છે. તેમાં થયેલા વેદસંબંધી ઉ૯લેખો અને વિધાનને અભ્યાસ કરતાં ગીતાનું વેદે પ્રત્યેનું વલણ સ્પષ્ટ થાય છે. એકમાત્ર સામવેદ સિવાય અન્ય કોઈપણ વેદને સ્પષ્ટ ઉલલેખ તેમાં થયું નથી. “યે' શબ્દને બહુવચનમાં પ્રયોગ થયેલે છે જ્યાં એકવચનમાં પ્રજા છે ત્યાં પણ કહેવાને ભાવાર્થ બહુવચનમાં છે. સામાસિક પ્રયોગોમાં કોઈ એક વેદ વિષે પ્રયોગ થયો નથી. વેદના ધર્મ માટે નથી" અને વેદના જાણકારો માટે “વૈવિધા:” શબ્દનો પ્રયોગ વેદોની સંખ્યા નહીં પરંતુ મંત્રપ્રકારને ખ્યાલમાં રાખી કરવામાં આવ્યો છે. ત્ર, કામ અને ચણ એ ત્રણ પ્રકારના મંત્રોને જે' કહ્યા છે તેના પરથી આ સ્પષ્ટ થાય છે. વંદે માટે એકવાર પુતિ'૮ અને એકવાર “અવસિ "દ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. પ્રસંગોપાત્ત થયેલા ઉ૯લેખેને ધ્યાનમાં રાખી, તે તે પ્રસંગે યા સંદર્ભમાં તેને ઉલેખ થયો છે તેનું વિશ્લેષણ કરવાથી ગીતાને વેદો પ્રત્યેને અભિગમ સ્પષ્ટ કરવામાં મદદ મળે છે. આ આખી સમજણને પાંચ વિભાગોમાં વહેંચીને સ્પષ્ટ કરવા પ્રયાસ અહીં કર્યો છે. સ્વાધ્યાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ ઑગસ્ટ ૧૯૯૦, ૫. ૨૫૭-૨૬૦. * વેરાવળ ૧ ચૈતાન સામવોદિમા ૧૯૨૨ માં ૨ ઘેઢાઃ ૨.૫, વેજુ ૨૪૬, ૮, ૧૮, ૦.૮, વેઢાનાં ૧૦. ૨૨, વેઢઃ ૧૧.૬૩ અને ૧૫.૧૬ ૨ ૨ ૧૫.૧૮ * વેદાધ્યયનૈઃ 55.૪૫, વેવિત્ર ૧૫.૧૧, ૧૬.૧૧, વેવિકો ૮.૧૧ ૬.૨ ૮ ૨.૧૨ * તમામ સંદર્ભે શ્રીનવનીતામાંથી આપવામાં આવ્યા છે. અન્ય ગ્રંથમાંથી સંદર્ભો લીધા નથી. તેમ જ કેઈ મતમતાંતરનો ઉલલેખ કર્યો નથી. આ બાબતમાં સ્વયં ગીતા શું કહે છે તે જોવા તેના પ્રત્યે જ દષ્ટિ રાખી છે. For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫૮ જે. ડી. પરમાર (૧) પોતાનાં જ સગાંવહાલાંને પિતાના જ હાથે મારવાં પડશે તે ભયે અજનને થયેલે વિષાદ ટાળવા ભગવાન શ્રીકૃષ્ણ બીજા અધ્યાયમાં અર્જુનને ઉપદેશ આપવાની શરૂઆત કરી ત્યારે પ્રથમ લક્ષ્યવૃદ્ધિથી આત્માનું અમરત્વ અને દેહની નશ્વરતા સમજાવી, તે પછી યોજથી સમજાવવાની શરૂઆત કરી. તેની જરૂર એ હતી કે અર્જુન ક્ષત્રિયકર્મ કરવા છતાં તેના કર્મબંધનમાંથી છૂટી જાય. માટે એક ગીની કર્મ પ્રત્યેની સમજણ કેવી હોય છે તે સમજાવવાની જરૂર હતી, તે શ્રીકૃષ્ણે સ્પષ્ટ કરી. મેગીની કર્મ પ્રત્યેની બુદ્ધિ નિશ્ચયાત્મક અને એકાગ્ર હોય છે. તે પાપ અને પુણ્યથી પર હોય છે. તેનામાં નથી તે મોહ કે નથી હોતી આસક્તિ. તેને મન સફળતા અને નિષ્ફળતા, પાપ અને પુણ્ય સમાન હોય છે. આ બુદ્ધિ (સમજણ) વેદવાદીઓથી જુદી પડે છે. ૩ તેઓ સ્વર્ગપ્રાપ્તિ, સારે પુનર્જન્મ, શક્તિ, સમૃદ્ધિ વગેરે માટે અનેક પ્રકારની ફળદાયક કર્મકાંડીય ક્રિયાઓ, ભેગ અને ઐશ્વર્યયુક્ત જીવનની ઈચ્છાથી કરવાનું કહે છે. આ કામનાવાદી અને ભગવાદી દષ્ટિથી ચોગીની નિષ્કામ નિર્યોગક્ષેમ દૃષ્ટિ તદ્દન જુદી પડે છે. વેદદષ્ટિ સર્વ, રજસ અને તમસૂના વિષયવાળી છે જ્યારે યોગદષ્ટિ ત્રણ ગુણોથી પર છે. તેથી જ શ્રીકૃષ્ણ ત્રણ ગુણેથી પર થવાનું અજનને ઉપદેશ છે. નિàગુણ્ય થયા પછી વેદનું પ્રયોજન શું રહે છે? તેને ઉત્તર પણ ગીતામાં આપે છે. આવા જ્ઞાની માટે વેદનું ઝાઝું મહત્વ રહેતું નથી. કુવા કે તળાવ જેવા જળાશયોનું સાધારણ સંજોગોમાં ઘણું મહત્વ હોય છે પરંતુ જ્યારે ચારેબાજુ જળબંબાકાર થઈ જાય ત્યારે તેનું મહત્ત્વ એછું થઈ જાય છે. કારણ કે બધે જ સહેલાઈથી પાણી ઉપલબ્ધ છે. આમ વદે સામાન્ય રીતે ઉપયોગી જરૂર છે પરંતુ એક જ્ઞાનીને માટે તેની જરૂર રહેતી નથી. ઊલટું શ્રુતિથી વ્યગ્ર થયેલી બુદ્ધિ જ્યારે નિશ્ચલ થાય ત્યારે જ યોગ પ્રાપ્ત થાય છે. વેદો અને તેની યજ્ઞયાગાદિ ક્રિયાઓને હેતુ સ્પષ્ટ કરતાં ગીતા કહે છે કે સેમપાન કરનારા વેદના યોનું વજન કરીને પાપમુક્ત થઈ સ્વર્ગપ્રાપ્તિ ઇચ્છે છે. તેઓ પુણ્ય પ્રાપ્ત કરીને સુરેન્દ્રલેકમાં દિવ્ય દેવગે ભેળવે છે. પરંતુ ભોગ ભેગવીને પુણ્ય ખૂટી જતાં તેઓ પાછા મૃત્યુલોકમાં આવે છે. આમ ત્રથીધર્મ (વેદધર્મ)માં કહેલાં સકામ કર્મો કરનારા જન્મમરણુને ફેરા ફર્યા જ १ एषा तेऽभिहिता सांख्ये बुद्धिर्योगे विमा शृणु। २.३९ ॥ ૨ ૨.૪૧, ૨.૪૮, ૨.૫૦, ૨.૬ ૨.૭, ૨.૨૮ ४ वैगुण्यविषया वेदा निस्मैगुण्यो भवार्जुन । २.४५ ।। ५ यावानर्थ उदपाने सर्वतः संप्लुतोदके। .. तावान्सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः ॥ २.४६ ૬ ૨૪ કરે For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્દભગવદગીતાનું વદ પ્રત્યેનું વલણ ૨૫૯ કરે છે. તે પરમસ્થાનને પ્રાપ્ત કરી શકતા નથી જ્યારે એક પેગી તે કરી શકે છે. અહીં એ સ્પષ્ટ છે કે વૈદિક ક્રિયાકાંડોના ફળ કરતાં યોગદષ્ટિથી કરેલાં કર્મોનું ફળ ચઢિયાતું છે. એટલે કર્મફળની દૃષ્ટિએ વેદને ધર્મ બીજી હરોળમાં આવે છે ૩ ગીતાના અગિયારમા અધ્યાયમાં ભગવાન યોગેશ્વર શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્યચક્ષુ આપી પરમ ઐશ્વર રૂપ દેખાડયું. આવું અનેકાબુદર્શન વેદ, યજ્ઞો, દાન કે ઉગ્રતપથી પણ શકય નથી,' એમ વારંવાર શ્રીકૃષ્ણે કહ્યું છે. વેદવિદે જેને " અક્ષરપદ' કહે છે અને વેદેકારા તેને પામવા મથે છે તે પરમાત્માની કપા વિના શક્ય નથી તેથી પુરષોત્તમને સર્વભાવે ભજવા જોઈએ. ટૂંકમાં ગીતે વેદના પઠનપાન અને યજ્ઞયાગ કરતાં ભગવદ્ભક્તિને ઊંચા સ્થાને મૂકે છે. ૪ ગીતાના પંદરમા અધ્યાયમાં પરમાત્માથી ઉત્પન્ન થયેલી સૃષ્ટિને “ અશ્વત્થ'નું રૂપક આપીને સમજાવી છે. અવ્યક્ત પરમ અક્ષર બ્રહ્મ આખરી તત્વ છે. તે પુરુષોત્તમ કહેવાય છે. તેમાંથી આ તમામ પ્રવૃત્તિ પ્રસરી છે.૧૦ મહત બ્રહ્મ તેની નિ (ઉત્પત્તિસ્થાન) છે તેમાં તે ગર્ભ મૂકે છે જેમાંથી સર્વ ભૂતોની ઉત્પત્તિ થઈ છે. સત્વ, રજસૂ અને તમસૂ એ ત્રણ ગુણવાળી પ્રકૃતિમાંથી સૃષ્ટિવિસ્તાર થયો છે. તેને અશ્વત્થનું રૂપ આપ્યું છે. આ વૃક્ષનાં મૂળ ઉપર છે અને થડ નીચે છે. ત્રણ ગુણોથી વૃધ્ધિ પામેલી અવાન્તર શાખાઓ ઉપર વિષયરૂપી કુંપળ ફૂટી છે. અને વેદરૂપી પાંદડાં છે. તેની વડવાઈઓ મનુષ્યલેકમાં કર્મો સાથે બંધાયેલી છે. આવા અશ્વત્થ (વટ) વૃક્ષને અનાસક્તિરૂપી દઢ શસ્ત્રથી છેદીને પરમપદને ખાળવું જોઈએ. આ ગીતાને ઉપદેશ છે. અહીં જે વિચાર રજૂ કર્યો છે તેમાં વેદને અશ્વત્થવૃક્ષનાં પર્ણોના સ્થાને મૂક્યાં છે. કારણ કે ત્રણ ગુણોથી વૃદ્ધિ પામેલી શાખાઓ ઉપર કુંપળો અને પર્ણો ફૂટયાં છે. વેદને પણ ત્રણ ગુણવાળા કહ્યા છે. આ બન્નેને ધ્યાનમાં લેતાં વેદ અને યજ્ઞાદિ ક્રિયાઓની સકામતા જે ઉપર સ્પષ્ટ કરી છે તે જોતાં વેદોને પર્ણોનું સ્થાન આપ્યું છે તે સ્પષ્ટ થાય છે. સૃષ્ટિનિર્માણમાં વેદનું સ્થાન કામનાવાળા હોવાથી સાંસારિક છે. ૨ ૮.૨૮ ૩ ૮.૨૮ મત તન્... ૪ ૧૧.૮, ૧૧. ૫ ૧૧. ૪ ૧૧.-૧ -------- ૬ એજન ૭ ૮.૧૧., ૧૧.૧૫ ૧ ૮.૨૧, ૮.૨, ૮, ૧૦.૧૨ ૧૦ ૧૫.૪ ૧૧ ૧૬.૨, ૧૫.૪ For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૦ જે. કે. પરમાર ૫ “વેદે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા છે. કાર બ્રહ્મનું અક્ષરરૂપ છે. આ કારનું સ્મરણ કરતા જે મનુષ્ય દેહ છોડીને જાય છે તે પરમ ગતિ પામે છે બધા વેદમાં ઋકાર (પ્રણવ ) પરમાત્માનું રૂપ છે. “ આવા પ્રકારનાં વિધાનેથી એટલું ચેખું જણાય છે કે ગીતાએ વેદના સારરૂપ કારને સ્વીકાર કર્યો છે. તેમ જ વેદનું આખરી ચેય તે પરમાત્માની પ્રાપ્તિ જ છે તે વાત પર ભાર મૂક્યો છે. તેમ છતાં વેદોનાં સકામ કર્મો પ્રત્યે ગીતાને બહુમાન નથી. તેથી “બધા વેદમાં હું સામવેદ છું ૪ એમ કહેવા પાછળનો આશય ચેખે દેખાય છે. ટૂંકમાં વેદોની સકામ, કર્મકાંડાત્મક દષ્ટિ ગીતાને માન્ય નથી પરંતુ તેની બ્રહ્મદષ્ટિ સ્વીકાર્ય છે. ૧ ૧૦.૨ १ भोमित्येकाक्षर ब्रह्म म्याहरन्मामनुस्मरन् । यः प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् ॥ ८.१३ ॥ રત્ર સર્વત્ર શો...૧૬.૧૬ વળવ: સવેરેવું.........૭.૮ ४ वेदानां सामवेदोऽस्मि । १०.२२॥ For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રુદ્રતા સકલિકા-આદાન, પ્રદાન અને પ્રભાવ** મણિભાઈ ઈ. પ્રજાપતિ કાવ્ય અને નાય સંબંધી સર્વ રસતો રસસિદ્ધાન્ત અને નાયક-નાયિકાનું વિશ્લેષણ કરનાર ભકૃત “કલિકા' અલંકારશાસ્ત્રની અલ્પજ્ઞાત-અ૫ખ્યાત કૃતિ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ઇતિહાસકાર ડે. પી. વી. કાશે અને ડે એસ. કે. ડેએ આ કૃતિની નોંધ લીધી નથી. સંસ્કૃત અલંકારશાસ્ત્રના ઇતિહાસમાં “કાવ્યાલંકાર'ના કર્તા દ્વટ, “શુંગારતિલક 'ના કર્તા ભટ્ટ અને “રસકલિકા'ના કર્તા રુદ્ધભટ્ટ આ ત્રણેયના નામસામ્યને આધારે અને ત્રણેય કૃતિઓના એક સાથે નિરીક્ષણપૂર્વકના તુલનાત્મક અધ્યયનના અભાવે આ ત્રણેય આલંકારિકોની સાચી ઓળખ બાબતે કેટલાક અભ્યાસીઓએ ભ્રામક ગૂંચવાડો ઊભો કર્યો છે. મિશેલ, વેબર અને ઑક્રેટ જેવાઓએ “કાવ્યાલંકારના કર્તા રુદ્રટ અને “શુંગારતિલક”ના કર્તા દ્ધભટ્ટ બનેને અભિન માન્યા છે. બને કતિઓમાં કાવ્યશાસ્ત્રીય સ્તરની વિચારણુમાં અનેક સ્થળે વિચારનિરૂપણ-વૈષમ્ય જોવા મળે છે. આના આધારે સ્પષ્ટ થાય છે કે બને આલંકારિકો અલગ અલગ છે. બને કતિઓને વિગતે અભ્યાસ કરીને જેકોબીએ પણ બનેને ભિન્ન ભિન્ન સિદ્ધ કર્યા છે.' આ જ રીતે, “શૃંગારતિલક'ના કર્તા ભટ્ટ અને એ જ નામના * રસકલિકા ના કર્તા રુદ્ધભટ્ટ બને વસ્તુતઃ અલગ અલગ છે. “શુંગારતિલક' કૃતિ અનેક વર્ષોથી પ્રકાશમાં આવી છે, પરંતુ રસકલિકા' તે બે વર્ષ પૂર્વે સને ૧૯૮૮માં જ હસ્તપ્રતસ્વરૂપમાંથી પહેલી જ વાર સંપાદિત થઈને મુદ્રિત સ્વરૂપે અસ્તિત્વમાં આવી. આમ, દ્ધભટ્ટની • સવાધ્યાય', પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા - જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૬૧-૨૬૬. • શામળાજી ખાતે યોજાયેલ ગુજરાત રાજ્ય યુનિ. અને કેલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના ૧૯મા અધિવેશન પ્રસંગે રજુ થયેલ અભ્યાસ લેખ. • કાંકરેજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, થરા (જિ. બનાસકાંઠા ). डे सुशीलकुमार, अनु० शर्मा मायाराम, 'संस्कृत काव्यशास्त्र का इतिहास', प्रका०हिन्दी प्रन्थ अकादमी, प्रेमचन्द मार्ग, राजेन्द्रनगर, पटना, सितम्बर-१९८८, द्वितीय संस्करण, पृ. ८०-८१ 2 Pischel R., (Ed.) Spngärtilaka of Rudrabhatta, Keil, 1880 3 Kalpakam Sankarnarayanam, Rasakalika of Rudrabhatta (કમટ્ટParraar Taa ), The Adyar Library and Research centre, Madras, 1988, First Edition For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २१२ મણિભાઈ ઈ. પ્રજાપતિ રસકલિકા ના પ્રકાશનના અભાવે વર્ષો સુધી અભ્યાસીઓ શૃંગારતિલક” અને “રસકલિકા ને તુલનાત્મક અભ્યાસ કરી શક્યા નહિ. આ ઉપરાંત, બને કૃતિઓમાં વિષયવસ્તુનું સામ્ય છે. આવાં કારણથી આ ઉભય રુદ્રોને પણ પાછળના કેટલાક આલંકારિકે અને અભ્યાસીઓ દ્વારા એકરૂપ–એક માની લેવામાં આવ્યા અને એમાંથી રુદ્ધભટ્ટની ઓળખ સંબંધી કેટલીક વિસંગતિએ સર્જાઈ. જે કંઈ કહેવાયું તે શુંગારતિલક'ના કર્તા દ્ધભટ્ટને કેન્દ્રમાં રાખી કહેવાયું અને તેમાં રસકલિકાના કર્તા દ્ધભટ્ટની પણ સેળભેળ થઈ ગઈ ! જેમકે– પ્રતાપરુદ્રયભૂષણ'ના કર્તા વિદ્યાનાથ (ઈ. ૧૪મી સદીનો આરંભ) અભટ્ટના નામે “શૃંગારતિલક'ના જે લેકો ટાંકે છે, તે વસ્તુતઃ “રસકલિકા ના છે ! શૃંગારતિલક' ના કર્તા રુદ્રભટ્ટ ઉપરાંત “રસકલિકા” ના કર્તા એક બીજા દ્ધભટ્ટની સ્પષ્ટ ઓળખ સંભવતઃ સૌ પ્રથમ ડે. વી. રાધવન કરાવે છે, જેમકે "There is a work in manuscript named affit in the Madras Govt. Oriental MSS. Library (R. 2241 ) which is by Rudrabhatta and is the same as the work of that name quoted by Vasudev on the Karpurmanjari: 2 રસકલિકા' માંનું રસની સુખદુઃખાત્મકતા સંબંધી રૂદ્રભટ્ટનું એક વિધાન પણ ડે. વી. રાધવન ધે છે रसस्य सुखदुःखात्मकतया तदुभयलक्षणत्वेन उपपद्यते अतएव तदुभयजककत्वम् । તપશ્ચાત, મદ્રાસના ડે. કે. કે. રાજ અને ડે. વી. રાધવનના નિર્દેશન હેઠળ ડે. ક૫કમ શંકરનારાયણે મદ્રાસ, મૈસૂર અને તિરુપતિમાંથી પ્રાપ્ત ચાર હસ્તપ્રતો ના આધારે દ્મભટ્ટરચિત “રસકલિકા'નું સંપાદન કરી તેને સને ૧૯૮૮માં પ્રકાશિત કરી. આ પ્રકાશિત રસકલિકા' અને “શૃંગારતિલકના તુલનાત્મક અધ્યયનથી સ્પષ્ટ થાય છે કે બંને દ્ધભટ્ટ ભિન્ન ભિન્ન છે. ૧ આને વિગતે અભ્યાસ “ રસકલિક' ના સંપાદક ડે. કલ્પકમ શંકરનારાયણે કર્યો છે. .2 Raghavan V., Bhoja 's sțngāra-Prakāśa, 7-Sri Krishnapuram Street, Madras, 1963, First Edition, P. 484. 3 Raghavan V., The Number of Rasas The Adyar Library Series 23, Madras-20, 1967, Second Edition, p. 155. 4. Manuscripts. No. R. 3274 and R. 2241, Govt. Oriental Manuscripts Library , Madras. - Manuscript No. 1050, Oriental Research Institute, Mysore. Stock No. 7509 Venkateshvar Oriental Manuscripts Library, Tirupati... For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra રુદ્રભટ્ટકૃતા રસકલિકા -આદાન, પ્રદાન અને પ્રવિ ૨૦૩ રવિષયક ઉત્તરવી મેાટા ભાગની કૃતિઓની જેમ, રુદ્ધભટ્ટ ( ઈ. ૧૩મી સદી ની કૃતિ • રસકલિકા ’ પણ ખાસ કરીને ભરતનાટયશાસ્ત્ર, ધન ંજયકૃત ‘ દશરૂપક, ' ધનિકકૃત અવલાક ટીકા, રામચંદ્ર–ગુણચંદ્રકૃત ' નાટ્યદર્પણ ' અને ભોજરાજકૃત ‘ શૃંગારપ્રકાશ ' અને ‘ સરસ્વતીકંઠાભરણુ ' ને અનુસરે છે. પૂર્વવર્તી કૃતિઓમાંથી રુદ્રભટ્ટે ધણું ગ્રહણ કર્યું છે અને કયાંક પરિવર્તન અને શૈલિકતાનું દર્શન કરાવ્યું છે. www.kobatirth.org પરંપરાનું અનુસરણુ કરવા છતાં, રુદ્ધભટ્ટે વિષય-નિરૂપણુમાં કેટલીક તૈાંધપાત્ર વિશેષતાએ અને મૌલિકતાનું દર્શન કરાવ્યું છે : ૧ ‘ નાટયદર્પણું ' અને ઉદ્ભટ્ટને અનુસરી રુદ્રભટ્ટ ‘રસકલિકા 'માં કાવ્ય અને નાટ્ય બન્ને સબધી રસની ચર્ચા કરે છે-માનિયનેટલેયા નાયંત્રવોન ચ સાક્ષાત્ માન્યન્તે ર રુદ્રભટ્ટ ‘ નાટયદર્પણું 'ને અનુસરી નાયકના મહાકુલીનતા, ઔદાય, મહાભાગ્ય વગેરે ગુણા ગણુાવે છે, પણુ દરેક ગુણુની સદષ્ટાન્ત વ્યાખ્યા આપવામાં એની વિશેષતા પ્રગટે છે, જેમકે-ગૌવાચ: મયર્થ વરિયાળ ગૌવાયમિતિ નીયતે। તથા— 3 Acharya Shri Kailassagarsuri Gyanmandir कर्णस्त्वचं शिबिर्मासं जीवं जीमूतवाहनः । ददौ दधीचिरस्थीनि किमदेयं महात्मनाम् ॥ રુદ્રભટ્ટ શૃંગારનાયકનાં ચાર લક્ષણ બતાવે છે : નાયઋતુવિ∞ાસવાન ∞ાશીઃ સુમનઃ સ્થિરરાવવાન્ । આ પછી તે ચારેય ગુણ્ણાની સદૃષ્ટાન્ત વ્યાખ્યા આપે છે. સ્તંભનું આ નિરૂપણ મૌલિક કહી શકાય. ૧ ૯ ૪ પરપરાને અતિક્રમીને રુદ્ધભટ્ટ ચાર પ્રકારના ઉદ્દીપન વિભાવ સવ્યાખ્યા-સદૃષ્ટાન્ત નિરૂપે છે ઃ आलम्बनगुणश्चैव तच्चेष्टा तदलङ्कृतिः । तटस्थाश्चेति विज्ञेयाश्चतुर्थोद्दीपनक्रमाः ॥ ( આલ`બનગુણુ, ચેષ્ટા, અલ'કૃતિ અને તટસ્થા એ ચાર ઉદ્દીપન વિભાવ ). ૫ પરંપરા પ્રમાણે વિપ્રલ‘ભ-શુગારની દશ કામાવસ્થાએ પ્રસિદ્ધ છે. ભેાજરાજ ‘ સરસ્વતીક’ઠાભરણુ 'માં આવી બાર અવસ્થાઓ બતાવે છે. રુદ્રભટ્ટ રસવિસ્તારના સંદર્ભમાં પ્રેમની ખાર અવસ્થાએ સદષ્ટાન્ત નિરૂપે છે - १ रसकलिका, पृ० १०२ २ એજન, પૃ. ૨-૩ ३ એજન, પૃ ૧૦ એજન, પૃ॰ ફર્ For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २६४ મણિભાઈ ઈ. પ્રજાપતિ चक्षुः प्रीतिर्मनः सङ्गः संकल्पोऽथ प्रलापिता । जागरः कायमरतिर्लज्जात्यागोऽथ संज्वरः । उन्मादो मूच्छनं चैव चरमं मरणं विदुः ॥ ६६ ॥ -इत्थं चावस्थाविशेषेण रसविस्तारः। ૬ “નાટયદર્પણ” વગેરેને અનુસરી દ્ધભટ્ટ નવમો શાન્તરસ સ્વીકારે છે, રુદ્ધભટ્ટને પ્રેયસુપ્રેયાન રસ નકારે છે. શાન્તરસને એણે ચાર પ્રકાર બતાવ્યા છે: વૈરાગ્ય, દૃષનિગ્રહ, સંતોષ અને તન્વેસાક્ષાત્કાર. દરેક પ્રકાર સદષ્ટાન્ત સમજાવ્યો છે, જેમ કે विषयेभ्यो निवृत्तिः वैराग्यम् । यथा प्रशान्तशास्त्रार्थविचारचापलं निवृत्तनानारसवाक्यकौशलम् । निरस्तनिःशेषविकल्पविप्लवं . प्रवेष्टुमन्विच्छति शूलिन मनः ॥ ७ नायना मानो मत छ: सुखदुःखात्मको रसः । माने अनुसरीने ભટ્ટ પણ કરુણાદિ રસની સુખાત્મકતા-દુઃખાત્મકતા નિરૂપે છે– करुणामयानामप्युपादेयत्वम् । सामाजिकाना रसस्य सुखदुःखत्मकतया तदुभयलक्षणत्वेनोपपद्यते । अत एव तदुभयजनकत्वम् । અન્વય-વ્યતિરેક-પદ્ધતિથી રસને સુખ-દુઃખ ઉભયરૂપ બતાવીને, રસના આશ્રય બતાવીને સદ્ધભટ્ટ ખાસ કરીને ભટ્ટનાયકના ભાવના વ્યાપારથી રસની જે રમણીયતા સિદ્ધ કરે છે એમાં એની भौति विया२धारानी प्रतीति थाय छ-रसाः नायकाश्रित। एव । सामाणिकर्नटचेष्टया काव्यश्रवणेन च साक्षाद् भाव्यन्ते । समनुभाव्यमानास्तं तमनुवं जनयन्ति । परगतरससम्यग्भावनयान्वयव्यतिरेकाभ्यां निरतिशयानन्दजनकत्वमिति । तत्र प्रवृत्तिरपि घटत इति सर्व रमणीयमिति । ઉત્તરવર્તી કેટલાક આલંકારિકે અને ટીકાકારો માટે રુદ્ધભટ્ટની “રસકલિકા' આધારસ્રોતસ્વરૂપ જણાય છે. વિદ્યાનાથ (ઈ ૧૪મી સદીને આરંભિક ભાગ) પિતાના “પ્રતા પત્રયશોભષણ”માં “રસકલિકા'માંથી અનેક વ્યાખ્યાઓ અને અવતરણ-ઉદાહરણે ટાંકે છે. જે १ रसकलिका, पृ ६६-७३. २ मे०४६, पृ. ९६. ३ मेगन, पृ. १०२. ४ मेन, प. १०२ ५ हटव्य: Rasakalikā of Rudrabhatta. E. D. by Kalpakam Sankaranarayana, P. Ixxviii-xcviii For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૫ રુદ્રભતા રસકલિકા - આદાન પ્રદાન અને પ્રભાવ કે વિદ્યાનાથ “અંગારતિલક” અને “રસકલિકા” બન્નેના કર્તા દ્ધભટ્ટને એક જ માનતા હોય એમ જણાય છે. વળી વિદ્યાનાથ ઉદ્ધરણની સાથે રુદ્ધભટ્ટ કે રસકલિકા ના નામને નિર્દેશ પણ કરતા નથી. મલિનાથે (ઈ. ૧પમી સદી) “શિશુપાલવધ ” અને “કુમારસંભવ ની ટીકાઓમાં નામનિશ વિના કેટલીક એવી વ્યાખ્યાઓ ઉદ્ધત કરી છે, જે “રસકલિકા ની છે.' રાજશેખરની “કપૂરમંજરી ની ટીકામાં વાસુદેવ રુદ્ધભટ્ટના છ શ્લેક ઉદ્ધત કરે છે. તેઓ માત્ર “રસકલિકા નું નામ આપે છે, કર્તાનું નહિ, આમ ઉત્તરતી કેટલીક કૃતિઓ ઉપર રુદ્ધભટ્ટની “રસકલિકા'ને પ્રભાવ વર્તાય છે, પણ ભાગ્યે જ કોઈએ ભટ્ટ કે “ રસકલિકા ' એ નામને નિર્દેશ કર્યો છે ! આનું કારણ સંભવતઃ એ હેઈ શકે કે આ કૃતિકાર પાસે મંથનામ અને કર્તાનાંમના નિર્દેશ વિનાની “ રસકલિકા ની હસ્તપ્રત આવી હશે. મદ્રાસથી સંપાદિત અને પ્રકાશિત “રસકલિકા'ના સંપાદકશ્રીએ જે ચાર હસ્તપ્રતોને આધાર લીધે છે એમાંની એક જ મૈસૂરની હસ્તપ્રતમાં ગ્રંથકર્તા-નામ રદ્રભટ્ટ અંકિત છે, અન્ય કાઈમાં નહિ. અવાં કારણેથી “માતા રસિક' એવો ઉલ્લેખનિદેશ અન્યત્ર ન થયો હોય. ૧ જેમ કે-શિશુપાલવધ, સગ–૭, લે. * ઉપરની ટીકા– अन्यत्र विस्तारत इति चतुर्विधोऽप्युद्दीपनक्रम उक्त: । उक्तं चआलम्बनगुणश्चैव तच्चेष्टा तदलकृतिः । तटस्थाश्चेति विज्ञेयश्चतुर्थोद्दीपनक्रम :॥ ( આ અવતરણું “ રસકલિકા' નું છે, જેને ઉલેખ આ લેખમાં કર્યો છે. ) ૨ આને વિગતે અભ્યાસ “ રસકલિકા ' ના સંપાદક કલ્પકમ શંકરનારાયણે કર્યો છે. ૩ (નવા મારતા(આરંભે). For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir THE GAEKWAD'S ORIENTAL SERIES RE GOS. Nos. 30 TATIVASANGRAHA--Vol. I (Sanskrit Text )-Edited by Pandit Embar Krishnamacharya (Reprinted; 1984) Rs 165.00 156 GANGADASA-PRATAPAVILĀSA-NATAKAM-by Ganga dhara- Edited by B. J. Sandesara and Pandit Amritlal M. Bhojak (1973) Rs. 12.00 157 ZAFAR UL WĀLIH BI MUZAFFAR WA ALIHI-An Arabic History of Gujarat Vol. II-by Abdullah Muhammad AlMakki Al-Aşafi Al-Ulughkhāni Hajji Ad-Dabir, Translated into English by M. F. Lokhandwala (1974) Rs. 50.00 158 A DESCRIPTIVE BIBLIOGRAPHY OF THE PRINTED TEXTS OF THE PANCARĀTRĀGAMA, Vol I-by Daniel Smith (1975) Rs. 50.00 159 SATYASIDDHISĀSTRA-of Harivarman, Vol. I --Sanskrit Text from Chinese translation by N. A. Sastri (1976) Rs. 65.00 160 AGAMAPRĀMĀŅYA-of Yāmupācārya-Edited by M. Narasimhachary (1976) Rs. 18.00 161 SMRTICINTĂMAŅI-of Gangāditya-Edited by Ludo Rocher (1976) Rs. 26.00 162 VRDDHAYAVANAJĀTAKA.-of Minaråja, Vol. I-Edited by David Pingree (1976) Rs. 94.00 163 VRDDHAYAVANAJĀTAKA-of Minarāja, Vol. Il-Edited by David Pingree (1977) Rs. 64.00 164 SODHALA-NIGHANTU (Nāmasangraha and Gunasangraha) of Vaidyācārya Sodhala-Edited by Priya Vrat Sharma (1978) Rs. 53.00 165 SATYASIDDHI SĀSTRA-of Harivarman-Vol. II (English translation - by N. A. Sastri (1978) Rs. 92.00 166 SAKTISANGAMA TANTRA-Vol. IV : CHINNAMASTĀ KHANDA-Edited by Late B. Bhattacharyya & Pandit Vrajavallabha Dvivedi (1978) Rs. 49.00 167 KRTYAKALPATARU—of Bhatta Laxmidhara: PRA TIŞTHĀKĀNDA Vol. IX-Edited by Late K. V. Rangaswami Aiyangar (1979) Rs. 53.00 168 A DESCRIPTIVE BIBLIOGRAPHY OF THE PRINTED TEXTS OF THE PANCARĀTRĀGAMA-Vol. II-AN ANNOTATED INDEX TO SELECTED TOPICS by H. Daniel Smith (1980) Rs. 41.00 160 NYAYĀLANKĀRA-of Abhayatilaka Upadhyāya Edited by A. L. Thakur & Late J. S. Jetly (1981) Rs. 143.00 170 TRCABHASKARA by Bhāskararāya Edited by R. G. Sathe (1982) Rs. 53.00 171 ŚRI GANESAVIJAYAKĀVYAM Edited by B. N. Bhatt Rs. 46.00 Can be had of: MANAGER, UNIVERSITY PUBLICATIONS SALES UNIT, University Press Premises, Near Palace Gate, Palace Road, Baroda-390 001, Gujarat, India. For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir સંસ્કૃત નાટચશાસ્ત્રમાં નાટકના નાયક પરત્વે વિસંવાદ... એમ પી. કાકડિયા સંસ્કૃત નાટયશાસ્ત્રની એક સુદીર્ધ પરંપરા આપણને તેના લિખિત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અલબત્ત, આ પરંપરા ઉપર ભરતમુનિના નાટયશાસ્ત્રને પ્રભાવ વર્તાય છે, તે પણ દશરૂપક કે નાટયદર્પણના પ્રભાવની અવગણના થઈ શકે નહિ. સંસ્કૃત નાટયશાસ્ત્રની પરંપરા પર એક દષ્ટિપાત કરતાં એવું સ્પષ્ટ જણાઈ આવશે કે ભરત નાટયશાસ્ત્રમાં જે કોઈ નાટયલક્ષણુની પૂર્ણ સ્થાપના કરી છે ત્યાં પરવતી આચાર્યો મુખ્યત્વે તેનું અનુસરણ કરવામાં જ પિતાનું ગૌરવ સમજે છે. પરંતુ નાટયશાસ્ત્રમાં એવાં પણ કેટલાંક સ્થળે છે, જ્યાં ભરતે એક જ વિષયનું એકી સાથે નિરૂપણ કરી આપેલ નથી અથવા તે તેને વધતું-ઓછું મહત્વ આપ્યું છે, જેમ કે આલંબન વિભાવરૂપ નાયક-નાયિકા, નાટયાલંકાર, પૂર્વ રંગવિધાન, નાટિકા, પ્રકરણિકા વગેરે. સંસ્કૃત નાટયશાસ્ત્રની પરંપરામાં આવા પ્રસંગે વિસંવાદનું કેન્દ્ર બનતા હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે. આ વિસંવાદને મૂળસ્ત્રોત ભારતના નાટયશાસ્ત્રની નિરૂપણપદ્ધતિ અથવા તે તેમના આશયને સમજવામાં નિષ્ફળ રહેલ પરવર્તી નાટયશાસ્ત્રીય પરંપરા હોઈ શકે છે. ગમે તેમ, ૫ણું સંસ્કૃત રૂ૫ક પ્રકારમાં નાયક પર કંઈક આવો જ વિસંવાદ પ્રવર્તે છે. ભરતના મતે નાટકને નાયક પ્રખ્યાત, ઉદાત્ત અને રાજવી હોવા ઉપરાંત દિવ્ય આશ્રયવાળો હોય છે. અહીં ભરત એવું માનતા જણાય છે કે નાટકને નાયક દિવ્ય સહાયને પ્રાપ્ત કરનારો હોવા સાથે મર્યકોટિને તે અવશ્ય હોવો જોઈએ. તેમણે નાટયશાસ્ત્રમાં નાયકના દિવ્ય હોવા અંગે કોઈ સંક્ત, તરફેણ કે વિશ્વાસ કરેલ નથી. આથી ભરત સંમત એવું વિધાન કરવામાં કોઈ આપત્તિ હોઈ શકે નહિં કે મયંકટિને અને જેને દિવ્ય આશ્રય કે સહાય પ્રાપ્ત હોય તે નાટકને નાયક બનવા સક્ષમ છે. પરંતુ પરવર્તી આચાર્યો દ્વારા આ મૂળ સ્રોતનું એના એ રૂપે અવતરણ થઈ શકયું નથી. પરિણામે એક બીજી વિચારધારાને સૂત્રપાત થયે, જેનું શ્રેય ધનંજયના ફાળે જાય છે. તેઓ નાયક સંબંધી ભરતના મતનું અતિક્રમણ કરી એવું સ્થાપે “સ્વાદયાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૬-૨૭૦. • સંસ્કૃત વિભાગ, ભવન્સ શ્રી એ. કે. દેશી મહિલા કૉલેજ, જામનગર, { ......ચાલો ના વાય . સુર્ગાજવંશજરિત તથા ર યથાયોપેતન / ૨૦ : ૧૦. ભરતનાટયમૂ-શર્મા બટુકનાથ અને ઉપાધ્યાય બલદેવ (સં.) પ્ર. ચખબા સંસ્કૃત સંસ્થાન, વારાણસી, બીજી આવૃત્તિ. ૧૯૮૦. For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એમ. પી. કાકડિયા છે કે નાટકને નાયક મર્યકાટિ હોવા ઉપરાંત દિવ્ય પણ હોઈ શકે છે.૧ ધનંજયનો આ મત ભરતવિરોધી હોવા છતાં તેમની માન્યતાને શારદાતનય અને શિગભૂપાલ વડે સમર્થન પ્રાપ્ત થયેલ છે. વિશ્વનાથ અને રૂ૫ગોસ્વામી આ જ પરંપરામાં વિચારે છે, તે પણ તેમનું નિરૂપણ કંઈક અલગ તરી આવે છે. તેઓ નોંધે છે કે નાટકને નાયક દિવ્ય, દિવ્યાદિવ્ય અને અદિગ્ય હોઈ શકે છે. પિતાના વિધાનના સમર્થનમાં અનુક્રમે શ્રીકૃષ્ણ, શ્રીરામ અને દુષ્યતને નિદર્શનરૂપે રજૂ કરે છે. વાસ્તવમાં ભરત નાયકની દિવ્યતાને સ્વીકાર કરવાના પક્ષમાં નથી. અલબત્ત, દિવ્ય તત્ત્વની સહાય પ્રાપ્ત થવામાં તેમને વિરોધ નથી, શ્રીકૃષ્ણ વગેરેને દિવ્ય પાત્ર માન્યા પછી પણ નાટકમાં તેને વ્યાપાર મનુષ્યવત નિરૂપાવો અતિ આવશ્યક છે. આથી નાટકને નાયક મર્યકોટિને કહેવામાં જ લક્ષણુની સાર્થકતા રહેલી છે. વળી સંસ્કૃત નાટકોમાં નાયકનું દિવ્યરૂપે નિરૂપણુ જેવાયેલ નથી. ભાસ, ભવભૂતિ કે રાજશેખર વગેરેનાં નાટકમાં તે આ નાયકે માનવીય સ્વરૂપે જ દર્શાવાયા છે. હા, એ ખરું છે કે નાયકના દિવ્ય આશ્રય કે સહાયને ઈન્કાર કરી નથી. આથી ધનંજય વગેરેને માન્ય દિવ્ય નાયકનું વિધાન વાસ્તવિક ભૂમિકાએ ટકી શકે તેમ નથી. સંભવતઃ નાયશાસ્ત્રમાં પ્રયુક્ત રિવ્યાજતમ્ શબ્દને લીધે આ આચાર્યોએ નાયકની દિવ્યતાનું ગ્રહણ કર્યું હશે. નાયક દિવ્ય નહિ પણ મર્યકાટિ જ હોવા અંગેનું ભારતનું વલણ વાજબી અને ગ્ય જણાય છે. એ ભાગ્યે જ કહેવાની જરૂર રહે કે મર્યકેટિને નાયક, વિશેષ કરીને રાજપિ નાયક વધુ આકાંક્ષાવાળા હોય છે. જયારે દિવ્ય પાત્ર આકાંક્ષાવાળું હોય તે પણ અત્યંત મુશ્કેલ કાર્ય પિતાની ઈચછા માત્રથી સિદ્ધ કરી લેવા સમર્થ હોય છે. નાટકમાં આશા-નિરાશાનું ઠઆવશ્યક છે, નહિ કે ઈચ્છા માત્રથી અભ્યદયપ્રાપ્તિ. નાયક પૃથફ મનુષ્ય જેવો બની સહાય વગેરેની શોધ આદરે તેમાં જ નાટ્યઅવસ્થાઓની સાર્થકતા રહેલી છે, જે દિવ્ય પાત્રના રહેવાથી ચરિતાર્થ થઈ શકે નહિ. આ સાથે એ નોંધવા ગ્ય છે કે ધાર્મિક માન્યતાના સંદર્ભમાં પણ દિવ્ય નાયકનું સમર્થન કરી શકાય નહિ. આપણે દઢ વિશ્વાસ છે કે દિવ્ય પાત્રનું આચરણ મનુષ્યજાત માટે અનુકરણરૂપ કે ઉપદેશરૂપ મનાયું નથી. નાટ્યદર્પણકાર આ જ કારણથી દિવ્ય નાયકને માન્યતા આપનાર આચાર્યોના મતને વિરોધ કરે છે. આથી દિવ્ય શબ્દને અભિપ્રેત અર્થ-દિવ્ય તત્વની પ્રધાનતા. દર્શાવતા મત્યે નાયક-એવો લેવાનું રહે છે. નાટકને સંપૂર્ણ જીવનનું વિવેચન કરનાર અને નીતિ સંબંધી ઉપદેશ આપનારું માનવાથી દિવ્ય ચરિતનું આલેખન આવકારી શકાય નહિ. ૧ ધનંજય--સં. ડે. ભલાશંકર વ્યાસ, પ્ર. ચૌખમ્બા વિદ્યાભવન, વારાણસી, તૃતીય આવૃત્તિ, ૧૯૬૭, ૩: ૨૩. ૨ શારદાતન-માવાન-ગલ, એ. સી. વડોદરા, ૧૯૬૮, પૃ. ૨૩ : ૨૦, શિગપાલ-સાળંarષાર-સં. ટી. વેંકટાચાર્ય, મ, અધ્યાર લાયબ્રેરી, ૧૯૭૯, ૩: ૧૩૧. ૩ વિશ્વનાથ-સચિન-સં. . સત્યવ્રતસિહ, પ્ર. ચૌખમ્બા વિદ્યાભવન, દ્વિતીય આવૃત્તિ, ૧૯૬૩, ૬ : ૯. રૂપગોસ્વામી-નાટાવવા-સં. બાબુલાલ શુકલ શાસ્ત્રી, પ્ર. ચૌખમ્બા સંસ્કૃત સીરીઝ, ૧૯૬૪, ૩. ४ तेन ये दिव्यमपि नेतारं मन्यन्ते न ते सम्यगमंसतेति । . રામચંદ્ર-ગુણચંદ્ર-નાટયકર્તન- સં. ડે. નગેન્દ્ર વગેરે. દિલ્હી વિશ્વવિદ્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧, ૫. ૨૦. For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સંસ્કૃત નાટયશાસ્ત્રમાં નાટકના નાયક પરત્વે વસવાદ ભરતનું નાયક-વિધાન એક અન્ય વિસંવાદનું પણ કારણ બને છે. તેમણે નાટકનેા નાયક ઉદાત્ત થાવાનું નાંધ્યું છે. વાસ્તવમાં ભરત વડે પરિષ્ઠિત ચાર પ્રકૃતિ પ્રમાણે રાયિનું ઉદાત્ત સટિમાં મહદ્ થઈ રાકે નહિ. તેઓ નાયકનું પ્રકૃતિ પ્રમાનું વર્ગીકરણ કરતી વખતે સ્પષ્ટ નોંધે છે કે દૈવ ધીરાહત, રાજા ધીરલલિત, સેનાપતિ અને અમાન્ય ધીરાદાત્ત તથા બ્રાહ્મણું અને વિષ્ણુક ધીરશાંત હોય છે. આ વર્ગીકરણુ રાજાને ધીરલિત ટિમાં સ્થાપી આપે છે. પરંતુ ભારતે નાટકમાં તેના ઉદાત્ત દ્વાવામાં વિશ્વાસ મૂકયા છે જે તેમની ગણુના પ્રમાણે સેનાપતિ અને અમાત્યની પ્રકૃતિ મનાયેલ છે. ખરેખર તા નાટકના નાયકને રાષ્ટિ કયા પછી ઉદ્દાત્ત ગણવા અગે તેમને શું અભિપ્રેત હરી એ વિચારણીય બની રહે છે. મોટાભાગના પરવતા આચાર્યા પણ ભરતને અભિપ્રેત અર્થ મહેણુ કરવામાં નિષ્ફળ રહે છે. ધનય નાટ્યશાસ્ત્રમાં પ્રયુક્ત ઉદ્યત્ત શબ્દના આધારે નાટકના નાયક ધીરાદાત્ત ક્રાર્ટિન હોવાનું માને છે. ધન જય દ્વારા પ્રસ્થાપિત આ માન્યતાને શારદાતનય, વિશ્વનાથ અને શિંગપાલ શબ્દ અનુસરી નાયકને ધીરાદાત્ત ટિની અતગત મૂકે છે. સ સંભવતઃ ભરત નાયકના અપેક્ષિત ગુણ ઔધન્ય માન્યો નાઇ, જેને ધીરેહાત્ત માત્ર માનીને ગ્યા ભાચાર્યો નાયકની પ્રકૃતિ નક્કી કરતા ગૃાય છે. પરંતુ વ્યવહારમાં આ નિયમનું કાર્ડ પાલન થયેલું જોવા મળતું નથી. નાટકનો નાયક માત્ર ધીરાદાત્ત જ હોય છે. એવું માનવાને કાઇ કારણ પણું નથી. સસ્કૃતનાં ઘણાં એવા નાટકા છે જેમાં ધીરાદાત્ત ઉપરાંત ધીરાહત, ધીરલલિત અને ધીરશાન્ત કાટિના નાયકાનું ચરિત વર્ણવાયેલું છે, જેમકે-' સ્વપ્નવાસવદત્તમ 'માં ધીરક્ષિત ઈનો નાયક છે. ‘ વીસ હાર’માં ભીમ ધીરાહન નાયક છે જ્યારે બુદ્ધ અને મહાવીર ધીરપ્રશાન્ત નાયકા છે. આ દિશામાં રૂપગાસ્વામીનું વલણૢ કંઇક અંશે કાર જણાય છે. તેમણે નાટકના નાયકની પ્રકૃતિના વિસ્તાર ધીરાદાત્ત ઉપરાંત પીક્ષિત સુધી કરી આપ્યા છે.૪ પરંતુ આનાથી પરિસ્થિતિમાં ક્રાઇ વિશેષ તફાવત પડતા નથી. કેમકે તેઓ ધીરેહ અને ધીરપ્રશાન્ત નાયક બાબતે મૌન રહે છે. આથી માનવાને કારણ રહે છે કે છે ધીરાદાત્ત નાયકને પક્ષ લેનાર આયાર્યાના મત સંકુચિત અને અવ્યવહારુ છે. ૧ લેવા નીોલતા જ્ઞેયાનબિતાજી, મામૃત: ધ सेनापतिरमात्यक्ष धीरोदात्तो प्रकीर्तितो ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૯ શ્રીવતા વિશેયા શાળા નબા | ૨૪: ૧૮-૧૯ ભરત-નામાત્રમ્ સ. ભટ્ઠાનાથ શર્મા અને બારૈવ ઉપાધ્યાય, ક, ચોખ્ખા સવ સસ્થાન, ખીજી આવૃત્તિ, ૧૯૮૦, ૨. ધનંજય વર્-સ, ડૉ. ભાલાશંકર વ્યાસ, પ્ર. ચૌખમ્મા વિદ્યાભવન, તૃતીય આવૃત્તિ, ૧૯૬૭, ૩: ૨૨. For Private and Personal Use Only 3 શારદાતનય-માવદ્રારાનમ-ગા. એ. સી. વડાદરા, ૧૯૬૮, પૃ. ૨૩૩: ૮, વિશ્વનાથભાશિષ,પંખ સર તો, સત્વગત સિંહ, પ્ર. ચૌખમ્મા વિદ્યાભવન, દ્વિતીય આપત્તિ, ૧૯૬૩, ૧:૯, શિંગભૂષાલ-જ્ઞાનાવસુધા :–સ. ટી. વેંકટાચાર્ય, અચાર લાયબ્રેરી, ૧૯૭૯, ૬ : ૧૩૦, ૪ રૂમગાસ્વામી-નાગ–િસ, ખાખુશાલ ચૂસ્ત શાસ્ત્રી, .. સૌમ્મા સ ંસ્કૃત સીરીઝ, ૧૬૪, ૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એમ. પી. કાકડિયા એક રીતે જોઈએ તે ભરત નાયકના ચાર પ્રકારોમાં કરેલા વર્ગીકરણ અંગે આધુનિક વિદ્વાનમાં પણ મિશ્ર પ્રત્યાઘાત પડયા છે. ડે. કે. એચ. ત્રિવેદી નોધે છે કે નાટયશાસ્ત્રમાં મળતું નાયકનું વર્ગીકરણુ–દેવ ધીરેહત્ત, રાજા ધીરલલિત વગેરે વાસ્તવિક જાતું નથી. કેમકે બ્રાહ્મણ કે વણિક સેનાપતિ અથવા અમાત્ય હોઈ શકે છે અને આમ થવાથી તેઓની પરિણિત ધીરપ્રશાન્ત કોટિને બદલે તેને ધીરદાર ગણવા પડશે. આ સાથે ડે. વિશ્વનાથ ભટ્ટાચાર્ય એક નવો જ અભિગમ રજૂ કરે છે. તેમના મતે ભરત વડે અપાયેલ વર્ગીકરણને સંદર્ભ વર્ણ કે જાતિપરક માનવા કરતાં ગુણલક્ષી લેવાનું છે અને એ રીતે મિજાજ પ્રમાણે એકની એક વ્યક્તિ ઉત્ત, ઉદાત્ત વગેરે કોઈ પણ વર્ગની હોઈ શકે છે. ગમે તેમ, પણ ભરત વડે કહેવાયેલ ઉદાર શબ્દને લીધે વિસંવાદ જન્મતા હોવાનું પ્રથમ નજરે જણાઈ આવે છે. અલબત્ત, આ વિસંવાદનું સમાધાન મેળવવા સંસ્કૃત નાટ્યશાસ્ત્રની જૈન પરંપરા અવશ્ય ઉપયોગી થઈ પડે છે. આ સંદર્ભમાં આચાર્ય હેમચંદ્રને પ્રયત્ન ઉલ્લેખનીય રહ્યો છે. તેઓ નેધે છે કે ઉદાત્તને વીરરસ એગ્ય કહેલ છે અને તેનાથી ધીરલલિત, ધીરશાંત, ધીરત અને ધીરદાત્ત એમ ચારેય કોટિના નાયકોનું પ્રહણ કરવાનું છે. નાદપણુકાર વધુ સ્પષ્ટતા સાથે કહે છે કે રાજા ધીરલલિત કે ધીરદાર હોય છે પરંતુ તે ધીરોદ્ધત્ત કે ધીરશાંત પણ હોઈ શકે છે. એ ખરું છે કે નાટકને નાયક ઉદાત્તગુણસંપન હવે જોઈએ પરંતુ એ ઉપરાંત અન્ય કોઈ પણ ગુણવાળો હોય છે. સંભવતઃ ઉદાત્તનું વિધાન કરવા પાછળ ભરતને પણ આ જ આશય રહ્યો હશે, કેમ કે નાટ્યશાસ્ત્રમાં એવો કઈ સ્પષ્ટ ઉલેખ નથી કે નાયક ધીરલલિત કે ધીરાદાત્ત જ હોય, પરંતુ તે ધીરેત અને ધીરશાંત પણ હોઈ શકે છે. ભરતને તે માત્ર નાયકમાં ઔદાત્ય ગુણ જ અપેક્ષિત હતો. એ નોંધવા યોગ્ય હકીકત છે કે સંસ્કૃત નાટ્યશાસ્ત્રમાં નાટકના નાયક સંબંધી પ્રવર્તતા વિસંવાદનું પ્રતિબિંબ નાટકૅમાં ઝીલાયું નથી. સંસ્કૃત નાટકકારોએ તે નાયકને મર્યાટિને નિરૂપવા સાથે પરિણિત ચારમાંની કોઈપણ પ્રકૃતિથી સંબદ્ધ હવામાં વિશ્વાસ મૂકયો છે. ખરેખર તે લક્ષણગ્રંથની માન્યતાનું પરીક્ષણ વ્યાવહારિક ભૂમિકાએ થવું જોઈએ. આ માપદંડથી વિચારતાં લક્ષણુગ્ર માં પ્રવર્તતે વિસંવાદ નિર્મળ થઈ જાય છે. 1 The Natyadarpana-A critical Study. L. D. Institute of Indology. Ahmedabad, 1966, P. 21. 2 Sanskrit Drama and Dramaturgy, Bharat Manisha,' 1974, P. 158. ३ उदात्त इति वीररसयोग्य उक्तः । तेन धीरललितधीरप्रशान्तधीरोद्धतधीरोदात्तश्चत्वाએડપિ 7ઇત્તે | પૃ. ૪૩૩, હેમચંદ્ર-જગ્યાનુરારાન-સં'. આર. સી. પરીખ, પ્ર. મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ, ૧૯૬૪, ૩ રામચંદ્ર-ગુણચંદ્ર-નાટયયન-સં. હા, નગેન્દ્ર વગેરે, પ્ર. દિલ્હી વિશ્વવિદ્યાલય, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૧, પૃ. ૨૬. For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વનવાસવત્તમાં ભાસનું પ્રણયવિષયક | મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ ભટ જેએ. ભાસ ભારતીય સંસ્કૃતિને પ્રખર હિમાયતી છે અને એનાં દરેક લક્ષણને વ્યક્તિગત મને મંથનના સંદર્ભમાં તેના પિતાનું કાન્ત દૃષ્ટિબિંદુ સૂચિત કરે છે. તેને હેતુ સંસ્કૃતિની વિકાસશીલતા તરફને માનવીય અભિગમ સૂચવવાને પણ છે. કોઈ પણ સંસ્કૃતિને સંબંધ વ્યક્તિગત અને સમષ્ટિગત માનસ અથવા મન સાથે હોય છે. ભાસનાં નાટકોમાં વ્યક્તિગત માનસ અને કોઈ વખત સમષ્ટિગત માનસનું વિશ્લેષણ આપણને જોવા મળે છે. એ દષ્ટિએ પાત્રો ભલે રૂઢ હોય તે પણ તેમાં મુખ્યત્વે વ્યક્તિ અને ગૌણ રીતે સમાજના જીવન પ્રત્યેના માનસિક અભિગમનું દર્શન થાય છે. આ દૃષ્ટિએ ભાસ એક ક્રાન્તદષ્ટ છે અને તેનાં નાટકો જેટલાં પ્રાચીન છે તેટલાં આધુનિક કવચિત ભાસે છે. કેટલાંક રૂઢ થઈ ગયેલાં સંસ્કૃત નાટકનાં લક્ષણોને અવગણીને તેણે નવું દિશાસૂચન પણ કર્યું છે. પ્રણય જેવા વૈશ્વિક વિષયનું સૂક્ષ્મ મને વૈજ્ઞાનિક વિશ્લેષણ ભાસના નવાવવત્તમાં જોવા મળે છે. તેથી જ કદાય પ્રાચીન વિવેચકોના મંતવ્યમાં રહેલો ભાવક તેને લાવી નહિ શક્ય હેય. સ્વર.માં રહેલ ભાસના એ પ્રકારના વિલેષણને ક્રમશ જોઈએ. ભાસ પ્રાચીન નાટકકાર છે અને એનાં નાટકોમાં ખાસ કરીને નાન્દી પછી તરત જ આવતા લેકમાં કઈ બ્રાહ્મણ-ગ્રંથમાં જોઈ શકાય તેવી પ્રતીકાત્મકતા હોય છે. તે દ્વારા થતું તેનું સૂચન નાટકના કથાવસ્તુ સાથે સંબંધ ધરાવતું હોય છે. સ્વપ્ન. નાટકને આરંભને લેક જોઈએ. નાન્દી પૂરી થયા પછી પ્રવેશતા સૂત્રધાર દ્વારા રજૂ થતા આ શ્લેકમાં મુદ્રા અલંકારથી નાટકનાં અગત્યનાં પાત્રોને સમાવેશ કરાવે છે. આ ઉપરાંત તેમાં બલરામના બે હાથ તમારું રક્ષણ કરે તેવું આશીર્વચન છે, પરંતુ તે ઉપરાંત તેમાં એક પ્રણય કરતી વ્યક્તિના મનભાવના બે પ્રકારે સુચવવા માટે સંકત પણ છે અને તે માટે તેમાં વપરાયેલ પ્રતીકાત્મક ભાષા જોઈએ. એ શ્લેકમાં વનસ્ય અગૌ રવાન્ પાતા એ વાક્યમાં વર શબ્દ રેતસ અથવા જીવનના બળનું પ્રતીક છે. જેમ પતય શા. ૩૩/૧ (ૌન: શાસ્થાનમ)ના આરંભમાં કિં મત્ત લીfનનં વિકુ ઉમભૂળ દિ તપઃ | ઇત્યાદિના સાયણરચિત માધવીય દાર્થપ્રકાશ ભાષ્યમાં સત્ર मद्भाजिनश्मश्रुतप:शब्दैः आश्रमचतुष्टयं विवक्षितम् मल रुपाभ्यां शुकशोणिताभ्यां संयोगात् मल સ્વાધ્યાય', પૃ. ૨૭, અંક, ૩-૪, અક્ષયતૃતીયા- જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઑગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૭૧-૨૭૬ * * શામળદાસ આર્ટસ કૉલેજ, ભાવનગ૨. વા ૧૦ For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૭૨ www.kobatirth.org શ જે. એ. શમ્પેન શરૢધ્યું વિચક્ષિતમ્ । તે પ્રમાણે વન શબ્દ રેતસ્નું પ્રતીક છે, અને તેના બે ભુજ પ્રણયનાં બે પાસાઓ અર્થાત્ સર્વમ્ અને અતર્ નાં પ્રતીક છે. તે દ્વારા ભોગાત્મક પ્રષ અને સમર્પણાત્મક થયા. ત્યાત્મક પ્રય સૂચકાય છે. આ શ્લોકમાં આપેલા મુખ્યનાં વિશેષણા આવા પ્રતીકાત્મક અર્થ સાથે પશુ સૂચક અથ આપી શકે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પ્રતીકાત્મક અમ દ્વારા સ્વપ્ન નાટકમાં શુદ્ધ અથવા સમધ્યાત્મ પ્રેમ અને ભોગાત્મક પ્રેમ એવા એક જ ભાવનાં બે પાસાંઓ રજૂ થાય છે તેવું સૂચન થયેલું છે. આ બાબતના સમર્થનમાં આ નાટકમાં આવતા પ્રસગાના હૈ કથાકયા વગેરે જોઈ એ. પ્રથમ અંકના તપોવનદશ્યમાં યોગધરાષ્ટ્ર કહે છે, धीर। कन्येयं दृष्टधर्मप्रचारा शका चारित्रं रक्षितुं मे भगिन्याः । મહીં ધર્મની ગતિ નચુનારી કુમારિકાને એક પરિણીત સ્ત્રીનું ચારિત્ર સાચવવા યોગ્ય માની છે. તેમાં કૌમાય ની પ્રશંસા સૂચવાય છે. આ નાટકમાં કવિએ પરસ્પરના પ્રેમથી પરણેલાં ઉદયન અને વાસવદત્તાના પ્રય કસેાટીએ ચઢાવ્યો છે. ચૈયા અંકમાં હ્રદયન કરે છે પુલ થરંતુ મૂળોડગુરાય: ઈત્યાદિ શુધ્ધ પ્રેમનુ બચ્ચુ દર્શાવે છે, તે દર્શાવતાં નવું ઉદયનનું મન દરથી ચૌરાય છે, તેથી તે કહે છે यात्रा तु एषा यद् विमुच्येह वाष्पं प्राप्तानृपया याति वुद्धिः प्रसादम् ॥ ६ ॥ આ અંકના આરંભમાં પ્રમદવનમાં આવેલા ઉદયનના મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે, 'ૐ પોતે વાસવદત્તાને ખુબ ચાહતા હતા તો પછી પદ્માવતીને પશુ પ્રેમ કરવા લાગ્યા છે. તેનું શું કારણ શું? અર્થાત કયો પ્રેમ સાગ છે તેથી તે કહે છે-પુમંતનો થવા પમયે ત; : ht: n અહીં તેના મનેાભાવનાં બે પાસાંઓનું એકબીજા સાથેનું ઘણું સૂચવાય છે. તેથી ઉડ્ડયનના હૃદયમાં દુઃખ થાય છે. કવિ એવું સૂચવે છે કે માનવના જીવનમાં આ બન્ને પ્રકારના પ્રેમનાં પાસાંઓ એટલે કે શુદ્ધ પ્રેમ અને ભાગાત્મક પ્રેમ એક સાથે એક હૃદયમાં મેાજૂદ હોય છે. તેથી માનવનું મન વ્યથિત હૈય છે. ભારતીય સ’સ્કૃતિમાં કામને દૈવ પણ કરેલ છે અને કામ, ક્રોધ, લોભ અને માહ સાથે For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org * સ્વપ્નવાસવદત્ત॥'માં ભાસનું પ્રભુવિષયક મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ ૨૭૩ એક દુર્ગુણ પણુ માનેલ છે પરંતુ અહીં ધર્માવિરુદ્ધકામ અને ધર્મવિરુદ્ધ કામ એવા ભેદે દર્શાવવા આશય લાગતા નથી, કારણું કે ઉદયનનાં બીન્ન લગ્ન પણ ધાર્મિક વિધિથી થયેલાં છે. કામદેવનાં પાંચ ભાણા દ્વારા ઉપરોક્ત કામના બે પ્રકારનું સૂચન મળે છે. કામદેવનાં પાંચ ખાણા છે. તે પણુ એ પ્રકારે દર્શાવવામાં આવે છે. ● अरविन्दमाशो नूतन नममहिका नीलोत्पलख पचैते पञ्चवाणस्य सायकाः Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં જે પાંચ પુષ્પને નિર્દેશ છે, તે પાંચ જ્ઞાનેન્દ્રિય દ્વારા મન પર થતી અ ાનદાત્મક સરનાં પ્રતીકા છે, અને તે દ્વારા પ્રગટના પ્રેમને શુદ્ધ પ્રેમ તરીકે સૂચવ્યો છે, ખીજી રીતે સંમેાહન, ઉત્પાદન, શેષણ, તાપન અને સ્ટમ્સનને પબુ કામનાં પાંચ બાણુ દર્શાવ્યાં છે. આ બીન પ્રકારનાં ભાગો ભાવાત્મક અસરનાં પ્રતી છે. આ પ્રકારની ભેદરેખા અહી” સૂચવાય છે. હ્રદયનને પચુ બીજી વખતના, પદ્માવતી સાથેના લગ્નને પરામે કામદેવનુ છઠ્ઠુ બાણુ સંમેાહન લાગ્યું છે, તેનાથી તે વ્યથિત થયે છે અને તેની મને વ્યથા તે મનમાંજ વિચારે છે. એના ઉત્તર ના ભાગે પ્રેક્ષકા પર આડી દીધો છે. બીજી રીતે કહીએ તો અહીં એ પ્રશ્ન રજૂ કરી દીધા છે. કએક પુરુષ છે ને પ્રેમ કરી શકે કે નહીં ? એ રીતે ઉદયનના સ્વપ્નસમાં પ્રત્યેની સુક્ષ્મ ભેદરેખા સુચવાય છે. નીતીશાસ્ત્ર'માં ડૅ. બી. જી. દેસાઇ પાના નં. ૧૧૭–૧૮ ૫૨ બેન્થામનું ઉદ્ધરણ આપતાં આ પ્રમાણે લખે છે “ મનાવૈજ્ઞાનિક સુખવાદના પ્રત્યેનામાં ગ્રીકનીતિશાસ્ત્રના સીનીક અને આધુનિક નીતિશામના બેન્કામ અને મીલ છે, મેન્થામ કહે છે—Nature has placed man under the empire of pleasure and pain. His only object is to seek pleasure and shun pain. The principle of utility subjects everything to those motives." મીલ કર્યું છે “ besiring a thing"and finding it pleasant, aversion to it and thinking of it as painful are phenomene entirely inseperable rather two parts of the same phenomena to think of an object as desirable and to think it as pleasant are one and the same thing." આ રીતે જોઇએ તા ઉયનના મનમાં પણુ પદ્માવતી તરફ છૂપે અણુગમે છે. એનું માનવીય મને સૂક્ષમ પ્રેમ અને સુક્ષ્મ અણુગમાના પડધાથી વ્યથિત થઈ કર્યું છે. હ્રદયનની આ મનાવ્યથાની સમતુલામાં વાસવદત્તાની ઘણી ક્તિઓને ચૂકાએ તા વાસવદત્તાનું પલ્લું ભારે સાબિત થાય છે. સ્વપ્ન ત્રીજા અંકમાં વાસવદત્તાની ઉક્તિ છે– आर्यपुत्रे प्रेक्षेइत्यनेन मनोरथेन जीवामि मन्दभागा ने न शक्नोमि अन्यं चिन्तरिम વળી આક્ર ૪માં પદ્માવતી વાસવદત્તાને પૂછે છે કે For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७४ જેમ મને તે વહાલા છે ( આર્યપુત્ર ) એટલા જ સત્તાને વહાલા હશે ?-તેના જવાબમાં વાસવત્તા કહે છે અsafધKા વગેરે શુદ્ધ પ્રેમની વ્યાખ્યા કરવા માટે પર્યાપ્ત છે. તે શુદ્ધ પ્રેમ પ્રેમપાત્રના મૃત્યુ પછી પણ ટકી રહે છે તેમ ભાસે સ્વપ્ન નાટકમાં દર્શાવ્યું અને બાણભટ્ટ કાદમ્બરીમાં તે સાબિત કરવા માટે પ્રયત્ન કર્યો છે. બાણભટ્ટે જે કાદમ્બરીમાં જન્મજન્માન્તરના પ્રેમનું પ્રતિપાદન કર્યું છે તેનું બીજ આ માં પણ છે, જે કે અહીં નાયક કે નાયિકાનું મૃત્યુ થતું નથી. પણ વાસવદત્તાના મૃત્યુને આભાસ તે ઉદયનના મનમાં ઊભું કરવામાં આવ્યા છે ! “ ઉત્તરરામચરિતમ'માં પણ ભવભૂતિએ વિશુદ્ધ પ્રેમનું નિરૂપણ કર્યું છે. જો કે ભાસને તે એ દર્શાવવું છે કે માનવમાં તે સમર્પણાત્મક અને ભેગાત્મક બન્ને પ્રકારના પ્રેમ સાથે જ રહે છે. તેના સંઘર્ષમાં જે ઉત્કૃષ્ટ પ્રેમના મનેભાવ સાથે ટકી રહે છે તે જ માનવ વ્યક્તિત્વની મહત્તા છે. સ્વપ્ન. માં રાજનીતિજ્ઞ યૌગધરાય શુદ્ધ પ્રણયને પિતાની યોજનાનું એક સાધન બનાવ્યા છે, તેથી ઉદયન અને વાસવદત્તાને પ્રેમ વધારે દીપી ઊઠે છે. પાંચમાં અંકમાં પદ્માવતીની શીર્ષ વેદનાને પ્રસંગ છે, તેમાં, ચેથા અંકમાં ઉદયનને વિશુદ્ધ પ્રેમ વાસવદત્તા પર છે તે જાણી ગયેલી પદ્માવતી કાઈને પોતાનું મુખ પણ બતાવતી નથી, નહી તે એ પણ વાસવદત્તાને મૃત્યુ પામેલી જ માને છે. સ્વપ્નદશ્યમાં ઉદયનના અાગ્રત મન સાથે વાસવદત્તાના જાગ્રત મનનું ભાવમિલન દર્શાવ્યું છે અને તેમાં છેલ્લે જ્યારે વાસવદત્તા ઉદયનને કહે છે-- અહિં જ Fરવા -ત્યારે ઉદયનના અજાગ્રત મનમાં પણ દિધાવિભક્ત માનસને નિર્દેશ થાય છે. સ્વપ્નમાં સીધી રીતે શુદ્ધ પ્રેમની અને આડકતરી રીતે ગાધવંલગ્નની ઉત્કૃષ્ટતા દર્શાવવામાં આવી છે. તેથી એવું અનુમાન કરી શકાય કે ગાંધર્વ લગ્ન બીજા પ્રકારનાં લગ્ન કરતાં વધારે પ્રાચીન પ્રકાર છે. રામાયણની જેના પર અસર છે તેવા ભાસ રામ અને સીતાના શુદ્ધ પ્રેમનું ઊલટું પ્રતિબિંબ સ્વપ્નમાં દર્શાવે છે. રામાયણમાં આદર્શ રાજા રામરાજ્ય કે રાજ્યની પ્રજા માટે પત્નીત્યાગ કરી પિતાને વિશુદ્ધ પ્રેમ પુરવાર કરે છે, તેમ સ્વપ્નમાં આદર્શ રાણી વાસવદત્તા રાજ્ય માટે પતિને છિક ત્યાગ કરી ભોગાત્મક પ્રેમ કરતાં સમપણાત્મક પ્રેમને ઊંચે સાબિત કરી બતાવે છે. ભાસની માનસિક પાર્શ્વભૂમિકામાં એકપત્નીવ્રત અને શુદ્ધ પ્રેમનું પ્રતિપાદન રહેલું છે. સ્વપન ના છઠ્ઠા અંકમાં અંતમાં પદ્માવતીને તેના અવિનય માટે માફ કરી દેતાં વાસવદત્તા કહે છે- અરવલ્વે ના શરીરમાગતા તેમાં, અથી અથવા સંસારીનું શરીર જ અપરાધી છે. એટલે કે માનવનું જીવન જ શરીર સાથેના સંબંધને કારણે અપરાધી બની જાય છે એવું સૂચન થાય છે અને શરીરથી પર એવા વિશુદ્ધ પ્રેમને એમાં કાંઈ ગુમાવવાનું હોતું નથી તેવું સ્પષ્ટ થાય છે. આ રીતે “સ્વપન-વાસવદત્તમ’માં ભાસે આરંભથી અંત સુધી પ્રણયનાં બે પાસાંઓનું વિશ્લેષણ કરી બતાવ્યું છે. For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *સ્વપ્નવાસયાત્તમ માં ભાસનું પ્રવિષયક અનેજ્ઞાનિક વિશ્લેષણ 'ધસૂચિ પરીખ રસિકલાલ ીરાલાલ (સાઁપા) અંતગ્ય બ્રાહ્મપુત્ર-વૈદિક પાડાયલી, પ્ર. પરીખ રામલાલ કાળાભાઈ, મહામાત્ર, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૧૪, ૧૯૬૩, બા. ૨, પાછળ આપેલ સાયણભાષ્યસ‘ક્ષેપ, પૃ. ૨૭૦ For Private and Personal Use Only ૨૭૫ ૨ દેસાઈ ( ડૉ. ) ભાસ્કર ગોપાળજી, નીતિશાસ્ત્ર. પ્ર. ડૉ. સાંડેસરા ભોગીલાલ જે. નિયામક, પ્રાચ્યવિદ્યા મન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડેદરા, ૧૯૬૪, આ ૧, પૃ. ૧૧. Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir JOURNAL OF THE ORIENTAL INSTITUTE M. S. UNIVERSITY OF BARODA, BARODA Editor : R. T. Vyas The JOURNAL OF THE ORIENTAL INSTITUTE, BARODA is a Quarterly, published in the months of September, December, March and June every year. SPECIAL FEATURES : Articles on Indology, Vedic studies, textual and cultural problems of the Rāmāyaṇa, Epics & Purāņas, notices of Manuscripts, reviews of books, survey of contemporary Oriental Journals and the rare works forming the Maharaja Sayajirao University Oriental Series, are some of the special features of this Journal CONTRIBUTORS TO NOTE : 1. Only typewritten contributions will be accepted. A copy should be retained by the author for any future reference, as no manuscript will be returned. 2. In the body of the article non-English stray words/Sanskrit/Prakrit line/verse must be written either in Devanagari or in transliteration with proper diacritical marks. 3. The source of citations/statements of any authority quoted should be invariably mentioned in the footnotes which must be written in the following order: (1) surname, initials of the author or editor, (2) title of the work, (underlined), (3) publisher, (4) place and year of publication and (5) page No. 4. Whenever an abbreviation is used in an article, its full form should be stated at the first occurrence and should not be repeated. 5. Give running foot-note numbers from the beginning to the end of the article. 6. The copyright of all the articles published in the Journal of the Oriental Institute will rest with the M. S. University of Baroda, Baroda. SUBSCRIPTION RATES : ANNUAL : (From Vol. 40 onwards ) Inland Rs. 60/- (Post-free ), Europe £ 10.00 (Post-freo ) U.S.A. $ 20.00 (Post-free ) Subscription is always payable in advance. The yearly subscription is accepted from September to August every year. No subscription will be accepted for less than a year. Subscription/Articles inay be sent to : -- The Director, Oriental Institute, Tilak Road, Opp. Sayajigunj Tower, Vadodara-390 002, Gujarat, India. For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉપાધ્યાય યશવિજયજીકૃત વૈરાગ્યકલ્પલતા રૂપકાત્મક કથાસાર મહાકાવ્ય તરીકે પ્રહલાદ ગ પટેલ ઉપાધ્યાય યશોવિજયજીકૃત કૃતિયુગલ “ વરાગ્યરતિ ’’ અને “ વૈરાગ્યકલ્પલતા પરવર્તી જૈન સંસ્કૃત સાહિત્યમાં અનેક રીતે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સ્વરૂપ-પ્રકારની દૃષ્ટિએ વિચારતાં આ કૃતિઓ રૂપકાત્મક કથાસાર મહાકાવ્યની લાક્ષણિક્તાએ ધરાવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈરાગ્યરતિ ખંડિત કૃતિ છે, જ્યારે વરાગ્યકલ્પલતો પૂ` કૃતિ છે. વાસ્તવમાં તે નામભેદે ભિન્ન લાગતી આ એક જ કૃતિ છે; તેથી અહીં વૈરાગ્યકલ્પલતામાં વૈરાગ્યરતિ અભિપ્રેત સમજવી. જૈન સ ંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં રૂપકનાં આદિ બિંદુએ થાય છે અને એ જ રૂપકો ઉત્તરકાલીન કથાઓના મૂળ સ્રોત સમાન છે. રૂપકાત્મક યા પ્રતીકાત્મક દૃષ્ટાંતામાં કથાદેહ માંસલ નથી. છતાંયે કથાસાહિત્યનાં ખી અહીં પડયાં છે. આ રૂપકાત્મક કૃતિ હોવાથી જૈન સ`સ્કૃત સાહિત્યમાં તેનું સ્થાન વિયારતા પહેલાં રૂપક સાહિત્યના ઉગમ-વિકાસ તરફ દષ્ટિપાત કરવાના ઉપક્રમ છે. 35 66 સૂત્રકૃતાંગ ’'નું પુંડરીક-અધ્યયન કે “ જ્ઞાતાધમ કથા ”નું ધનશેઠ અને પુત્રવધૂનું દૃષ્ટાંત આકાર યા કથાવસ્તુની દાષ્ટએ પુષ્ટ નથી છતાં જૈન સાહિત્યના ઉપનયયુક્ત રૂપાનાં કથાત્મક વહુ નાની ઉગમભૂમિ છે. આને પગલે જ સંધદાસગીકૃત પ્રાકૃત કથા “ વસુદેવહિંડી ''તું (છઠ્ઠી સદી) નબિંદુ દૃષ્ટાંત કે હરિભદ્રાચાર્ય કૃત સમરાઇચ્ચકહા '' (૮મી સદી )નું ભવાટવી દૃષ્ટાંત કે ઉદ્યોતનસૂરિષ્કૃત “ કુવલયમાલા ” (શક સં. ૭૦૦)નું કુડ ગદ્દીપ દષ્ટાંત રૂપા ઉપનય :; 66 સાથે સર્જાયાં. *હાલા જોશી સ્ટ્રીટ, વડનગર-૩૮૪૩૫૫ આગમ થામાં ઉપલબ્ધ પરંતુ આ આગમિક પરવતી જૈન રૂપકાત્મક ભારતીય સાહિત્યમાં રૂપકનું ખેડાણ જૈન સાહિત્યમાં સવિશેષ થયેલું છે અને તે પણ ખે સ્વરૂપે ( ૧ ) દૃષ્ટાંત રૂપા (૨) સ`પૂરું રૂપા આ બીજા પ્રકારમાં અમૂત ભાવાને મૂ કરીને તેમનામાં માનવીય ભાવાનું ભારાપણું કરીને વિકસાવેલી એક વિશિષ્ટ પતિ છે. For Private and Personal Use Only • સ્વાધ્યાય', પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-૧૯૯૦ ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૭૩-૨૮૦. Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७८ મલાદ મ. પટેલ આ પદ્ધતિનું સૌ પ્રથમ મંડાણ કરનાર છે ઉદ્યોતનસૂરિ. “કુવલયમાલા ”માં તેમણે ક્રોધ, માન, લોભ, માયા વગેરે અમૂર્ત ભાવોનું માનવીકરણ કર્યું છે અને ત્યારબાદ પરવત જૈન સાહિત્યમાં અને વિશાળ રાજ માર્ગ શરૂ થયે. આ રૂ૫કસાહિત્યને તેની ચરમ સીમાએ પહોંચાડવાને વશ “ઉપમિતિભવ પ્રપંચાકથા” દ્વારા સિદ્ધષિગણીને ફાળે જાય છે. તે એ જ વિરાટકાય કૃતિને સંક્ષિપ્ત કરી કથાસાર મહાકાવ્ય જેવા નવતર સ્વરૂપે મૂકવાનું માન “વૈરાગ્યકપલતા" દારા ઉપા. યશવિજયજીને ફાળે જાય છે. સિદ્ધષિગણી કત “ઉપમિતિભવપ્રપંચાકથા"ને ડે. યાકેબીએ The first Allegorical work in Indian literature કહી છે. તે ઉપા. યશોવિજયજીકૃત વૈરાગ્યેકલ્પલતા ભારતીય સંસ્કૃત સાહિત્યમાં સર્વોત્તમ કથાસાર મહાકાવ્ય છે. વરાયક૯૫લતાનું કથાવસ્તુ, પાત્રો, પ્રસંગે આંતરિક ભાવનાઓ, સિદ્ધાંતપ્રદર્શન, વર્ણનપરંપરા, કથાયવ્ય –આ બધું જ ઉપમિતિ અનુસાર જ છે છતાં વૈરાગ્ય કલ્પલતામાં યશોવિજ્યજીએ પિતાની અસાધારણ વિદ્વત્તા પ્રકટ કરવા કેટલાંક નવસજ-પરિવર્તને કરીને મૌલિકતા રજૂ કરી છે પણ કહેવું જોઈએ કે તેઓ મૂળ કૃતિની પ્રભાવક અસરમાંથી મુક્ત થઈ શક્યા નથી. મોતીચંદ કાપડિયાએ ચોગ્ય જ કહ્યું છે કે યશવિજયજીના ગ્રંથયુગલમાં ઉપમિતિને ટૂંક સાર જાણે કે સિદ્ધાષએ જ લખ્યું હોય તેવી પદ્યરચના છે. આમ છતાં યશોવિજયજીની અસાધારણ વિદ્વત્તા, મૌલિક સર્જનશક્તિ અને વિશેષ તે જૈન શાસનની સર્વોત્તમતાદર્શક રજૂઆત સામર્થ્યનાં દર્શન થાય છે. તેથી સૂક્ષ્મતાથી જોનારને સંક્ષેપમાં પણ નવસર્જનના અંશે અવશ્ય જણાશે. તેમનું નવસર્જન આ રીતે જોઈ શકાય. વૈરાગ્યકલ્પલતાને પ્રથમ સ્તબક યશોવિજયજીનું મૌલિક સર્જન છે. આ આખે ય સ્તબક તેમની પરિણત પ્રજ્ઞા અને અધ્યાત્મ તરફના અનુરાગનું સફળ છે. વૈરાગ્યકપલતાને આ પ્રસ્તાવરૂપ સ્તબક નવસર્જન લેવાથી ઉપમિતિ.માં આઠ પ્રસ્તાવ છે જ્યારે વૈરાગ્ય કલ્પલતામાં નવ સ્તબક છે. ઉપમિતિ. ને પ્રથમ પ્રસ્તાવ અને વૈરાગ્યકપલતાના પ્રથમ તબકમાં એક ષમ્ય નોંધપાત્ર છે. સિદ્ધષિએ રૂપકાત્મક શૈલાની અપૂર્વતા છતાં તેની શાસ્ત્ર-સંમતિ પ્રસ્થાપિત કરતાં સાત્વિોત્તમાને તસિદ્ધાન્તડબુપાણે (૩૫. ૧.૮૦) કહીને ઉપનયયુક્ત પીઠબંધમાં આત્મલધુતાનું નિવેદન કર્યું છે, જ્યારે યશોવિજયજીએ પ્રથમ સ્તબકમાં સત્તરમી સદીના જૈન શાસનમાં તેમણે નિહાળેલી વિકૃતિઓ ઉપર પ્રહારો કર્યા છે. તે સિદ્ધર્ષિની આ રૂપકાત્મક પ્રસ્થાપિત શૈલીને લાભ થશોવિજયજીએ પૂર્ણ સ્વરૂપમાં લીધા છે તેથી તેમણે ઉપમિતિ. જેવી વિશાળ કથાને બે રીતે નવાજીને જૈન સંસ્કૃત સાહિત્યમાં અંતિમ પ્રતિભાવંત સર્જક તરીકે અક્ષય કીતિ પ્રાપ્ત કરી છે. આ બે રીતેમાં એક છે–સાર સંક્ષેપ છતાં નવસર્જન કોટિની રૂપકાત્મક્તા અને બીજી કથાસાર મહાકાવ્યમાં સ્વરૂપ રૂપાંતર. For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપાધ્યાય વિજયજીત મેગ્યકપલતા રૂપકાત્મક કથાસાર.. २७५ અલંકારશાસ્ત્રકથિત મહાકાવ્યવિષયક લક્ષણથી કરતા ત્યાં સામીને વિચાર કર્યા વગર, કોઈ નિશ્ચિત થેય અગર આગવા દૃષ્ટિબિંદુની પૂર્તિ માટે જેન સર્જકોએ પ્રાકૃત સંસ્કૃત મહાકાવ્યોકથાઓને આધારે કથાસાર મહાકાવ્યનાં સર્જન કર્યા છે અને એ પરંપરા વિમલસૂરિકૃત “પઉમરિય” થી શરૂ કરીને છેક સત્તરમી સદીની યશવિજયની કૃતિ દૌરાગ્યક૯૫લતા સુધી વિસ્તરી. જો કે આ પ્રકારની પ્રવૃત્તિનાં મુળ ઘડ્યાં પ્રાચીન છે. ગૌડાભિનંદે કાદંબરીને સારસંક્ષેપ કર્યો છે. ઉપરાંત પદ્યુમ્નસૂરિકૃત “સમરાદિત્ય સંક્ષેપ”, ધનપાલ કૃત “તિલકમંજરી” ના ચારેક સારસંક્ષેપ થયા છે. ઉપમિતિના સારસંક્ષે નોંધપાત્ર છે. જેમ કે વર્ધમાન રિકત “ ઉપમિતિભવપંચાકથાનામ સમુચ્ચય” હંસગણીકત “ઉપમિતિભવપ્રપંચ કથાસારો ધાર " દેવસૂરિકૃત “ઉપમિતિપ્રપંચે ધાર.” આ ઉપરાંત હેમચંદ્રાચાર્યકુત "ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર 'ના ચારેક સંક્ષેપ સુવિદિત છે. આવી કથાસાર કૃતિઓના સજન પાછળ અનેક ઉદેશે કામ કરે છે, જેમ કે “સમરા દિત્યસંક્ષેપ ”માં પ્રદ્યુમ્નસૂરિએ લખ્યું છે કે તમનઃ ફ્રેતા પરંતુ ખાસ તે જે તે કૃતિની ભવ્યતા, ધામિતા, સત્વશીલતા વધુ પ્રેરક રહી છે. યશોવિજયજી તો સાક્ષાત કર્યાલી શારદા હતા તે તેમણે નવી કતિ રચવાને બદલે સારસંક્ષેપ કેમ કર્યો ? એનું ગૂઢ કારણ એ હોઈ શકે કે સમગ્ર જૈન સિદ્ધાંતને એક કથાના રૂપમાં મૂકવાને સૌથી મહાન અને સફળ પ્રયત્ન ઉપમિતિ.માં થયો છે અને યશોવિજયજીની નેમ હતી સર્વ જીવોને શાસનરસિત કરવાની, તેથી સર્વ જીવપરોપકારાર્થે ઉપમિતિને સારસંક્ષેપ કર્યો હશે. * રાકલ્પલતા” એ ઉપમિતિનું સંક્ષિપ્તીકરણ માત્ર નથી, પરંતુ તેમાં મૌલિક નવસર્જન સાથે તેનું સ્વરૂપગત પરિવર્તન કરી જાણે નવી કૃતિનું સર્જન કર્યું હોય તેમ લાગે છે. ઉપમિતિ. કથા કેટલાકને મતે ચંપૂકાવ્ય છે પરંતુ વૈરાગ્રકલ્પલતા ઉરચ સાહિત્યિક મૂલ્ય ધરાવતું કથાસાર મહાકાવ્ય છે. જે કે સમગ્ર સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કથાસાર મહાકાવ્યને ઉલેખ સરખે નથી. આ કૃતિ એના આ સ્વરૂપમાં સર્વોત્તમ કૃતિ છે. આમ ટૌરાગ્ય કલ્પલતા સમગ્ર ભારતીય સંસ્કૃત સાહિત્યમાં રૂપકકથા તથા કથાસાર મહાકાવ્ય તરીકે અનેખી કૃતિ છે. આમ રૂપકકથાઓએ ભારતના ધાર્મિક તેમ જ પદેશિક સાહિત્યનાં ઉગ શિખરે સર કર્યા છે કારણ કે અલંકારશાસ્ત્રીય બંધનરહિતતાની મોકળાશે તેને વિસ્તરવામાં આડકતરી મદદ કરી છે : પરિણામે જૈન આગમ સાહિત્યમાંથી વહેતાં આવતાં રૂપકઝરણાં ધીમે ધીમે ઓપદેશિક્તાના મહાગિરિ ઉપરથી નીચે ઊતરી સિદ્ધર્ષિ સુધીમાં તે મહાનદ બની જાય છે, પછી તે તેના વિશાળ વારિરાશિમાંથી પરવતી રૂપક-સાહિત્યની અનેક નહેરો નીકળી; પરંતુ હવા ૧૧ For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ પ્રહૂલાદ પ્ર. પટેલ તેમાંથી નિર્મળ, સુરમ્ય સરોવર સયું તે યશોવિજયજીની લાક્ષણિક કૃતિ દૌરાગ્ય કલ્પલતા. જો કે પરવતી જૈન સાહિત્યમાં ભાગ્યે જ એ કઈ રૂ૫કસાહિત્યસર્જક હશે કે જેની ઉપર ઉપમિતિની અસર ન પડી હોય. વૈરાગ્રકલ્પલતાને સાહિત્યિક સ્વરૂપે મૂલવતાં એમાં અનેક તરનું સંમિશ્રણ જેવા મળે છે. છતાં તેના આંતરિક સ્વરૂપને જોતાં તે મહાકાવ્ય જેવી લાગે છે જ્યારે બાહ્ય સ્વરૂપની દૃષ્ટિએ જોતાં મહાકાવ્યનું સ્વરૂપ ધરાવે છે. ટૂંકમાં કેટલીક જૈન કૃતિઓને કોઈ ચોક્કસ કાવ્યસ્વરૂપે ઢાળવામાં મુશ્કેલી પડે છે તેવું આ કૃતિની બાબતમાં પણ છે. અહીં કૃતિના સ્વરૂપનું શૈથિલ્ય એ દુર્ગણ નથી પરંતુ વૈશિષ્ટ્રય છે. આ કૃતિ કથાસાર મહાકાવ્ય છે તેથી એમાં અલંકારશાસ્ત્રકથિત કેટલાંક લક્ષણો અનાયાસે જોઈ શકાય છે. જે કે અલંકારશાસ્ત્રની સુદીર્ધ પરંપરામાં અનેક આલંકારિકોના હાથે, અનેક પ્રકારનાં સાહિત્યિક, સાંસ્કૃતિક વાતાવરણ તથા તત્કાલીન અસર નીચે વ્યાખ્યા ઘડાતી આવી હોવાથી સર્વલક્ષણયુક્ત મહાકાવ્ય ભાગ્યે જ જોવા મળશે. આમ છતાં કાવ્યશાસ્ત્રસંમત અનેક મહાકાવ્ય લક્ષણે જેવાં કે –સર્ગબદ્ધતા, છંદયેજના, પ્રારંભ, પુરુષાર્થનિરૂપણ, સતે ભાવિકથનસૂયન, ઋતુવર્ણન, સૂર્યોદય, સૂર્યાસ્ત ચંદ્રોદય, સંધ્યારાત્રિવર્ણન, મંત્રણા, દૂતપ્રેષણ, યુદ્ધવર્ણન, રસનિરૂપણ, વગેરે કાવ્યશાસ્ત્રીય પ્રણાલિકાનું સભાનતાપૂર્વકનું અનુસરણ છે. આમ રૂપકકથાઓમાં જેમ ઉપમિતિ. સર્વોત્તમ શિખર છે તેમ સંક્ષિપ્ત કથાસાર મહાકાવ્યમાં વરાશ્યકતા છે. યશોવિજયજી જેવા મહાન તાકિક, દાર્શનિક, કવિ, અને પરમતખંડનપટુએ ઉપમિતિ. જેવી વિશાળકાય કૃતને સંક્ષેપ કરીને કોરાગ્યકલ્પલતા જેવી નવ્ય કતિ આપી માત્ર જૈન સાહિત્યની જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃત સાહિત્યની ઉત્કૃષ્ટ સેવા કરી છે. For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કાવ્યવિરુદ્ધના આરોપો અને તેમનું ખંડન રમેશ એટાક કાવ્યમીમાંસા 'ના છઠ્ઠા અધ્યાયમાં પદવાકવિવેકમાં રાજશેખર વાકયના દસ પ્રકારો આપે છે. આ તમામનાં નામ સ્પષ્ટ જ છે તેથી તેમની વ્યાખ્યા કરવી એ કર્તાને જરૂરી લાગ્યું નથી. ઉદાહરણો તમામ કાવ્યેાનાં છે, તેથી વાચના દસ પ્રકાર કાવ્યદષ્ટિએ પાડેલા છે તે તાર્કિક રીતે સમજાય તેવી બાબત છે. ગામ કાવ્યયા વાક્યના એટલે કવિ પ્રથા જેલાં વાક્યાના દસ પ્રકારો પાડયા પછી રાજરોખર કાવ્યવિરુદ્ધ ત્રણ પા ઉલ્લેખે છે અને તે ત્રણેયનું ખંડન કરે છે. આ પહેલાં તેણે “ ગુયુક્ત અને અલકારયુક્ત વાક્ય એ જ કાવ્ય ' એવી પોતાની નવીનતા વિનાની, કોઈ જુદી વિશેષ ભાત ન પાડનારી અને પરપરાગત વ્યાખ્યા આપી છે અને તે પછી કાવ્ય સામેના બધુ આપો સાદાહરણુ આપીને તેમનુ ખંડન કર્યું છે. કાવ્ય અસત્ય અને બેધ કરે છે. ૨ કાવ્ય અસન માર્ગો અને ૩ કાવ્ય અસભ્ય અર્થાના ખાધ કરે છે. આપા આ પ્રમા છે. ૧ બાબતોના આધ કરે છે. આ ત્રણ કારણસર કાવ્ય ત્યાન્ય છે, વાંચવાપાત્ર કે ઉપદેશયોગ્ય નથી. વામન આ ત્રણ આરા રજૂ કરીને તેમનું ખંડન નીચે પ્રમાણે કરે છે. 1 કાવ્ય અસત્ય અને નિર્દેશ કરે છે તેથી વાંચવા કે ઉપદેશવા પાત્ર નથી. tr વાસ્તવિક જીવનનાં વાણી તથી વ્યવહાર કરતાં એ જ વાણી પ્રયાજવા છતાં કાવ્ય જુદું પડે છે, વિલક્ષણ જણાય છે. એક વિદ્વાન વિવૈચક કહે છે કે કાવ્ય તુ જાયતે જાતુ કચિત્ પ્રતિભાવત : '' અને વળી અને વળી “ અગ્નિપુરાણુ '' તેમજ “ ધ્વન્યાલોક ' માં મળતું વિધાન છે કે – અપારે કાવ્યસ’સારે કવિરેક, પ્રજાપતિઃ । યથારમેં રાચતે વિશ્વ તીય પરિવતૅ ! ! શૃંગારી ચેત્કવિઃ કાવ્યે જાત' રસમય' જગત 1 સ એવ વીતરાગક્ષેત્ નીરસ સમેવ તત્ | ગુર Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘સ્વાધ્યાય ’, પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦આગ૪ ૧૯૯૦, પૃ. ૨૮૧-૨૮૮. * એલ. ડી. ઈન્સ્ટિટયૂટ ઑફ ઈન્ડૉલાજી, અમદાવાદ. 1 Dalal C. D. and R. Anantakrishna '* * Kivyamūmathsa ", Gaekwad's Oriental Series Vol, 1 Baroda, 1916, ૨૬ ધ્વન્યાલાક ′ ૩, ૪૨ પરની વૃત્તિ. Anandavardhana's Dhvanyaloka, University, Dharwind, 1973, P. 250 Shastry ( Editors ) K. Krishnamoorthy, For Private and Personal Use Only Karnatak Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ રમેશ બેટાઈ આવી કવિપ્રશસ્તિ કરવામાં આવી હોય ત્યારે કાવ્યના અર્થને અસત્ય અર્થ કહેવા માટેનાં કારણે પણ વજૂદવાળાં હેય એ જરૂરી છે. રાજશેખર વિરોધીના આ મતની સ્થાપના નીચે પ્રમાણે કરે છે : અતિશયતાભરી, અસંભવશી ભાસતી બાબતે નિરૂપતા બે લેકે રાજશેખર ટાંકે છે. રાજાની પ્રસંશા કરનાર એક કવિ કહે છે કે રાજાને ત યશ સમગ્ર વિશ્વમાં વ્યાપી વળે, કયાંય ન સમાયે. ત્રણેય લેકમાં ન સમાતા આ યશથી મૃગાક્ષીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. આમાં રાજના વેત યશથી ત્રણેય લેક વેત બની જાય અને તેનાથી મૃગનયનીઓને આશ્ચર્ય થાય એ બાબતો અસત્ય પણ છે, અસંગત પણ. બીજા લેકમાં રાજાના મહાસમર્થ સેન્યના સંમર્દ અને પ્રાબલ્ય તથા પરાક્રમથી ત્રણેય લેકનું દમન થયું એવું વર્ણન છે. આ વિધાન જ અશક્ય અને અતિશયોક્તિભર્યું છે. અહીં આપણી દષ્ટિએ પહેલો પ્રશ્ન એ થશે કે શું ખરેખર કાવ્યવાચન કરતા સહદય રસિકજનને “ આવું તે હેય ?” અથવા “આવું બને જ શી રીતે ?’ એવા પ્રશ્નો થાય છે ખરા? ખરેખર નથી જ થતા. વાચક તે હોંશથી વાંચે છે, પ્રસન્નતા અનુભવે છે. અસંભવ વાતે પણ કાવ્યવાચન દરમ્યાન તેને અસંભવ લાગતી નથી. ઘણીયે વખત એવું બને છે કે આવાં વાચનનું સ્મરણમાત્ર પણ તેને પ્રસન્ન કરે છે અને તે ડેફેડિલ પંપનાં દર્શન અને નર્તનથી મુગ્ધતા અનુભવી ચૂકેલા કવિ વર્ડ્ઝવર્થ માફક અનુભવે છે કે "And often on my coach (lie, In vacant or in pensive mood; They flash upon the inward eye, which is the bliss of solitude".3 પ્રશ્ન રહે જ છે, વાંચતી વખતે કાવ્યર્થ અસત્ય લાગવાને બદલે મુગ્ધકર, પ્રસન્ન કર, અવિસ્મરણીય બની રહે તે તેને અસત્ય કહેવાય શી રીતે ? રાજશેખર આ આરોપનું ખંડન કરતાં કહે છે કે કાવ્ય અતિશયોક્તિભર્યું કે અસત્ય વર્ણન યા વિધાનથી અન્વિત હોવાને કારણે વાસ્તવમાં ત્યાજ્ય નથી, કારણ, આ વનને અર્થવાદ કે તેની અતિશયોક્તિ ખરેખર અસંગત કે અસત્ય નથી. આવાં વણનો વેદ, શાસ્ત્રો અને જગતમાં ત્રણેયમાં મળી આવે છે. વેદો અને શાસ્ત્રો પરમપ્રમાણુરૂપ છે, તેથી તેનાં વિધાને અસત્ય કે ખોટાં ન જ ગણાય અને જગતના સામાન્ય વ્યવહારમાં પણ આવાં ૩ વર્ડઝવર્થની ખ્યાતનામ કૃતિ Daffodilsમાંથી. For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કાવ્યવિરુદ્ધના આરેાપા અને તેમનું ખંડન વચના સહજ ભાવે સ્વીકારાતાં હોવાથી અસત્ય કે અસંભવ ન ગણુાય. આથી રાજશેખર કહે છે કે ખરેખર તેા કાવ્યમાં કશું જ અસત્ય કે અસંભવ નથી. જે અનુભૂતિને અસત્ય કે અસંભવ લાગતું નથી તે તેવું ન જ ગણાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજશેખરના આ જવાબને સવિશેષ સ્પષ્ટ કરવા માટે આપણે કાલિદાસના ́ વિક્રમોવંશીય ” માંથી એક ઉદાહરણ લઈએ.શીના અનુપમ સૌન્દર્યથી પ્રસન્નમુગ્ધ પુરુરવા કહે છેકે अस्याः सर्गविधा प्रजापतिरभूच्चन्द्रोनुकान्तिप्रदः शृङ्गारैकरसः कथं नु मदनो मासो नु पुष्पाकरः । वेदाभ्यासजडः कथं नु विषयव्यावृत्तकौतूहलो निर्मातुं प्र भवेन्मनोहर मिदं रूपं पुराणो मुनिः ॥ * ૨૦૩ આ શ્લોકમાં, ઉર્વશીનું સૌન્દર્ય સર્જનાર ચન્દ્ર, મદન કે વસન્તમાસ હશે એ વિધાન તેમ જ વેદાભ્યાસજડ નારાયણુ ન સર્જી શકે એ વિધાન અસભવ છે જ. છતાં વાંચતાં મુગ્ધ કરે છે, ઉશીના અનુપમ સૌન્દર્યાંનાં ચિત્રોની પરમ્પરા વાચકની દૃષ્ટિ સમક્ષ ખડાં કરે છે. આ જ તેા આ લેાકની ખૂખી, સાર્થકતા છે. આથી કાવ્યમાં ખરેખર કશું જ અસત્ય હેતું નથી તે વાત સાચી અને સહૃદયને તે અનુભવસિદ્ધ છે. આથી કાવ્યજગતના રસિકજનને જે અસત્ય, અથવા અસંભવ ન લાગે, અતિશયોક્તિપૂર્ણ હોવા છતાંય પ્રસન્નકર અને તેને કારણે કાવ્યને અસત્ય ન જ કહી શકાય. ૨ કાવ્ય અસત્ એટલે કે અનુચિત માર્ગ ઉપદેશનાર અને અનૈતિક હોવાથી અમાન્ય અર્થના ઉપદેશ આપે છે તેથી વર્જ્ય છે. મ મમ્મટાચાય કાવ્યલિંગ અલંકારની વ્યાખ્યા આપતાં કહે છે કે “ કોઇપણ વસ્તુનું કારણુ વાક્યમાં જ અન્તર્યંત હાય, તેનાં પદોના અર્થરૂપે અન્વિત હોય તેને કાવ્યલિંગ અલંકાર કહે છે. '' આ અલંકારમાં કારણ કિવા હેતુ વાસ્તવિક નહીં, પરન્તુ કવિકલ્પિત, કાવ્યજગતને ઢાય છે. તેથી તે નૈતિક દૃષ્ટિએ કે સાંસારિક દૃષ્ટિએ અનુચિત હોય એમ પણ બને, આથી આપણે કહીએ છીએ કે કાવ્યલિંગમાં હતુ અને તેની વાકયપદાર્થતા કાવ્યજગતનાં ડ્રાય છે, વાસ્તવિક જગતનાં નહીં. આથી એમ બની શકે કે જગતની દૃષ્ટિએ જે અસત હોવાના આભાસ થાય તે ખરેખર અસત્ ન હોય, અને કાવ્યજગતમાં તે નહીં જ. ઘણીવાર એવું બને છે કે કાવ્યજગતમાં તે નહીં જ. ઘણીવાર એવું બને છે * કાવ્યજગતની આવી વાસ્તવિક્તા આપણા જગતની વાસ્તવિકતા કરતાં સવિશેષ વાસ્તવિક અને સહૃદય રસિકજનને ઉત્કટ સત્યના અનુભવ કરાવનાર હાય. “ વિક્રમાશીય ” −૧, ૮ આ આરાપના પ્રત્યુત્તર રાજશેખર આ રીતે આપે છે. ( ૧ ) આવા અસત જણાતા ઉપદેશ કેટલીક વખત વિધેયને મિષે નિષિદ્ધ હૈાય છે. એક [જીકા પાતાની પુત્રીને પતિવ્રતા બનવાનું, કલંક ન ગ્રહણુ કરવાનું કહે છે એ ઉદાહરણના અનુસ`ધાન રાજશેખર આ ક્લીલ કરે છે. For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૪ રમેશ બેટાઈ (૨) ઘણી વખત સાંસારિક વ્યવહાર કવિઓનાં વચન પર આધારિત હોય છે અને તે માનવને કલ્યાણકારી પણ બને છે. આ બાબતના સત્યની પ્રતીતિ આપણને રામાયબ્રુ-મહાભારતના અભ્યાસથી થાય છે અને ઘણી વખત એવું બને છે કે દેખીતા અસત લાગતા ઉપદેશ પાછળ કવિ જે વિચારણા કે ભાવો રજુ કરે છે તે કવિજગતની સાથે સાથે વાસ્તવિક જગત પર પ્રભાવ પાડે છે. આમાં કવિની વ્યંજનાઓ અતિ ઉપકારક બને છે. (૩) વળી કાવ્ય અસત ઉપદેશ આપે છે એ દલીલનું ખંડન કરતાં આગળ કર્તા કહે છે કે વેદવાણી અને, આપણે તેમાં ઉમેરણ કરી કહીએ કે, અધિકૃત મહાનુભાવોની વાણી જગતની દષ્ટિએ અસત કે પ્રતિફળ જણાય તો પણ અને તેને પ્રભાવ મોટો હોય છે. રાજાઓનાં મહાન ચરિતે, પ્રભુત્વલીલા, તપસ્વીજનોને અલૌકિક પ્રભાવ વગેરે કવિઓ વર્ણવે ત્યારે વિશેષ પ્રભાવશાળી બને છે. આથી કાવ્ય માત્ર અસત ઉપદેશ આપે છે એમ ન જ કહી શકાય. (૪) ખરેખર તે કાવ્યને માર્ગ એ આદિકવિ વાલ્મીકિને માર્ગ છે. ભવભૂતિ કહે છે તેમ એવા કવિ ભવભૂતિ કે તેને સમાન અને જે કંઈ લખે તેમાં અસત ઉપદેશ ન જ હોય. કૃતિ અને મહાકવિઓની વાણીને આધાર લેતાં રાજશેખર અસત ઉપદેશના આરોપ સામે આમ વિલક્ષણ રીતે પિતાને બચાવ રજૂ કરે છે. ૩ કાળે અસભ્ય એટલે કે અલીલ અથેનું અભિધાન કરે છે તેથી તે ઉપદેશપાત્ર નથી. સાહિત્યમાં અશ્લીલ અને શ્લીલ શું તેની ચર્ચા કવિઓ અને આલોચકો સદીઓથી કરતા આવ્યા છે અને રાજશેખરના યુગમાં પણ કામ અશ્લીલતા ઘણી હોય છે એમ માનનારા હશે જ, તેથી જ તે તેમને મત કર્તા ટાંકે છે. આ દલીલ આપ્યા પછી તે બે વિપરીત ભંગારનાં ચિત્રોનાં ઉદાહરણે ટાંકે છે અને તે પછી તે આ દલીલનું ખંડન કરે છે. તેને પ્રત્યુત્તર આ પ્રમાણે છે : (૧) કાવ્યના સંદર્ભમાં જરૂરિયાત ઊભી થાય ત્યારે દેખીતી રીતે અલીલ લાગતાં વર્ણને કરવાં જરૂરી બની રહે છે. આને અર્થ એ છે કે માનવની હીનવૃત્તિઓને ઉોજવા માટે કે માત્ર ગલગલિયાં કરવા માટે સાચા કવિઓની રચના કરતા નથી. સંદર્ભમાં જરૂરી હોય તે કરે પણ ખરા. (૨) આનો અર્થ એ થયો કે ઘણી વખત સંદર્ભમાં કાવ્યતત્વ જાળવી રાખવા માટે કે સૌન્દર્યસાધના માટે કે અન્ય કોઈ ભાવ-વિશેષની અનુભૂતિ કરવા-કરાવવા માટે જગતની દષ્ટિએ અશ્લીલ કે અસભ્ય લાગતું નિરૂપણ કવિ કરે એમ બને પરંતુ ત્યાં તેને ઉદ્દેશ પ્રધાનતયા અશ્લીલતાના નિરૂપણને ન જ હોય. For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાવ્યવિરુદ્ધના આરે છે અને તેમનું ખંડન આપણે કલાનાં દૃષ્ટાન્ત લઈએ તે એક વ્યાખ્યાનમાં કાકાસાહેબ કાલેલકરે કહ્યું હતું કે “અજન્ટા અને ઈલેરાની ગુફાઓમાં અસરાઓની નગ્ન મૂર્તિઓ જોઈ તેમાં મને ભવ્યતાનાં જ દર્શન થયાં છે. વિકાર માણસની દષ્ટિમાં છે, આંખમાં નહીં ” અને મહાભારતના સ્ત્રી પર્વમાં જયદ્રથની પત્ની પતિને કપાયેલો હાથ મળી આવતાં કહે છે કે અયં સ રસત્કર્ષો પીનસ્તનવિમર્દકઃ નાબૂ રુજધનસ્પશી નીવવિસ્વંસનઃ કર !! ત્યારે તેમાં અશ્લીલતાની અનુભૂતિ ભાગ્યે જ થાય છે. (૩) આગળ રાજશેખર કહે છે કે આવું જગતની દષ્ટિએ અસભ્ય અર્થ આપતું નિરૂપણ આપણને વેદે અને શાસ્ત્રોમાં પણ મળે છે. ભાવ એ છે કે જે વેદો અને શાસ્ત્રોએ પ્રમાર્યું હોય તે અસભ્ય ન જ ગણાય. અહીં આપણે એક હકીકત રજૂ કરીને પૂર્તિ કરીએ કે આવાં વર્ણને વ્યાસવાલ્મીકિ અને કાલિદાસ-ભવભૂતિમાં પણ કયાંક કયાંક મળી આવે છે. આમ થાય ત્યારે આપણે પ્રતીતિ કરીએ છીએ કે સંદર્ભમાં આવા નિરૂપણને ઉદ્દેશ અસભ્ય નિરૂપણમાત્રને હોતે નથી. ઘણી વખત પાત્રના મને ગતની અનુભૂતિને પ્રગટ કરવા માટે કે અન્ય કોઈ સૌન્દર્યાનુભૂતિ અથવા તે જના માટે આવાં વર્ણન કરવામાં આવે છે. નિદાન સારા અને પ્રમાણિત સ્તરના, કાવ્ય સામેના, તેના સમાજમાં પ્રચલિત આ આરેપ નિરૂપીને તેનું ખંડન રાજશેખર કરે છે ત્યારે કાવ્યને લગતી એક સદા જીવંત સમસ્યા તે રજૂ કરે છે. તેના આરોપને જવાબ પૂરે સબળ કે સમર્થનથી, દરેક વખતે તે “ આવું તે વેદ અને શાસ્ત્રોમાં પણ મળી આવે છે” એમ કહે છે ત્યારે તે દલીલ સૂકમ અને તથ્યયુક્ત નથી. છતાં સમગ્ર દા તેના જવાબે ઠીકઠીક સમર્થ છે, સંતોષકારક છે. ખાસ તે તેણે જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે તે તેની દૃષ્ટિની વ્યાપકતા અને મૌલિક ચિન્તનના આગ્રહનું પ્રમાણ છે. કાવ્યમીમાંસા એ તેને મન માત્ર કાવ્યના અલંકાર એટલે કે આવશ્યક તરોની મીમાંસામાત્ર નથી તેની પ્રતીતિ તે આ અને આવી અન્ય ચર્ચાઓમાં આપણને કરાવે છે. રાજશેખરની આ વિચારણાની તુલને પાશ્ચાત્ય આલેચક લેટેની આવી જ વિચારણા સાથે કરીએ તે તેનાથી રાજશેખરની વિચારણું અને તેની બહુમૂલ્યતા સવિશેષ પછાકાર થશે. અનુકરણને સિદ્ધાન્ત અને વાસ્તવિક્તા, ટ્રેજેડીની સંરચના, વિચારોને સિદ્ધાન્ત અને તેની સાથે સંકળાયેલ સૌન્દર્યને ખ્યાલ આ અને આવા ઘણું વિચારે પ્લેટોએ આપ્યા છે. તેને આગળ વધારીને તેને શિષ્ય એરિસ્ટોટલે તેને poeticsમાં તથા અન્યત્ર, લેટોની વિચારધારા ન સ્વીકારીને પણ કવિતા વિશેની વિચારણુ એક ચોક્કસ અને સુસ્થાપિત સૌદ્ધાતિકતામાં ૫ “મહાભારત” સ્ત્રી પર્વ ૧૧.૨૪.૨૯-ભાંડારકર ઓરિએન્ટલ ઈન્સ્ટીટયૂટ (પૂના) પ્રકાશન. For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રમેશ બેટાઈ ગોઠવી છે. અત્યારે આપણે પ્રશ્ન તો એ છે કે પોતાના આદર્શનગર--Republicના સંદર્ભમાં કવિઓ વિષે કેટલાંક ટીકાત્મક વિધાન લેટોએ કર્યા છે, જે રાજશેખરના ઉધૂત કાવ્યવિરુદ્ધના આક્ષેપ સાથે તુલનામાં મૂકવા જેવાં છે. અસહ્યામિત્રતનોઇડ્યે શમ્ અરમ્યાfમધચિત્રા નો #ાવ્ય૬ અને ગત્ નથમિષાયિત્વાત...એમ ત્રણ કારણોસર પદેyવ્યું કાવ્યું એમ કહ્યા પછી રાજશેખર પોતે જ આ ત્રણેય આરોપોનું ખંડન કરે છે. અહીં પ્લેટ પિતાના કપેલા આદર્શનગરમાં કવિઓનું સ્થાન શું તેની વિચારણા કરતાં કવિઓ વિષે જે ધસાતાં વિધાને કરે છે તેને પ્રત્યુત્તર તે આપણે તેના શિષ્ય, એરિસ્ટોટલની કાવ્યવિષયક વિચારણામાં શોધવાના છે. પ્લેટનું મુખ્ય પ્રતિપાદન એ છે કે કવિઓનું સન્માન કરવું, પરંતુ તેમને આદર્શ નગરમાં પેસવા દેવા નહીં, Republic IIIમાં તેનું વિધાન છે કે "And therefore when any one of these pantomimic gentlemen...comes to us, and makes a proposal to exhibit, himself and his poetry, we will fall down and worship him as a sweet and holy and wonderful being; but we must also inform him, that in our state such as he are not permitted to exist; the law will not allow him." આનું કારણ, વિમસટ અને બૂકસના શબ્દોમાં જોઈએ તે– "Poetry “feeds and waters the passions creating division and unsteadiness in the heart, or frivolous laughter, and producing the opposite of civic virtue.” (Literary Criticism, 41.10 ) દેખીતી રીતે જ આ આરોપને ભાવ “અસત્ અર્થનું અભિધાન” છે. બટું શીખવે અને સાચું તથા વાસ્તવિક ઝૂંટવી લે અથવા તેના પર વિપરીત પ્રભાવ પાડે એવી પરિસ્થિતિ પ્લેટોને માન્ય નથી. આ જ વાતને વિસ્તારીને કહી શકાય કે કવિ અને દાર્શનિક વચ્ચેના સનાતક ઝગડા તરીકે સ્વીકારીને કવિતાના વાસનામય, મૃદુતા લાવી દેતા અને અનીતિમય પ્રભાવ તરફ દાર્શનિકો ધ્યાન દોરે તો તેમાં કશું આશ્ચર્ય નથી. પોતે કપેલા આદર્શ નગરના યુવાનનાં મનને નિર્બળ, ક્ષુલ્લક વાસનામય બનાવે એવાં કાવ્યો અને તેના રચનારા કવિઓને પ્લેટ તિરસ્કાર કરે તે તેની દૃષ્ટિએ સાચું છે. વિમસાટબુકસ ગ્ય જ કહે છે કે “ The quarrel between the poet and the philosopher is the deep end of the quarrel between the poet and the moralist. If poetry produces immoral results, this happens not without certain causes in the nature of poetry itself. f Wimsatt and Brooks,“ Literary criticism", Oxford and IBH Publishing House, Calcutta-1967 p. 10 પરથી ઉમૃત. 9 એજન, પૃ. ૧૦, For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra કાવિરુદ્ધના સારાપા અને તેમનુ` ’ન One of these for instance, is the very fact that poetry deals with a variety of motives and feeling, the good and the bad, pleasure and pain ''૮ ( Literary critisim, P. 10–11 ). www.kobatirth.org કવિતા સામ વાસનામય, નિશ, અનીતિમય, અસભ્ય અર્થનું અને ભાવનું ભિધાન કરે અને તે દ્વારા યુવાનો યુવતીઓ સમક્ષ જીવન અને કવ્ય, પુરુષાય વિષેના તદ્દન ખોટા માત્ર નહીં, પરંન્તુ અસભ્ય ભાવાના ખ્યાલોની દુનિયા ઊભી કરી, તેમાં રાચતા કરી દે. આથી જ પ્રભુપ્રશસ્તિ અને મહાપુરુષોનું ગૌરવગાન કરતી કવિતા માત્ર આદર્શનગરમાં પ્રવેશવા દેવી એવા અભિપ્રાય હોરા આ શબ્દમાં રજૂ કરે છે. “ ...but we must remain firm in our conviction that hymns to the gods and praises of famous men are the only poetry which ought to be admitted into our State '' Acharya Shri Kailassagarsuri Gyanmandir { Republic, X 60 * આમ, રાજરીખરની માક જ પ્લેટા પણુ, ભલે જુદી ભાષામાં અસત, સત્ય અને અસભ્ય પ્રકારની કવિતા કવિઓ રચે છે તેથી તેને માન્યતા આપતા નથી અને હોટ બાદ . નગરના ઉત્કર્ષ અને દઢમુલતાના સંદર્ભ માં જે વાત કરે છે તે તેની દૃષ્ટિએ સાચી જ છે. હા, કવિતા જો આવું અને માત્ર આવું આપતી હોય તા તે અમાન્ય જ કરવી મેગ્ય છે. છતાં તેને માટેના જે માનદ પ્લેયએ અપનાવ્યા છે તે ખરેખર ચિન્ય છે અને કવિતા. આના સિવાય ખીજુ ઘણું આપે છે તે પપ્પુ હકીકત છે. કવિતા, ટ્રેજેડી વરે જે અનુકરણ કરે છે અને તેને લીધે કવિના ખરી વાસ્તવિક્તાથી થાય દૂર જતી રહે છે તેની સામેના નાંધવા જેવા છે. પ્લેટા કહે છે.. પ્લેટાના વાંધા આ સદમ માં ૧૯૫૩ ). ' ...but I do not mind saying to you, that all poetical imitations are ruinous to the understanding of the hearers, and that the knowledge of their true nature is the only antidote to them". { Republic 8,59511× ૨૦૭ ૧૦ એજન-પૃ. ૧૧. સ્વા કર ૮ એજન, પૃ. ૧૧, એજન, ( Benjamin Jowettને અનુવાદ, જોનેટ કોપીરાઈટ ટ્રસ્ટીઝ, એસ, For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ રમેશ બેટા અને વિમસૉટ-બુકસ લેટાના Republiની Book-૩ને આધારે કહે છે કે Certain poem, he observes in Book-III, simply tell what happened, others actually imitate what happened-dramas, of course and these are the most dangerous ones, because the most contagious. A man who is to play a serious part in life cannot afford to imitate any other kind of part." (Literary Criticism-p. 11)41 આ જ વિચાર Republic ની Bookમાં સવિશેષ રૂઢ અને દઢ થયો છે. પિતાના આદર્શ નગરરાજ્યને ખ્યાલમાં રાખી લેટ જે કંઈ કહે છે તેમાં કેટલુંક તથ્ય છે તે સ્વીકારવું જોઈએ. છતાં તે કેટલીક કવિતાની વાત કવિતાસમઝને લાગુ પાડી કવિઓ પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે, ત્યારે ખરેખર તે જીવનની વાસ્તવિક્તા, અનુકરણ, માનવની કલાના આસ્વાદનની ભૂખ, કલા અને કવિતાનાં દૃષ્ટિબિન્દુએ લઈ જવાબ આપી શકાય. છતાં પ્રસ્તુત લેખમાં આપણે ઉદ્દેશ માત્ર તુલનાત્મક ચિંતનને છે તેથી આપણે સમાન વિચારધારા આપીએ એટલે આપણે ઉદેશ બર આવી જાય છે. ૧૧ એજન, ૫. ૧૧, For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “વીવાસવર્ણ—કત્વને પ્રશ્ન આર. પી. મહેતા* ઈ. સ. ૧૯૩૧ માં એસ. પુસ્વામી શાસ્ત્રીએ મદ્રાસથી ઓરિએન્ટલ રિસર્ચના મૈમાસિકમાં મદ્રાસ ઓરિએન્ટલ સિરીઝના બીજા પુસ્તકરૂપે નાટક “વીણાવાસવદત્તમ * પ્રકાશિત કર્યું છે. મદ્રાસની ગવર્નમેન્ટ મેન્યુફ્રીટ લાઈબ્રેરીની ૨૭૮૪ ક્રમાંક ધરાવતી એકમાત્ર હસ્તપ્રતને આધારે એમણે આનું સંપાદન કર્યું છે. આની પ્રેસકૅપી ડે. સી. કુન્હન રાજા, શ્રી ટી. આર ચિન્તામણિ અને શ્રી ટી. ચન્દ્રશેખરન દ્વારા તૈયાર થઈ છે. નાટક પહેલા ત્રણ અંક સુધી અખંડ છે. ચેથા અંકમાં પ્રારંભમાં ત્રણ પંક્તિઓ છે. પછી નાટક અધૂર છે. નાટકમાં લેખકનું નામ નથી; નાટકનું પિતાનું નામ પડ્યું નથી. જેને આધારે સંપાદન થયું છે, એ હસ્તપ્રતની સાથે એક કાર્ડ બાધેલું છે; તેમાં આનું શીર્ષક વીણાવાસવદત્તમ’ આપેલું છે. - ઈ. સ. ૧૯૩૦ની છઠ્ઠી લ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સમાં ડો. સી. કુન્હન રાજાએ A new drama of Bhasa લેખ વાંચ્યો હતો; તેમાં આ નાટકને ભાસચિત જણાવ્યું હતું. આ નાટકને ભાસ-નાટકો સાથે શેલીનું અને સ્વરૂપનું કેટલુંક સામ્ય છે-પ્રસાદગુણ છે, પઘોની ઓછપ છે, પદ્ય વસ્તુમાં સહાયક છે, સંવાદ ટૂંકા અને અર્થપૂર્ણ છે, સૂત્રધાર દ્વારા આરંભ થાય છે, પ્રસ્તાવના ટૂંકી છે. પ્રસ્તાવનાને બદલે સ્થાપના શબ્દ છે. નાટક “પ્રતિજ્ઞાયૌગધેરાયણ’ સાથે આ નાટકના કેટલાક કથા સમાન છે– પ્રદ્યોતની વિવાહમ–ણુ, ઉદયનને લગતું કાવતરું, નીલગજનિમિરો એનું ગ્રહણ. પ્રતિજ્ઞા નાટક સાથે આને કોઈકવાર શાબ્દિક સામ્ય છે. આ નાટકના બીજા અંકમાં મંત્રી વિષ્ણુત્રાત ઉદયનને કહે છે.–શેરાવતાથી નવિ વિજ્ઞાન દેવો vણી સમર્થઃ પ્રતિજ્ઞા.માં મંત્રી રમણવાન ઉદયનને કહે છે- વજુ તે હેરાવળીનામ તિગાન કgi = સન્માનીયમ્ = ભાસના જેવી નાટ્યપ્રયુક્તિ આ નાટકમાં જોવા મળે છેત્રીજા અંકમાં, હૃક્ષ-રે ! તયા | (m) fમત ! * વાદયાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦- ઓગષ્ટ ૧૯૯૦, ૧ ૨૮૮-૨૯૨, • એ, ૧૧, અંજના સોસાયટી, શિશુમંગલ પાસે, જુનાગઢ-૩૬૨ ૦૦૧. 1 Sastri S. Kuppuswami; TIETOT74, Madras, 1931-24122414 ૨ શH (.) કથામ;, સંત, તિતિ નાટક, રેવનાર કાશન નયપુર, ३ भासनाटकचकम्, प्रतिज्ञायौगन्धरायणम्, प्रथमोऽङ्कः, ओरिएन्टल बूक एजन्सी, पूना, १९६२ For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આર. પી. મહેતા શૈલી અને સ્વરૂપનું નિરીક્ષણ કરતાં, વી. વરદાચાર્યના અભિપ્રાય સાથે સંમત થઈ શકાય તેમ છે; કે આ નાટકની રચના ઈ.સ.નાં શરૂઆતનાં શતકમાં થઈ છે. પરંતુ આને ભાસરચિત માની શકાય તેમ નથી. આ પ્રતિજ્ઞા ' નાટક ભાસકર્તક છે, એ નિશ્ચિત છે; ત્યારે એ જ કથાસૂત્રને આધારે લેખક બીજ નાટક રચે; તે શક્ય નથી. ખરેખર તે એમ કહેવું જોઈએ, કે નાટક “વીણા'ની રચના “પ્રતિજ્ઞા 'ને આધારે થઈ છે. નાટક “ આશ્ચર્યચૂડામણિ' માં સુત્રધાર કહે છે-૩માવવાનવતતારામતીના જાયા : વેઃ તમદ્રએ પ્રવિણતમ્ " અહીં નાટ્યકાર પોતાની પરેગામી રચના તરીકે ઉન્માદવાસવદત્તા ને ઉલલેખ કરે છે. આ નાટકના સંપાદક કુષ્ણુસ્વામીનું અનુમાન છે કે ઉન્માદ ' એ “વીણા' છે. આમ હોય તો વીણા' શક્તિભદ્રની રચના ગણાય “આશ્ચર્ય 'માં પણ “વીણા ' ની જેમ સૂત્રધાર દ્વારા આરંભ અને પ્રસ્તાવનાની જગ્યાએ “ સ્થાપના ' શબ્દ છે. શક્તિભદ્ર ઈ. સ. ૮મા શતકના અંતમાં અથવા નવમા શતકના આર ભમાં થયા છે. નાટક “વીણઃ 'ને આટલું અર્વાચીન મૂકી શકાય તેમ નથી. શ્રી સુશીલકુમાર દેને અભિપ્રાય ગ્ય જ છે કે સંપાદક પાસે આ પ્રકારના અનુમાન માટે કોઈ આધાર નથી. તેથી કર્તા તરીકે શક્તિભદ્રને માની શકાય તેમ નથી. “ અવન્તસુન્દરી'નાં પ્રાસ્તાવિક આ યા દંડી (ઇ. સ. ૮મી સદીને પ્રારંભ)ના પઘો માં એક આ છે– शूद्रकेणासकृजित्वा स्वच्छया खड्गधारया ।। जगद्भूयोऽभ्यवष्टब्धं वाचा स्वचरितार्थया ॥१० 4 Adaval (Dr.) Niti, The Story of King Udayana, The Chowkhamba Sanskrit Series office, Varanasi-1, 1970, first edition, P. Introduction, XXVII. ५ आश्चर्यचूडामणिः, पथमोऽः, श्रीबालमनोरमा प्रेस, मद्रास, १९३३ 6 Ibid., PP. Introduction 16-7. 7 Ibid., P. Intro, 6. 8 Dasgupta S. N., De S. K., A History of Sanskrit Literature, University of Calcutta, Calcutts, 1964, Second edition, P. 301, fn. 3. 9 Ibid., P. 209. " १. अवन्तिसुन्दरी, ९, अनन्तशयन विश्वविद्यालय, १९५४ For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીણાવાસવદત્તમ'-કવો પ્રશ્ન શકે આત્મચરિતાત્મક અંશ ધરાવતી રચના કરી હતી તેવું અહીં સૂચન છે. આ રચના કેવીણા' હોય; તે કર્ણામાચારયરને ૧૧ અભિપ્રાય મેગ્ય લાગે છે. ઉદયન કેદ થાય છે, એને મંત્રી યોગેશ્વરાયણ એને છોડાવવા નિર્ણય કરે છે. ઉદયન ઉજજયિનીની રાજકન્યા વાસવદત્તાના પ્રેમમાં પડે છે. શદ્રક પિતે સ્વાતિને કારણે કેદ થય છે, મિત્ર સચિવ બધુદત્ત તેને છોડાવવા યત્નશીલ છે. શદ્રક ઉજયિનીની રાજકન્યા વિનયવતીના પ્રેમમાં પડે છે. શદ્રકની આ બધી વિગતે “ અવતિસુન્દરીકથાસાર ', ચતુર્થ પરિચ્છેદ, શ્લોક ૧૭૭–૨૦૦માં મળે છે. આ નાટક “વીણા'નું અપનામ 'વત્સરાજરત” છે. “ શકુન્તલાચર્ચા ' ના લેખકને આધાર લઈને, કૃમાચારિયની તે માન્યતા છે કે આ નાટકનું નામ “વત્સરાજચરિત’ જ છે, “વીણવાસવદત્તમ’ તે અપનામ છે. એસ. એન. દાસગુપ્તાને ૧૪ અભિપ્રાય છે કે શદ્રકે “વત્સ”ની રચના કરી છે. ‘ચતુર્ભાણી' ના સંપાદક ડૉ. મોતીચન્દ્ર અને ડૉ. વાસુદેવશરણું અગ્રવાલ ૧૫પણ શદ્રકને “વત્સ’ના કર્તા માને છે. શુદ્રકને સમય ઈ. સ. પાંચમી-છઠ્ઠી સદીને છે.૧૧નાટક “વીણા અને રચનાકાળ પણ ઈ. સ.નાં પ્રારંભનાં શતકોને છે. દક્ષિણુનાં નાટકોમાં સૂત્રધાર દ્વારા આરંભ હોય છે અને “ પ્રસ્તાવના ને બદલે “સ્થાપના ' શબ્દ હોય છે ; તેની જેમ આ નાટક “ વીણા ” માં પણ છે. દક્ષિણમાં ઉદયનનાટકેને વત્સરાજચરિત” કહેવાની પરંપરા છે. આ નાટકનું અપરનામ “વત્સરાજરિત ' છે. ડો. જી. કે. ભટ૧૭ સપ્રમાણ સિદ્ધ કર્યું છે કે શદ્રક દાક્ષિણાય હતા. જે રીતે ‘ મૃછકટિક ' અને ' પદ્મપ્રભુતક' ના નાન્દી લેકમાં શિવ છે ; તેની જેમ નાટક વીણા'માં પણ છે. એક જ કર્તાની નાટ્યરચનાઓમાં આરાધ્યદેવ એક જ હોય છે. કાલિદાસની બાબતમાં આ પ્રમાણે બન્યું છે. 11 Krishnamachariar M.; History of Classical Sanskrit Literature, Motilal Banarsidass, Delhi 7, 1970, first reprint, P. 581. १२ पांडे (श्री) चन्द्रबली; शूद्रक; मोतीलाल वनारसीदास, बनारस; ११५४; प्रथमावृत्ति; . ૧૨-૪ 13 K M, HCSL, P. 378. 14 Das, HSL, P. 761. ૧૬ મૌતીવન (બી), વતૃમી, હિન્દી રથ રત્નાર ત્રાટ સિમિટેડ, બાજ, १९५६ प्रथम संस्करण, भूमिका, पृ. ५ ૧૬ ત્રિપાઠી (1.) સમા રાજ, કૃછfટેમ નોતીઝા કનાણીવાસ, વિલ્હી ૭, ૧૧૫, पुनर्मुद्रण, पृ. प्राक्कथन, १८ 17 Bhat G. K., Preface to Mfcchakatika, The New Order Book Co., Ahmedabad, 1953, P. 188. For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૨ આર. પી. મહેતા, ભારતીય ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ગુપ્ત રાજાઓના અન્ત પછી અને હર્ષવર્ધનના ઉદય પહેલાં કોઈ રાજા સાર્વભૌમ ન હત; રાજાઓ ચારિત્ર્યભ્રષ્ટ હતા. “મૃછકટિક'માં આ રાજકીય સ્થિતિનું પ્રતિબિંબ છે. નાટક “વીણા માં પ્રદ્યોતની પોતાના મન્ત્રીઓ સાથેની મનેણું છે તેમાંથી આ સ્થિતિ સૂચિત થાય છે. પ્રમુખ સત્તાકેન્દ્રોમાં પ્રદ્યોત છે; પણ ઉદયન તેની સત્તા માનતા નથી. બીજા રાજાઓ દારૂડિયા, શિકારી, જુગારી, ખેર, ધાતકી, મૂરખ અને ડરપોક છે. મૃછo 'મ થી જણાઈ આવતી શુદ્રકની સાહિત્યિક વિશિષ્ટતા-શૈલીમાં પ્રસાદગુણ, નાટ્યક્ષમ સંવાદ, મહદંશે દીર્ધ ન હોય તેવા છંદમાં કથાવસ્તુને ઉપકારક પઘો-આ નાટક “વીણા'માં પણ જોવા મળે છે. આ રીતે, નાટક “વીણ૦ 'ના કર્તવ અંગે ત્રણ સંભાવનાએ વિચારવામાં આવી છે ભામ શક્તિભદ્ર અને શુદ્રક. આમાંથી શુદ્ધક કર્તા હેય, તે વધુ સંભવિત જણાય છે. For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ નાટચકલામાં ન્યાયક્રય અરુણા કે પટેલ" ભરતના રસસુત્ર પર પોતાનું સ્પષ્ટીકરણ આપતા પ્રસિધ્ધ યાર આચાર્યોના ચો? મતે, તે ભટ્ટ લેવલને ઉત્પત્તિવાદ, શંકુકને અનુમિતિવાદ, ભટ્ટનાયકને ભુક્તિવાદ અને અભિનવગુપ્તને અભિવ્યકિતવાદ. શંકુકને મત અનુકૃતિ-અનુમિતિવાદ એવા નામથી પ્રસિદ્ધ છે. કારણ કે તેને મનમાં અનુકૃતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નાટષમાં રસ અનુકરણરૂપ શાથી છે અને અનુકરણરૂપ રસને પ્રેક્ષકો કઈ રીતે અસ્વદે છે તે સમજાવતાં તે બે ન્યાય રજુ કરે છે? (૧) મણિ-પ્રદીપ-પ્રભાત્યાય (૨) ચિત્રતુગન્યાય ૧ મણિ-પ્રદીપ-પ્રભાત્યાય - શ્રી શંકુકના મતે નટ અનુકાર્ય રામાદિનું અનુકરણ કરે છે. પ્રેક્ષકો તેને આસ્વાદ લે છે. પરંતુ પ્રેક્ષકો જેને આસ્વાદ લે છે, તે પ્રત્યાદિ ભાવ વસ્તુતઃ અનુકર્તા નટમાં નથી હોતે, બબ્બે અનુકાર્ય રામાદિના રત્યાદિભાવનું અનુકરણ હોય છે. તેથી તે કૃત્રિમ હોય છે. મિયા હોય છે. અસત હોય છે અહીં પ્રશ્ન એ થાય છે. અનુકારરૂપ જ્ઞાન અસત હાઈને સત જ્ઞાનને હેતુ કઈ રીતે પૂર પડે ? અનુકર્તાએ જ કરેલે ભાવ મિથ્યા છે. (નટને ભાવ અસત છે, રામાદિને ભાવ સત છે.) તે પ્રેક્ષકોમાં સાચી લાગણી કઈ રીતે અનુભવાવે? પ્રેક્ષકોને થતી આહાદરૂપ ફળપ્રાપ્તિ કઈ રીતે શકય બને? આ પ્રશ્નના ઉત્તરરૂપે શંકુક મણિ-પ્રદીપ-પ્રભા ન્યાય રજુ કરે છે. “અભિનવભારતી' અને “કાવ્યાનુશાસન'માં રજૂ થયેલા શંકુકના મત અનુસાર, મણિપ્રદીપ-પ્રભા ન્યાયથી થતી રસપ્રતીતિને આ પ્રમાણે નિરૂપવામાં આવી છે: " अर्थकियापि मिथ्याज्ञानादृष्टामणिप्रदीपप्रभयोमणिबुद्धयाभिधावतोः । मिथ्याज्ञानविशेषेऽपि विशेषोऽर्थक्रिया प्रति ॥ इति "" - - - — — સ્વાધ્યાય', . ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ ગષ્ટ ૧૯૯૦, પૃ. ૨૩-૩૦૨ • બી ૧૨, નંદનવન સોસાયટી, એસ. પી. હોસ્ટેલ પાછળ, વલ્લભ વિદ્યાનગર ૩૮૮ ૧૨૦. i Bhatta S'ankuka-Bharata's Națyasastra-I, G. O. S. Vol. 36, Baroda, 1956, Abhinavabharati P. 273. For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૪ અરુણા કે. પટેલ પ્રસ્તુત કારિકા ધર્મકાર્તિના “ પ્રમાણુવાર્તિક 'માંથી લેવામાં આવી છે. પ્રસંગ એવો છે કે બે બંધ ઓરડાના બારણાની તિરાડમાંથી બહાર પ્રકાશ રેલાય છે. એક ઓરડામાં મણિ છે, અન્ય એરડમાં દીપક. બહાર રેલાતી પ્રભાને જોઈને, પ્રભાને મણિ સમજીને, બે જણ મોણની પ્રાપ્તિ માટે દોડ્યા. તેમાંથી મણિની પ્રભાને જે મણિ સમજીને દેડયો હતો, તેને બારણું ખોલતાં મણિ પ્રાપ્ત થયું. પરંતુ દીપકની પ્રજાને જે મણિ સમજ હતું, તે ઠગા. તેને મણિ પ્રાપ્ત થશે નહિ. ખરેખર તે, દીપકની પ્રભા અને મણિની પ્રભા-બંનેને મણિ સમજીને દોડનાર બંનેનું જ્ઞાન મિશ્યા હતું. કારણ કે બહાર રેલાઈ, તે તે પ્રભા હતી, મણિ નહિ. આમ, બંનેનું જ્ઞાન મિશ્યા હોવા છતાં ફળપ્રાપ્તિની બાબતમાં તફાવત જોવા મળે. એકને ફળપ્રાપ્તિ થઈ, અન્યને ના થઈ જેને ફળ પ્રાપ્તિ થઈ, તેનું મણિપ્રભામાં મણિનું જ્ઞાન, તે સંવાદી શ્રમ હતો. જેને ફળપ્રાપ્તિ ના થઈ તેનું દીપપ્રભામાં મણિનું જ્ઞાન, તે વિસંવાદી ભ્રમ હતા. ઉપરને લેક એ બૌધયાયિક ધર્મકાતિના પ્રમાણુવાર્તિક ને કલેક છે. ધમકીર્તિ એમ કહે છે કે સંવાદી ભ્રમ એ સમ્યફ જ્ઞાનનું સાધન બને છે. મણિ-ભાને મણિ સમજે, તે તેને ભ્રમ હતું. પરંતુ તે સંવાદી ભ્રમ હેઇને તેના જ્ઞાતાને ફળપ્રાપ્તિ થઈ, તે ઠગાય નહિ. જે મિશ્યાજ્ઞાન તેના જ્ઞાતાને ગતું ન હોય, તે સંવાદી શ્રમ છે અને તેવા જ્ઞાનને અર્થ ક્રિયાકારિત્વ એટલે કે પરિણામ નિષ્પન્ન કરવાની શક્તિ હોય છે. આમ, અર્થ ક્રિયાકારિત્વ એ સમ્યકજ્ઞાનની એટલે કે વસ્તુના અસ્તિત્વની કસોટી છે. મૃગજળ જઈને પાણી માટે દોડનારને પ્રયત્ન સફળ થતું નથી. પરંતુ અંધારામાં, દોરડાને સપ સમજીને ભયથી મૃત્યુ થયાનાં ઉદાહરણ વ્યવહારમાં જોવા મળ્યાં છે. ધર્મકીર્તિનું આ તારણ નાના સંદર્ભમાં અવલોકીએ, તે નટમાં અનુમાન કરવામાં આવતે રતિનો ભાવ અનકરણરૂપ હાઈ મિથ્યા છે. આમ છતાં, એ મિથ્યાજ્ઞાન તેના પ્રેક્ષકને વાસ્તવિક સત્યાદિના આસ્વાદની આનંદાનુભૂતિ કરાવી શકે છે. તે સંવાદી ભ્રમ હાઈને તેમાં ભાવકો ઠગાતા નથી. ઊલટું તેમની અપેક્ષા પૂરી થાય છે. આમ, ધમકીતિએ મિથ્યાજ્ઞાનનું અર્થ ક્રિયાકારિત્વ દર્શાવ્યું છે. તેને ઉલેખ કરીને શંકુક સ્પષ્ટતા કરે છે કે અનુકારરૂપ જ્ઞાનને પણ અર્થક્ષાકારિત્વ હોય છે. તેથી જ, નાટયપ્રયોગમાં રજૂ થયેલા મિશ્યા રામના મિશ્યા ભાને પણ સહદય આસ્વાદ લઈ શકે છે. શકુંકે રજૂ કરેલા મણિ-પ્રદીપ-પ્રભાત્યાયને કેટલાક હિન્દી વિવેચકો આ રીતે સમજાવે છેઃ “એક માણસ દીવાને મણિ સમજી, પકડવા દેડયો. પરિણામે દીપકની જવાળાથી તે દાઝ. તે દાઝ, ત્યારે તેને ખબર પડી કે, આ તે દીપક છે, મણિ નહીં. તેથી પિતાનું જ્ઞાન મિથ્યા હતું. અહીં કહેવું જોઈએ કે, સંવાદી શ્રમ અને વિસંવાદી ભ્રમને તફાવત દર્શાવવા શ્લોકમાં મણિ-પ્રદીપ-પ્રભા પાછળ દોડનાર બે વ્યક્તિને ઉલ્લેખ છે. ક્રિયાપદ પણ દિવચનમાં છે. વળી ઝળહળતા દીવાને હાથમાં પકડે ત્યાં સુધી તેને તેમાં મણિને ભ્રમ થાય તે તે મહામૂખ વ્યક્તિ ગણાય. દીપક અને મણિ એ બે વસ્તુને નહિ, બંનેની પ્રભા જોઈને ભ્રમ થવાની સંભાવના સાચી લાગે છે. આમ, શ્રી દીક્ષિતનું અર્થઘટન ડું નવાઈ પ્રેરક છે. કેટલાક હિન્દી ૨ દીક્ષિત આનન્દપ્રકાશ-રસસિદ્ધાંત, સ્વરૂપવિશ્લેષણ, રાજકમલ પ્રકાશન, દિલ્હી, ૧૯૬૦ ૧. ૨૪. For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “નાટયકલામાં ન્યાયદ્વય” ૨૯૫ વિવેચકોને શંકકે રજૂ કરેલા આ દૃષ્ટાંત પરથી શંકુકને બૌહયાયિક માનવા પ્રેરાયા છે. એટલું જ નહિ, શંકુકને બૌદ્ધ યાયિક તરીકે સિદ્ધ કરવા દલીલે રજૂ કરે છે. અલબત્ત લેખકની કતિ પરથી તે કયા મતને અનુયાયી હતું, તે શોધવા માટેની મથામણ તે પાણીમાંથી પિરા કાઢવા જેવું છે. અનુમાનવાદીઓ રસની ત્રણ કક્ષા સ્વીકારે છે:-(૧) અનુકરણ (૨) અનુમાન (૩) આસ્વાદ. મહિમભટ્ટે પણ અનુકરણ દ્વારા થતી રસપ્રતીતિને મણિ-પ્રદીપ-પ્રભા ન્યાયથી સમજાવી છે. તે પછી મહિમભટ્ટ પણ બૌદ્ધ નયાયિક હતા, તેવું સિદ્ધ કરવા પ્રયત્ન કરવો પડશે. શંકુ કે અહીં ધમકીનિના પ્રમાણવાતિક'નું જે દષ્ટાંત ટાંકયું છે, તે અનુકારરૂપ જ્ઞાન સહૃદયને કયા પ્રકારે ફળપ્રાપ્તિ કરાવી શકે છે, તે સ્પષ્ટ કરવા પૂરતું જ, તે બૌદ્ધ નૈયાયિક હતા કે નહ, તેવી તેની ખેંચતાણ કરવી, તે સરળ વિવેચનપદ્ધતિ નથી. શંકકે નાટયમાં થતી અનુકત રસપ્રતીતિના સ્પષ્ટીકરણ માટે મણિ-પ્રદીપ-પ્રભા ન્યાય ટાંક. છે. અહીં શંકુક સમર્થ વિવેચકની અદાથી નાટયમાં અનુકૃત ભાવના મિશ્યાત્વને પ્રશ્ન છેડે છે અને તે મિયાત્વને પ્રાધ બનાવવા માટે મણિ-પ્રદીપ-પ્રભા ન્યાયને આશ્રય લે છે. વાસ્તવમાં, તેરે ભાવના મિથ્યાત્વને પ્રશ્ન છેડવાની જરૂર ન હતી. કારણ કે (૧) નાટયપ્રગ દરમ્યાન, તેમાં ત બનેલા સહૃદય ભાવકને ભાવના મિથ્યાત્વની પ્રતીતિ થતી નથી અને ભાવના મિથ્યાત્વ અંગે તેને વિચારવાને અવકાશ પણ રહેતું નથી આ વાત, શકુ -૪-૪-ત્રિશૈવ તથામિનચમનૈ:-x-- ૫ શબ્દો વડે સ્વીકારેલી જ છે (૨) વળી, ચિત્રતુરગન્યાય વડે જયારે તે કલાનુભવની વિલક્ષણતાની વાત કરે છે, અને કલાના જગતમાં થતી પ્રતિતિને તે મિથ્યા પ્રતીતિથી ભિન્ન ગણાવે છે, ત્યારે ધમકીર્તિના ‘મિશ્યાજ્ઞાનજન્ય અર્થ ક્રિયાકારિત્વ'ના વિચારને એટલે કે મણિ-પ્રદીપ -પ્રભા ન્યાયને ઉલેખવાની જરૂર નથી. કારણ કે ભાવોની અલૌકિકતાના સંદર્ભમાં શંકુકના ‘ચિત્રતુરગન્યાય' સાથે “મણિ-પ્રદીપ-પ્રભા’ ન્યાય થોડો વિસંવાદી ન્શાય છે. અલબત્ત, શંકુકની વિવેચનપ્રતિભા અહીં ખીલી ઊઠે છે. પોતાના સિધ્ધાંતનું નિરૂપણ કરતાં, અનુકૃતિને પૃથક્કરણ દ્વારા સમજાવે છે અને તેમ કરતાં, તેના અનુગામી ભટ્ટ તોતે અનકતિવાદ પર જે પ્રહારો કર્યા છે, તેને ઉત્તર પણ શંકુ આપી દીધું છે. ૨ ચિત્રતુરગન્યાય સહદય ભાવકને નાટયમાંથી રસપ્રતીતિ કઈ રીતે થાય છે, અથવા તે કલાના વિશ્વમાં થતા અનુભવ કેવો હોય છે, તે સ્પષ્ટ કરવા, શકકે “ચિત્રતુરગન્યાય નું દષ્ટાંત આપ્યું છે. કલમ, રંગ અને પછી વડે ચિત્રમાં આલેખાયેલ અશ્વને જોઈને આપણને કેવી અનુભૂતિ થાય છે, એ કે ગુપ્ત પ્રેમસ્વરૂપ-હિન્દી અનુશીલન પર્વ, જાન્યુ-માર્ચ, ૧૯૧૧, ૫. ૨૫. * ભટ્ટ મહિમ-વ્યક્તિવિવેક-સં. દ્વિવેદી રેવાપ્રસાદ, ચૌખબા સુરભારતી પ્રકાશન, વારાણસી, ૧૯૮૭, પૃ. ૭૬. (5) Bhatta Sankuka-Bharata's Nātyas'āstra, Vol. I, G.O.S. Vol, 36, p. 272. સ્વા ૧૩ For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૯૬ અનુભૂતિને ખાપણે કયા શબ્દોમાં વ્યક્ત કરીએ અશ્વને આપણે કહીએ છીએ કે ‘ આ અશ્વ છે’. સમ્યક્, મિથ્યા, સંશય અને સાદશ્ય-એ ચારેય વણું નીય પ્રતીતિ છે શકના શબ્દોમાં - --- અરૂણા કે. પટેલ છીએ, તે વધ્યું વતાં તે જગૢાય છેકે —ચિત્રમાં ચિત્રમાં આપણુને થતી અશ્વત્વની પ્રતીતિ એ પ્રતીતિથી વિલક્ષણુ એવી પ્રતીતિ છે. તે "न पात्र नर्तक एवं सुखीति प्रतिपत्तिः, नान्ययमेव राम इति न चाप्ययं न सुखीति, नापि रामः स्वाद्वा न वाध्य इति न चापि तसा इति किन्तु सम्यद्धमिध्यासंशयसारयप्रतीतिभ्यो विलक्षणा चित्रतुरगादिन्यायेन यः सुखी रामः असावयं इति प्रतीतिः अस्तीति તવાહ - प्रतिभाति न सन्देहो न तत्त्वं न विपर्ययः पीरसावयमीत्यस्ति नासावेवायमित्यपि । विरुद्धबुद्धिभेदादविवेचितसंप्ल युक्त्या पर्यनुयुज्येत स्फुरन्ननुभवः कया । इति ॥ १ Acharya Shri Kailassagarsuri Gyanmandir राम एवायम् अयमेव राम इति, न रामोऽयमित्यौत्तरकालिके बाधे रामोऽयमिति, स्याद्वा न वाऽयमिति रामसरोऽयमिति च सम्यङ्गिमध्यासंशय सादृश्यप्रतीतिभ्यो विलक्षणया चित्रतुरगादिन्यायेन रामोऽयमिति प्रतिपत्त्या प्राये नटे--- 1७ રામ: શંકુકનું કહેવું છે કે, ચિત્રકાર આબેખ ધાડાનું ચિત્ર દોર્યું હોય, ત્યારે આપણે તે જોઇ તે આનંદ અનુભવીએ છીએ અને ચિત્રકારની કલાની પ્રશંસા કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે કલાના વિધમાં થયેલી માં અનુકૃતિ છે અને તેથી જ ચિત્રમાં અશ્વને જોઈને આપણે એવું નથી કહેતા કે, “ આ તે જ ય છે, જેને આપણું દૈનિક વ્યવહારમાં વહષ્ણુતા, શ્વાસ ખાતા, દોડતા અશ્વરૂપે જોઇએ છીએ.'' આમ, ચિત્રમાં પ્રતીત થતું અશ્વત્વ એ સમ્યક્ જ્ઞાન નથી. વળી, ચિત્રમાં અને જોઈ ને આપણે એવું પશુ નથી કહેતા કે, '' આ તે અશ્વ નથી, જેને આપ રસ્તા પર દોડતા જોઈએ છીએ." આમ, ચિત્રમાં થતી અશ્વત્વની પ્રતીતિ, તે મિથ્યાજ્ઞાન નથી. વળી, ચિત્રમાં સ્થને જોઈ ને આપશે એવા પ્રશ્ન નથી કરતા, કે "શું આ અને હરશે કે અન્ય કઈ ? “ આમ, ચિત્રમાં ચ્યવનું થતું જ્ઞાન, તે દિધાજન્ય સશયજ્ઞાન નથી. વળી, અશ્વના ચિત્રને જોઈને, “ આ અશ્વને મળતું કંઇક છે'' તેવું વિધાન આપણે કરતા નથી. તેથી તે સાદૃશ્યપ્રતીતિ પણું નથી. આમ, ચિત્રમાં ત્વની પ્રતીતિ એ વ્યવહારજગતની સફ, મિથ્યા, સશય અને સાદસ્યએ ચાય પ્રતીનિથી ભિન્ન સ્વતંત્ર, લેાત્તર પ્રતીતિ છે અને તે આનદપ્રદ પ્રતીતિ છે. તે જ પ્રકારે નાટ્યપ્રયોગમાં થતી રામહ્ત્વની પ્રતીતિ પણ સમ્યક્, મિથ્યા, સ`શય અને સાહસ્ય—એ ચાય પ્રતીતિથા વિલક્ષખ પ્રતીતિ છે. નામમાં થતી રામન્યની પ્રતીત્તિનુ (6) Ibid-P. 273 (7) Bhatta Mammata-Kāvyaprakās'a Ed. R. D. Karmarket, Bh, O. Poona–1965, p. 88 For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “નાટયકલામાં વાયદય” વિશ્લેષણ કરતાં પહેલાં આપણે વ્યવહાર જગતની ચાર પ્રતીતિઓને પરિચય કરી લઈએ. ન્યાયશાસ્ત્રમાં જ્ઞાનના ચાર પ્રકારે વર્ણવવામાં આવ્યા છે. તેમાંથી સમ્યફજ્ઞાન સિવાયની પ્રતીઓને અયથાર્થ અનુભવ તરીકે ગણવામાં આવી છે. તે ચારેય પ્રતીતિએનાં લક્ષણે આ પ્રમાણે છે. (૧) સમ્યકજ્ઞાન –સમ્યફ એટલે વાસ્તવિક જગતના પદાર્થો વિશેનું યથાર્થ જ્ઞાન. એમાં પ્રમેયભૂત પદાર્થ અંગે પ્રમાતાને નિશ્ચિત પ્રતીતિવાળું જ્ઞાન પ્રાપ્ત થાય છે. (૨) મિથ્યાજ્ઞાન -વ્યવહાર જગતમાં જે વસ્તુમાં જે ન હોય, તે જોવું. તેને ન્યાયમાં ભ્રમ, વિપર્યય કે મિયા જ્ઞાનથી ઓળખવામાં આવે છે. જેમકે, શૂક્તિમાં રજતને અભાવ હોવા છતાં ત્યાં રજન છે, તેવા પ્રકારનું જ્ઞાન થવું, તે મિથ્યા જ્ઞાન છે. મિથ્યા જ્ઞાનની વિશિષ્ટતા એ છે કે તેની પાછળ ક્રિયા થતી જોવા મળે છે. જેમ કે, છીપમાં ૨જતને ભ્રમ થતાં આપણે તે લેવા માટે દોડીએ છીએ. (૩) સંશયજ્ઞાન :-- અમુક સંજોગોમાં એવું બને છે કે આપણે વસ્તુનું નિશ્ચિત જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. જ્ઞાનને વિષય બનતા પદાર્થનાં અમુક જ લક્ષણે સ્પષ્ટ થતાં હોય, ત્યારે દ્વિધા જમે છે. આવું દ્વિધાપૂર્ણ જ્ઞાન, તે સંશયજ્ઞાન. જેમકે ઝાડનું ડું અંધારામાં પુરુષાકારે દેખાય ત્યારે આપણે નિશ્ચય કરી શકતા નથી, કે તે હૃદુ છે કે પુરૂષ ? આમ, એક જ પદાર્થમાં પરસ્પર વિરોધી વસ્તુ એને આભાસ થતાં, અનિશ્ચિત પ્રકારનું જ્ઞાન થાય, તેને સંશય કહે છે. (૪) સદશ્ય જ્ઞાન -ધણીવાર, અપરિચિત પદાર્થને ખ્યાલ આપવા સદશ્ય ધરાવત, પરિચિત પદાર્થોને ઉલ્લેખ કરીને સ્પષ્ટતા કરવામાં આવે છે. પરિચિત પદાર્થ વિશેના જ્ઞાનનું અપરિચિત પદાર્થ પર આરોપણ કરવામાં આવે છે. આ પ્રકારે પ્રાપ્ત કરેલું જ્ઞાન તે સદશ્ય જ્ઞાન જેમકે બળદ ન જોયો હોય, તેને કહેવામાં આવે, કે બળદ ગાય જે હોય છે. શંકુકનું કહેવું છે કે આપણે જ્યારે નાટયપ્રગનિહાળીએ છીએ ત્યારે માં રામત્વનું આરોપણ કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે, રંગમંચ પર રૌત્રમૈત્ર નામને નટ છે. પરંતુ લગભૂમિ પર તેને અભિનય આપતે જોઈએ છીએ, ત્યારે આપણે તેને રામ તરીકે ગ્રહણ કરીએ છીએ. નાટ્યમાં તેને હર્ષ, કાદિ ભાવોને રામના હર્ષશેકાદિ માનીએ છીએ, ત્રત્રના નહિ. રંગભૂમિ સિવાય, આપણને તે મળે, ત્યારે આપણે તેને ચૈત્રમૈત્ર તરીકે ઓળખીએ છીએ, રામ તરીકે નહિ. આમ, એક જ વ્યક્તિને બે ભિન્નભિન્ન સ્વરૂપે ઓળખીએ છીએ. નટ એ રત્રૌત્ર હોવા છતાં નાટ્યપ્રયોગ દરમ્યાન તેનામાં રામત્વ અનુભવાય છે, તેનું કારણ શું ? - શંકકના મતે જેમ ચિત્રમાં તુરગ જોઈને તુરગત્વની પ્રતીતિ થાય છે, તેમ નાટ્યમાં નટમાં રામત્વની પ્રતીતિ થાય છે. નાટ્યપ્રયેાગ દરમ્યાન પ્રેક્ષક નટને ત્રર્મત્ર તરીકે ઓળખતે નથી, રામ તરીકે ઓળખે છે. આમ, રૌત્રમંત્રનું વ્યક્તિગત અસ્તિત્વ પ્રગ દરમ્યાન લુપ્ત થઈ જાય છે. રંગભૂમિ પર પ્રેક્ષક તેને હસતિ, વાતે કરતે, આંસુ સારતે જુએ છે, ત્યારે તે કહે છે, For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૯૦ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરુણા કે, પહેલ * આ રામ હસે છે, રામ ખાલે છે, રામ રડે છે વગેરે. આમ નાટ્યપ્રયોગ દરમ્યાન પ્રેક્ષકને નટમાં થતી રામત્વની પ્રતીતે, એ વિલક્ષણુ, લેત્તર પ્રતીતિ છે અને તેને ‘પંચત્રતુરગ’ની ઉપમા વડે સમજાવી શકાય. ચિત્રતુરંગન્યાય અને પ્રાચીન-વિવેચક :~ શંકુકના ચિત્રન્તુરગન્યાય પ્રાચીન તેમજ અર્વાચીન આલાયક્રાને માટે રસના વિષય બન્યા છે. તેના નજીકના ( ૧ ) અનુગામી ભટ્ટે તોતે તેને પ્રતિભાસ તરીકે ઓળખાવ્યો છે : અત एव सिन्दुरादयो गवायवसन्निवेशसदृशेन सन्निवेश विशेषेणावस्थिता गौसदृगिति પ્રતિમાસસ્ય વિચ:।''૮ ભટ્ટ તોતે શ'કુકના મતનું વિવેચન કરતાં “તુરંગ 'ને બદલે‘ ગે ’ શબ્દ પ્રયોજીને ચિત્રતુરંગને પ્રતિભાસ તરીકે વહુબ્યો છે. ચિત્રતુરંગ એ પ્રતિભાસ છે કેમ, તે નિષ્ણુય કરતાં પહેલાં પ્રતિભાસ એટલે શું, તે સમજી લઈએ. પ્રતિભાસ :—પ્રતિભાસ અંગે રાજશેખર જણાવે છે કે—“ શાસ્ત્ર કરતાં કાવ્યની વિલક્ષણતા એ છે, શાસ્ત્રમાં વિશ્વના વિષયોનું યથાતથ નિરૂપણ હોય છે, જયારે કાવ્યમાં એ પદાર્થો જેવા દેખાય છે, તેનું નિરૂપણુ હાય છે. આમ, શાસ્ત્રોમાં થયેલું વર્ણન ‘ સ્વરૂપનિધન ’ હેય છે. કાવ્યમાં થયેલું વર્ણન • પ્રતિભાસ નિબંધન ' હાય છે. આ પ્રતિભાસ એ ભ્રમ નથી, પરંતુ પ્રતિભાસને જ વસ્તુનું સ્વરૂપ સમજી કોઇ પ્રતિક્રિયા કરવા લાગે, તો ભ્રમની અવસ્થા થાય. ઉદા. તરીકે, છીપ, ચાંદી જેવી ચળકતી દેખાય તે કેવળ પ્રતિભાસ છે, પરંતુ તેને ચાંદી સમજીને તેને લઈ લેવા માટેના પ્રયત્ન, તે ભ્રમ. આમ, પ્રતિભાસ એ એક પ્રતીતિ છે, અને પ્રતીતિની દષ્ટિએ તેમાં સત્ય છે. ભટ્ટ તોતને અનુસરીને આધુનિક હિન્દી વિવેચકેા ‘ ચિત્રતુરંગન્યાય ’તે પ્રતિભાસ તરીકે એળખાવે છે. કેટલાક વિવેચકો ‘ અવભાસ ’ શબ્દ પ્રયુક્ત કરે છે. પ્રતિભાસ અંગેનું રાજશેખરનું વિવરણુ શ્વેતાં એમ લાગે છે કે પ્રતિભાસ નિબંધનમાં કવિની કલ્પના કારણભૂત હોય છે. ચિત્રકળામાં પણ ચિત્રકારની કલ્પના હોય છે. આમ છતાં, ચિત્રને આપણે પ્રતિભાસ કહી શકીએ નિહ. બંને વચ્ચે મૂળભૂત તફાવત એ છે કે, ચિત્રકાર પોતાની કલ્પના અનુસાર ચિત્ર આલેખે છે. પરંતુ તેમાં કલ્પનાના સ્વૈરવિહાર નથી હોતા. ધેડે કવા હૅય તેની તે કલ્પના કરે છે અને તેનું યથાતથ નિરૂપણ કરવા પ્રયત્ન કરે છે. વાસ્તવની તદ્દન નજીક આવવા તે પ્રયત્ન કરે છે. આમ, ચિત્રકારના નિરૂપણુ પાછળ અનુકરણના યાથાસ્થ્ય ના પ્રયત્ન છે. પ્રતિભાસ એ તે આભાસ (8) Bhatta Tauta-Bharatas Nityas'astra, Vol. I, G.O.S. Vol. 36, p. 276 જુએ : હૅમચંદ્રરચિત કાવ્યાનુશાસન ( સ. આર. સી. પરીખ ) અ. ૨, પૃ. ૯૩-૯૬. ( ૯ ) રાજશેખર-કાવ્યમીમાંસા–સ. રાયગ`ગાસાગર, ચૌખમ્મા વિદ્યાભવન. વારાણુસી, ૧૯૮૨, પૂ. ૧૦૦ For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાટયકલામાં ન્યાયત્રય” છે. મૃગજળમાં જળ દેખાવું, તે આભાસયુક્ત જ્ઞાન છે અને તે ખરેખર જળ નથી, તેવી પ્રતીતિ થતાં, તે મિથ્યાજ્ઞાનમાં પરિણમે છે, જ્યારે ચિત્રમાંને છેડે ઘેડા સિવાય, અન્ય કોઈ પ્રાણુનો આભાસ પેદા કરતા નથી. પ્રતિભાસ એ મિશ્યાજ્ઞાનજન્ય પ્રતીતિ છે. ‘ચિત્રતુરગ” એ મિથ્યાજ્ઞાન નથી. એ તે કલા છે. કલાના ક્ષેત્રમાં કલ્પના સહાયક હોય છે, પરંતુ તે ક૯પના વાસ્તવિક્તા પ્રત્યે દોરી જાય છે. એટલે કે સમ્યફજ્ઞાન પર તે આધારિત હોય છે. તેથી ચિત્રતરગને મિથ્યાજ્ઞાનજન્ય પ્રતિભાસ તરીકે ઓળખાવી, તે ભૂલભરેલું છે. ભટ્ટ તૌતે તે ખંડનકર્તાની દાંથી પ્રતિભાસ' કહ્યો છે. (૨) “ દશરૂ૫ક'ના કર્તા ધનંજયે યિત્રતુન્યાયની બહુ સુંદર રીતે સ્પષ્ટતા કરી છે. ધનંજયના શબ્દોમાં – " क्रीडतां मृण्मययद्वत् बालानां द्विरयादिभिः ॥ વોટarટ્ટ: વરતે તરછામનું નામ: ૧૦ એક હૃદયંગમ ઉપમા વડે ધનંજય “ચત્રતુરગ’ની ગ્રાહ્યતા સમજાવે છે કે, “જે મ માટીના બનાવેલા હાથી રમકડાંથી રમતાં બાળકો તેને સાચુકલે હાથી માનીને રમતને આનંદ લૂટે છે, તે જ રીતે નાટયમાં અર્જુન વગેરે પાત્રોને સાચા માનીને સહૃદય પ્રેક્ષકો તેમાંથી આનંદ મેળવે છે." પૂર્વે હાથી ન જોયો હોય, તે પણ હાથી કે હેય, તેની કલ્પના બાળકો રમકડાં પરથી કરી લે છે. તે જ રીતે અર્જુન વગેરે પાત્ર સહદય પ્રેક્ષકોએ જોયાં નથી, છતાં અનુકર્તાની વેશભૂષા, અભિનવ વગેરે પરથી અર્જુન વગેરે પાત્રોની કલ્પના પ્રેક્ષક કરી લે છે. એટલું જ નહિ, બાળકો રમકડાંમાંથી આનંદ પ્રાપ્ત કરે છે. તે જ રીતે, પ્રેક્ષકો નાટયસૃષ્ટિમાં તન્મય બનીને અનુકર્તામાં જ અર્જન વગેરેની કલ્પના કરી લઈ, અવર્ણનીય આનંદ પ્રાપ્ત કરે છે. “ચિત્રતુરગ'નું આનાથી વધારે ગ્રાહ્ય સ્પષ્ટીકરણ શું હોઈ શકે ? (૩) “કાવ્યપ્રકાશ'ના ટીકાકાર મહેશ્વરાચાર્ય “આદર્શ ' ટીકામાં જણાવે છે કે ચિત્રતુરગપ્રતીતિ એ આહાય જ્ઞાન છે. આહાર્યજ્ઞાન એટલે ઈછાપૂર્વક પ્રયુક્ત કરેલું જ્ઞાન. તેમના શબ્દોમાં - “विरोधिनिश्चयदशायामिश्छाप्रयोज्यं ज्ञानम् आहार्यज्ञानमित्युच्यते, रामभिन्नत्वेन ज्ञाते नटे 'रामोऽयम्' इति ज्ञानमिश्छयैव सम्भवतीति तादृशझानस्याहार्यत्वमपपद्यते इति વાધ્યમ્ ૧૧ (૧૦) ધનંજય–દશરૂપકસં. બેજનાથ પાંડેય મેતીલાલ બનારસીદાસ, વારાણસી, ૧૯૭૨, ૪-૪૧, ૪૨. (11) Maheswarācārya-Kāvyaprakāśa- Vol. I, Upraiti T.C., Parimal Publication, Delhi, 1985, Footnote, p. 98. For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૦૦ www.kobatirth.org અરુણા કે. પટેલ અર્થાત્ “ જયાં નિશ્ચય કરવામાં વિરોધ જણાતા હોય, ત્યાં ઈચ્છાપૂર્વક પ્રયોજવામાં આવેલું જ્ઞાન, તે આવા જ્ઞાન કહેવાય. જેમકે, નટ એ રામથી ભિન્ન છે, તેવું જાણુવા છતાં નટને વિશે ‘આ રામ છે' એમ કહેવું, તે ઇચ્છાજન્ય જ્ઞાન છે. તેવું જ્ઞાન તે આહાર્યું જ્ઞાન કહેવાય છે. ” ‘ સ’ક્રેન ’ ટીકામાં સેામેશ્વરે પણ ચિત્રનુગપ્રતીતિને આહા પ્રીતિ તરીકે ઓળખાવી છે. ' (૪) ‘કાવ્યપ્રકાશદણુ ’ના રચયિતા વિશ્વનાથ કહે છે— થા Acharya Shri Kailassagarsuri Gyanmandir बालानां चित्रतुरगे वस्तुपरिच्छेदशून्या तुरगोऽयमिति बुद्धिर्भवति, तथा રામોડયમિતિ પ્રતિસ્ત્યા જ્ઞાનેન પ્રાયે નટે, અમિનેતરિ કૃતિ । "૧૨ અર્થાત, જેમકે વસ્તુના ભેદ ન સમજનાર બાળકોને ચિત્રમાં તુરગ જોઇને ‘ આ તુરગ છે’ એવી બુદ્ધિ થાય છે, તે જ પ્રમાણે પ્રેક્ષકોને નટમાં, ‘ આ રામ છે ' એવા જ્ઞાનની પ્રતીતિ થાય છે.’ શ્રી વિશ્વનાથે આપેલી સ્પષ્ટતા પરથી કેટલાક હિન્દી વિવેચકો એમ કહેવા પ્રેરાયા છે કે ચિત્રતુરગની કલ્પના હાસ્યાસ્પદ છે અને તે બાળકોને સમજાવી શકાય, જ્ઞાની સહૃદય ભાવકને નહિ. આધુનિક વિવેચક : ( ૧ ) શ્રી નગીનદાસ પારેખ જણાવે છે કે, શંકુ' એક વાત કડી નાખી કે નાટયપ્રતી ત બીજી લૌકિક પ્રતીતિ કરતાં જુદી છે, એ પ્રતીતિ ચિત્રતુરગની પ્રતીતિ જેવી છે. એમાં એક પ્રકારની સ્નેહાકૃત આત્મવયના અને willing Suspension of disbelief છે.૧૩ શ્રી રસિકલાલ પરીખ આ મંતવ્યનું પરીક્ષણ કરતાં જણાવે છે , “ આ ચિત્રતુરંગન્યાયને આત્મવચના ભલેને સ્વેચ્છાએ કરેલી-કહેવી ઠીક છે? જ્યાં Disbelief ને સ્થાન જ નથી, ત્યાં Suspension કેવું ? કલાનુભવને કહેવા માટે આ ચિત્રતુરગન્યાય શ કુકે વાપર્યા છે. ૧૪ આપણે ઉમેરી શકીએ, કે શ્રી નગીનદાસ પારેખે કાલિરજના નાટયના આનંદને વવતા શબ્દો Willing Suspension of disbelief શ`કુકના સંદર્ભીમાં ટાંકયા છે, તે ચિત્રતુરંગ-ન્યાય સાથે વિસંવાદી છે. કારણ કે અહીં થતી પ્રતીતિ એ મિથ્યા પ્રતીતિ નથી, તે પૂર્વે જોઈ ગયા. શ્રી નગીનદાસ જેવા સાક્ષર ચિત્રતુરગની વિલક્ષણતાનેા સ્વીકાર કર્યા પછીયે Disbelief જેવા શબ્દપ્રયાગ સૂચવે, તે નવાઇ પ્રેરક છે. (12) Viśwanātha - Kāvyaprakāśadarpana - Raju Goparanjan, Manju prakashan-Allahabad, 1979, p. 25. ( ૧૬ ) પારેખ નગીનદ્રાસ-અભિનવનો રસવિચાર, બી. એસ. શાહની કંપની, અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૨૩ ( ૧૪ ) પરીખ રસિકલાલ-એજન-ઉપોદ્ઘાત-પૃ. ૨૩ For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાટયકલામાં વાયદય” (૨) શ્રી ગ. ચં. દેશપાંડે ચિત્રતુરગન્યાયને સંવાદી ભ્રમ તરીકે ઓળખાવે છે. તેમના કહેવા મુજબ, “નાટયમાંના સંવાદી ભ્રમની કલ્પના આપવા તે ચિત્રતુરંગનું દષ્ટાંત લે છે.” વિશેષમાં તેઓ જણાવે છે કે “તે પછી આ પ્રતીતિનું સ્વરૂપે કર્યું ? આ બધા કરતાં ભિન એવી ચિત્રતુરગપ્રતીતિ જેવી હોય છે એમ શંકુક કહે છે.-ચિત્રમાં દેખાતે ઘોડે એ ઘેડ નથી. જેનાર તેને ઘડે સમજે છે, વસ્તુતઃ અ ભ્રમ જ છે પરંતુ તે સંવાદીભ્રમ છે, કારણ કે ખરેખર ઘોડો અને ભાસમાન ઘેડ એ બેમાં સંવાદ છે તે જ પ્રમાણે નાટય જતાં આ રામ જ છે એવું પ્રેક્ષકોને લાગે છે, તે પણ સંવાદી ભ્રમ જ છે ૧૫ અહીં આપણે નિર્દેશ કરીએ, કે શ્રી દેશપાંડેએ મણિ-પ્રદીપ-પ્રભાત્યાય અને ચિત્રદુર્ગન્યાય વચ્ચે ગોટાળો કર્યો છે. મણિ-પ્રદીપ-પ્રભાત્યાયમાં મિથ્યાજ્ઞાનનું અર્થ ક્રિયા કારિત્વ દર્શાવતાં સંવાદીભ્રમને ઉલેખ છે. અહીં મિશ્યાજ્ઞાન નથી એવું સ્વયં શંકુકે જણાવ્યું છે. ચિત્રમાંતુરગ જોઈને, પછીથી “ આ તુરગ નથી' એવી મિથ્યા પ્રતીતિ થતી નથી. વળી, મિશ્યાજ્ઞાન પાછળ જોવા મળતું ક્રિયાકારિવ પણ નથી. પ્રેક્ષકની કોઈ પ્રતિક્રિયા નથી હોતી, તેથી ચિત્રતરગને સંવાદીભ્રમ કહી શકાય નહિ. ડે. નાન્દી ચિત્રતુરગને Creation of Imagination શ્રી દાસગુપ્તા ચિત્રતુરગને પ્રતિભાવ આપતાં જણાવે છે-“ sankuka introduced the similitude of painting horse to explain the enlightenment of aesthetic emotion. He said that just as of a painted horse, it can be said that it is not a horse and that it is a horse, so of an aesthetic experience we can say that it is both real and unreal. "90 શ્રી મેસન અને પટવર્ધન જણાવે છે કે –“ na catra nartaka eva sukhiti citraturagādi-nyāyena. The idea is of enormous importance, and seems to us one of those seminal ideas which had such a great influence on later thinking. It is this: When we see a painting of a horse, we neither think it is real, nor that it is false. For such, notions do not apply to the realm of art"." (૧૫) દેશપાંડે ગં. ચં, ભારતીય સાહિત્યશાસ્ત્ર, વોરા એન્ડ કંપની, અમદાવાદ, હ૭૩, ૫. ૪૦૬, ૪૦૭. (૧૯) નાન્દી તપસ્વી-વન્યાલ કલચન, ગુજરાત યુનિવર્સિટી પ્રકાશન, અમદાવાદ, ૧૯૭૨, પૃ. ૧૮ (17) Dasgupta S. N.-An Introduction to Indian Poetics. Ed. Raghavan S. Nagendra, Macamillan, Bombay, 1976, p. 38 (18) Masson and Patwardhana-Aesthetic Rapture-II, Deccan College, Poona, 1970, pp, 13, 14 For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરુણા કે. પટેલ સમીક્ષા ૧) ચિત્રમાને તુરગ એ ચિત્રકારની કલ્પનાનું સર્જન છે અને તેમાં થતી તુરગત્વની પ્રતીતિ, એ ભાવકની કલપનાનું પરિણામ છે. આમ, ચિત્રતુરગ એ કલાકાર અને ભાવકની કલ્પનાને સંવાદ રચે છે. તે જ રીતે, નાટયસૃષ્ટિમાં પણ કવિ અને ભાવકની કલ્પનાને સંવાદ રચાય છે. (૨) કલામાંથી પ્રાપ્ત થતા આનંદ લોકોત્તર હોય છે અને તે જ્ઞાનના પ્રસિદ્ધ પ્રકારો-સમ્યક મિથ્યા આદિથી ભિન્ન પ્રતીતિસ્વરૂપે હોય છે. (૩) કલાની અનુભૂતિ અવર્ણનીય હેય છે, તેમ છતાં તેને ઈન્કાર થઈ શકે તેમ નથી. કારણ કે તે જીવત અનુભવરૂપ હોય છે. (ગુચા જનુયુત રસનુમવા માં તિ છે '') (૪) કલાનું વિશ્વ કલ્પનામય હોય છે, તેમ છતાં તેમાં વાસ્તવિક્તાને પ્રાણુ ધબકતા હોય છે તે બ્રમણ, આભાસ કે પ્રતિભાસ નથી. (૫) રસ એ કલાત્મક અનુકરણરૂપે છે. (૬) આમ, ભારતીય સાહિત્યમીમાંસામાં રસપ્રતીતિને પ્રેક્ષક સાથે સાંકળનાર સૌપ્રથમ શંકુક છે. નાટયપ્રતીતિને સમજવા માટે તેણે આપેલું ચિત્રતુરંગનું દષ્ટાંત નવીન અને રોચક છે. આમ છતાં, એ ઉલ્લેખનીય છે કે, શંકુકે સૂક્ષ્મ એવી કાવ્યકલાને સ્થૂળ એવી ચિત્રકલાના દૃષ્ટાંતથી સમજાવીને સૂમ પરથી ધૂળ ત૨ફ ગતિ કરી છે. ભારતીય આલોચના ક્ષેત્રે મણિપ્રદીપ-પ્રભાત્યાય અને ચિત્રતુરગન્યાય પ્રસિદ્ધ છે. અનુમાનવાદીઓ અનુમાન પ્રક્રિયાને સમજાવવા મણિપ્રદીપ-પ્રભાત્યાયને આશ્રય લે છે, પરંતુ ચિત્રતુરગન્યાય આપીને કુક સંસ્કૃત સમાનામાં ચિરંજીવ સ્થાન પામ્યા છે. For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અટારા ર–એક પરિચય –વિજયા લેલે વડોદરાના પ્રાચ્યવિદ્યા મન્દિરના, હસ્તપ્રતોના સમૃદ્ધભંડારમાંથી અલંકારશાસ્ત્ર વિશેની અઝારા નામની પોથીને હું અહી આ પરિચય આપવા માંગુ છું. પેથીને વિસ્તાર ધણ મટે છે તેથી અહીં ફક્ત એને સારાંશ જ રજૂ કરવા માંગું . અલંકારશાસ્ત્ર વિશે અત્યાર સુધી ધ ગ્રંથો લખાયા છે અને ભવિષ્યમાં પણ લખાશે. તેમાં Milestone કહી શકાય એવા અને માનદ તરીક પુરવાર થયેલા ની સંખ્યા ઓછી હોય છે. ખરી રીતે આ વિષયને વિવિધ પાસાઓથી વિચાર થઈ ગયું છે તેથી કાંઈ નવું આપનાર પ્રથા બહુ જ વિરલ હોય છે. છતાં પણ હજી સુધી આ વિષય પ્રત્યે લોકોમાં ખૂબ આકર્ષણ છે અને આજે પણુ કાવ્યશાસ્ત્રની ઝીણવટભરી ચર્ચા કરનારા ગ્રંથો લખાય છે. આ ગ્રંથની શરૂઆતમાં જ લેખક લખે છે કે અત્યારસુધી અલંકારશાસ્ત્ર વિશે ધણા ગ્રંથો લખાયા છે છતાં હું લખવા માટે ઉઘુક્ત થયે છું એનું કારણ મારા દર્પ નથી પણ એ શાસ્ત્ર વિશેની મારી આસક્તિ છે. મારા આ ચાપલ્ય માટે કે મને ક્ષમા કરે तत्सूनुः शङ्करोडहं कुलजनि फुलयुकद्रोत्सुको ग्रंथमेनं कत चाद्य प्रवृत्तो न हि खल मदतः क्षम्यतां मेऽतिबाभ्यम् । आशामाशास्य गौर्वी हितमतशरणो राधिकेशस्य दासः शीघ्र जानन्तु लोके कविजनकविताऽलङकृति नैव गर्वात् ॥ ६ ॥ લેખકની માહિતી પોથીની શરૂઆતમાં લેખક બીerfજણાવમો ગતિ એવું લખે છે અને શરુઆતના બે લોકોમાં ધાવલ્લભની સ્તુતિ કરે છે. તે ઉપરથી લેખક વલ્લભસઅદાયના હોય એવું લાગે છે. ત્યારબાદ ૪-૫ કલાકોમાં લેખક પિતાના વંશની દીકઠીક માહિતી આપે છે. લેખકના પિતામહ અને પ્રપિતામહ સારા એવા વિદ્વાન હતા. એઓ શીઘ્રકવિ હતા. લેખકે એમની વંશાવલી નીચે પ્રમાણે આપી છે. आसीन्मन्नाततातस्य हि तनुजनको बह्मदत्तेति नामा स श्रुत्या श्लोकमानं रचयति सुतरां नागचन्द्रार्थयुक्तम् । तत्पुत्रः कृष्णदत्तः श्रुतिगतनिपुनो (णो) तत्सुतस्तादृगेव गौरीदत्तेतिनामाऽभवदिह विदितः के न जानन्ति तं वै ॥ ५ ॥ તસૂનઃ શરુ કુરો કહું... “સ્વાધ્યાય', પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦બગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૦૩-૩૦૮. • વાગ્યાના સંસ્કૃત, પાલિ અને પ્રાકૃત વિભાગ, કલાસંક્રાય, મ. સ વિશ્વવિદ્યાલય, વડેદરા. ૧૪ સ્થા For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૪ વિજયા લે બ્રહ્મદત્ત-કદા -ગૌરીદત-- શંકર કે જે પ્રસ્તુત પિથીના લેખક છે. અને એમના નામ ઉપરથી જ આ ગ્રંથને મતદૃારા નામ અપાયું છે. પુપિકામાં પણ લેખક પોતે શાકÁીપીય ઉરુવાર કુલના બ્રાહ્મણ હોવાનું જણાવે છે. તિ શ્રીમતિ વીઘકાળોવાર कुलश्रीमच्छङकरशर्मणा विरचितोऽलङकाशङ्करो नाम ग्रन्थः सम्पूर्तिमगात् । ગ્રંથના રચનાકાળ વિશે લેખક લખે છે કે मुनिरसवसुचन्द्रे विक्रमादित्यवर्षे भगसुतदिनमध्ये लोकचन्द्राख्यतिथ्याम् । अभवदलमलङ्काराढय (?) सच्छङ्करस्य સનસુરતઃ જાણ થતા ! ૨૮ . એટલે કે વિક્રમ સંવત ૧૮૬૭ (ઈ. સ. ૧૮૧૧)માં ગ્રંથની રચના થઈ છે. ગ્રંથમાં લેખકે બે ત્રણ વખત ગુરુને નિર્દેશ ખૂબ આદરપૂર્વક કર્યો છે. મન કિસ રત્નમ્ કારોઃ જાયg vK પણ પિતાના ગુરુનું નામ આપ્યું નથી. પિતાના નિવાસસ્થાન વિશે પણ કવિએ કોઈ માહિતી આપી નથી. અંતમાં લિરાનગરને ઉલ્લેખ આવે છે પણ તે રચના સ્થળ નહિ પરંતુ હસ્તપ્રતની નકલ કરવાનું સ્થળ લાગે છે. લેખક પોતે કવિ છે. એએ, પોતાની બીજી રચનામાંથી ઉદાહરણ આપે છે. એ રચનાનું નામ છે વિંઝુવંશા_તિ યથા મવીરે (Folio 42) વિંઝવાશે-કથા નવી gિarણવને (17) વગેરે એ પઘો જોતાં લેખક સારી એવી કવિત્વશક્તિ ધરાવતા હોય એવું લાગે છે. કવિ કયાંના નિવાસી હતા એ ચોક્કસ રીતે કહી શકાતું નથી પરંતુ મથુરા પ્રત્યે પક્ષપાતી હોય એવું લાગે છે કારણ પ્રાકૃભાષાના વર્ણનમાં કવિની મથુરા પ્રત્યેની કૂણી લાગણી વ્યક્ત થાય છે. માથુર शोभतेतराम्. ગ્રન્થનો પરિચય ગ્રંથ આઠ વિભાગમાં વહેંચાયેલું છે. એને કવિએ “રા' એટલે કે ડબી-દાબડી-એવું નામ આપ્યું છે અને એના ઉપવિભાગે ને ત્ર' એટલે કે એ ડબીમાં મૂકાયેલી મૌયવાન ચીજ-વસ્તુ-રત્ન-એવું નામ આપ્યું છે. દરેક બકરંડમાં જદા જુદા વિષયની ચર્ચા કરવામાં આવી છે. અને એ વિષયનાં અંગ-ઉપાંગની ચર્ચા રા'માં કરવામાં આવી છે. આઠ કરંડમાં નામે આ પ્રમાણે છે. () નાથા (૨) વાવ દિન રક્ષણમ્ (૩) કોષ (૪) યજુન (૧) વૈરોજિના (૬) રાતા પર (૭) કથા ->પૂર્વાઇકુ (મુara Sાર ), ૩ત્તરલg (fમત્રામાચાર) (૮) વિવિfવષય ર. કમરામાં–કાવ્યનાં સ્વરૂપની સામાન્ય ચર્ચા કરવામાં આવી છે અને ગુણ-દોષઅલંકારના પરસ્પર સંબંધ માટે કવિ પ્રશ્ન કરે છે કે – निर्दोषे गुणयुक्तेङ्गलङ्कारः स्यान्नवेति वा । अगणे दोषयुक्ते चालकारः स्यानवेति वा ॥ १० ॥ For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અrti–એક પરિચય લેખક જણાવે છે કે એમણે અલંકારશાસ્ત્ર વિશેના ધણુ બંને અભ્યાસ કર્યો છે દા.ત. सद्वत्तमुक्तावलिकाख्यछन्दोग्रंथं विलोक्य, यथा रससागरे भरत: पुण्डरीकश्च गौतमोऽध्ये मतानुगाः । कारिका भरतप्रोक्ता गौतमस्य च चुणिका । पुण्डरीककृतं सूत्रं जानन्ति कवयो हि ते ॥ १३ ॥ આ જાતના અનેક ગ્રંથને ઉલેખ ધણીવાર આવે છે. જો કે પુંડરીક અને ગૌતમ એ નામ અલંકારશાસ્ત્રમાં નવાં છે એની માહિતી હું મેળવી શકી નથી. આ કરંડ ખૂબ માને છે અને એમાં કોઈ પણ ઉપવિભાગ “રત્ન' નથી. દિલીયારણ આ કરંડને પહેલા રત્નમાં વાચકાદિનાં લક્ષ આપ્યાં છે. બીજા રત્નમાં રીયાદિકથન, ત્રીજા રત્નમાં વિર પકાર આપ્યા છે. ચેથામાં મુકા, પાંચમા માં વૃત્તિ છગ્રેડમાં જાવ્યમે–ત્તરમ-વગેરે નવ પ્રકાર આપ્યા છે. તૃતીરાજમાં વ્યaોકોની ચર્ચા કરી છે. અને રિને લેક ટાંકડ્યો છે તત્વમવિ નર્ધા–- દેના વિભાગ પણ સાધારણ રીતે પૂર્વ મુરિઓને અનુસરીને જ કરવામાં આવ્યા છે. પ્રથમ રત્ન-૧રોડ, રિતીય રત્ન-વાવયોવ, તુતીય રન-મર્થકોશ, એ રીતે ત્રણ રને છે અને બધા દેની ચર્ચા પારંપારિક રીતે જ કરવામાં આવી છે. જતુર્થકમાં કાવ્યગુણેની ચર્ચા કરવામાં આવી છે. પ્રથમ રત્નમાં હાજFTળની ચર્ચા કરતાં લેખક લખે છે કે सदलङ कृतिसंयुक्त काठ चेद् गुणजितम् । अलङ्कारो भवेचेन काव्य त्तेभा गुणवर्णने । બીજા રત્નમાં અર્થTળાની ચર્ચા કરી છે અને એમાં પિતાના મતની પુષ્ટિ માટે માતઃ વનિત નૌતનોટ નક્ષT૬ એમ કહ્યું છે. આ કરંડમાં બે રન છે. ઘરમારામાં લેખકે વૈશ્વિક ગુણોની ચર્ચા કરી છે. “વૈશેષિ” શબ્દની વ્યાખ્યા આપતાં લેખક કહે છે કે, यस्मिन्यदुक्तं तत्रैव तत्तायाः प्रतिपादनम् । वैशेषिक इति प्रोक्तं भरताचमनीषिभिः ॥ यस्मिन् दोषस्तु पूर्वोक्तस्तत्रादोषनिरूपणम् । यत्र गुणस्त रुक्तस्तत्रैव दोषता दोषो । . .. For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૦૬ ગયા સો કાવ્યશાસ્ત્રમાં જે નિહ્માનિત્યદોષ તરીકે ઓળખાય છે તેને જ લેખક નૈષ્ઠિક ગુરુ અને દોષ કહે છે. આ ગાયક સુષોની ચર્ચા પહેલાના કાન્હષ્ણુ દેયના ઢાંચાને અનુસરીને જ કરી છે. એમાં છ રસ્તે છે તે આ પ્રમાણે—પોવ, ધારો. અર્થવોશ, સાળોષ, સમુળ અર્થમુળ. Acharya Shri Kailassagarsuri Gyanmandir · થચ્છામાં શાલ'કારાની ખૂબ વિસ્તારથી ચર્ચા કરવામાં આવે છે. મોંથનું નામ ' અલકુારાપૂર' હોવાથી ‘ અલંકાર ’ વિષયને એમાં મહત્વનું સ્થાન હોય એ સ્વાભાવિક છે. મધના માટો ભાગ શબ્દાલંકાર અને અર્થાલ કારીએ જ નામે છે. પહેલા રત્નમાં વિરામ રની ચર્ચા કરવામાં આવી છે. એમાં અનેક પ્રકારના ત્રંપની ચર્ચા કરવામાં આવી હું અને તેનાં ખૂબસુંદર ચિત્રો દેારવામાં આવ્યાં છે. પદ્મ,ત્ર લઙ્ગ, કામઘેન, માનિકા, સર્વતોમત્ર, યંત, ત્રિપલી, ગોમૂત્રિના, ના, તાવ, ( અને એમાં ગૌલેશમનોરમ: કહ્યું છે. ) અને અંતમાં શિનિાનયનું સુંદર ચિત્ર આપ્યું છે. ' ત્યારબાદ વિનિ પણ-૫માર, સંજના, ગૂગલ દ્વાર પ્રક્ષેત્ર, માતર, અને અનુપ્રાકાવાર એમ આઠ રત્નમાં જુદા જુદા વિષ્યાની ચર્ચા કરી છે. સપ્તમકાનો વિસ્તાર સૌથી માટે છૅ કારત્વ એમાં અર્થાલંકારોની ચર્ચા કરવામાં ભાવી છે. એમાં કિંએ પુત્ર અને દત્તબજ એમ બે વિભાગો પાડવા છે. પૂજામાં મહત્વના ૨૫ અલકાનો ૨૫ રનમાં સમાવેશ કર્યો છે. અને અને મુશનિવાં નામ પૂર્વલન: એમ કહ્યુ છે. સત્તર ૬માં ગૌણ અલંકારાને આવરી લેવામાં આવ્યા છે . અને એને મિત્રમIIIT દ્વાર એમ નામ સ્થાપ્યું છે. પરમામાં ગતકારની વ્યાખ્યા આવ્યા બાદ ઉદાહરણ આપવામાં આવે છે અને આવશ્યક જણાય ત્યા તેની ચર્ચા કરવામાં આવે છૅ. ચ્યા કરેડના અંતમાં બધા અકારના વિભાગ સહિત અનુક્રમણીની ઢળે બધા અલંકારાની સંખ્યા ગણાવી છે. દા. ત. अर्थालङ्कारभेदास्तु अष्टाशीत्यधिकं शतम् । शब्दालङ्कारभेदास्तु षष्टिसख्य । - षडुत्तराः । मिश्रसामान्यलक्षणे पञ्चाशन् । मेरे સાતમા કરડનો વિસ્તાર સૌથી મોટા એટલે ૨ Folis ના છે,રાબ્દલ કાર અને અર્થાલ’કાર મળીને મધના બે તૃતીયાંશ ભાગ બને છે. अष्टमकरण्ड આ ક્રૂર સમગ્ર ગ્રંથના ઉપસહાર રૂપે છે જેમાં નાના નાના પરંતુ મહત્વનાં વિષયોની ચર્ચા કરી છે. એમાં છ રસ્તો છે ને એમાં આા વિષયોની ચર્ચા કરી છે. યોષિમં-જુહા નમ્-સાદશ્યપ્રાપન્નાર-વિસન્ત્રવાય-નિયમવિધાન-વખંવિધાન યવિદાન એવાં સાત રના છે, તમાં નવ રસોનાં ફક્ત નામ ગણાવ્યાં છે. અને સંક્ષ્યા For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણારર-એક પરિચય १०७ મંથના અંતના ભાગમાં એમણે આ ગ્રંથમાં આવરી લેવાયેલા વિષયોની “મઝૂંs' બનાવી છે અને એ આપને “મામિનોવિજ્ઞાન ની યાદ અપાવે છે. દરેક કરંડમાં કેટલા લેકો આવે છે કેટલાં રત્ન છે એની સંખ્યા એમણે આપી છે. એ ઉપરથી લેખક પોતાની કૃતિ વિશે કેટલા ચોક્કસ હતાં તે સમજી શકાય છે. તેઓ લખે છે કે અલંકારશાસ્ત્રમાં અત્યારસુધી ઘણા છતાં પિતે આ ગ્રંથ લખે છે. અને એની ઉપયુના અંગે નિર્ણય તેએ વાચકો ઉપર, રસિકો ઉપર છેડે છે. એકંદરે જોતાં આ ગ્રંથ વ્યવસ્થિત રીતે લખાયેલ છે. અન્ય લેખકેનો નિર્દેશ ગ્રંથમાં લેખકે ઘણા કવિઓને નિર્દેશ કર્યો છે અને ઘણીવાર એમની કૃતિઓનાં નામ પણ આપ્યાં છે. ગ્રંથની શરૂઆતમાં ભરત, પુંડરિક, ગૌતમનો ઉલેખ વારંવાર આવે છે. લેખક એમનાં કોઈ ચેકસ અવતરણો આપ્યાં નથી પરંતુ-પતાનુII:-ૌતોrg-affમમતું જેવા શબ્દો વાપરીને પિતાને મનને પુષ્ટિ આપે છે. ત્યારબાદ શીદ્ધોદનનો ઉલ્લેખ પણ ગ્રંથમાં ૪-૫ વખત આવે છે. મરતાને ઉલેખ વારંવાર આવે છે અને એ દ્વારા લેખક નાટયશાસ્ત્રને ઉલલેખ કરતા હોય એવું લાગે છે. લેખક જમાત માળ, જેવા ગ્રંથમાંથી ધણા ઉદાહરણો આપે છે મહામત માટે કોઈકવાર થાસકાચ, કથાસરાન્દ્ર જેવા શબ્દો પણ વપરાયા છે અને કોઈકવાર 'મારત ‘ જેવો શબ્દ પણ વપરાય છે. રાતમાંથી અને શ્રીહર્ષિના નૈષષમાંથી પણું ઘણું ઉદાહરણે આવ્યાં છે. કાલિદાસ. ભવભૂતિ જેવા પ્રસિદ્ધ કવિની કૃતિઓમાંથી ઘણું ઉદાહરણે લીધા છે. લેખકે અપ્રસિદ્ધ એવા લગભગ ૧૨ થી ૧૫ કવિઓનો ઉલ્લેખ જુદા જુદા સંદર્ભમાં કર્યો છે. એમાંથી થોડા નામે અહી આપું છું. મિટ્ટ વિ. ૩૫ાધ્યાય શિવાલય, નાગરિ, ક્વેિર-ઝાનાર્જન, વિવર્માન. વગેરે. ' આ ઉલેખોમાંથી કેટલાંક નામે વધુ ધ્યાન ખેંચે છે. દા. ત. મવારમઝળઃ યવન શાનાનામવા રાખ્યા વિનાના સંદર્ભમાં. આનું બીજુ ઉદાહરણ grHfસત્ર વે, નવા , નવ , વાનર – જેવાં અનેક નામે છે. ત્યારબાદ કેટલાક ચંને નિર્દેશ પણ મહત્ત્વ છે. નિત્યપર, કાળાતળનાટક, નિષaોષ-મg fમોરવ, રસસાર, ગવનોદ જોવાતૃશ્ય, પ્રસ્તાવનિષિ, દાઉદ ઈત્યાદિ. ત્યારબાદ તુલસીરામાયણમાંથી હિન્દી દેહાનો પણ દાખલો આપે છે. For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજયા લે જદ જદા કવિઓના અને જદી જદી કતિઓના વારંવાર આવતા ઉલેખો પરથી કવિને આ શાસ્ત્રને ઊંડા અભ્યાસ હશે. એમણે અનેક ગ્રંથોનું અવલોકન કર્યું હશે એમ એકસપણે કહી શકાય છે ગ્રંથમાં ઠેકઠેકાણે એમની બહુશ્રુતતાનાં દર્શન થાય છે. પોથીની માહિતી વડોદરા સ્થિત પ્રાચ્યવિદ્યામંદિરમાં સરદારને નોંધણી ક્રમાંક ૧૧૫૬૦ છે. એમાં ૮૩ Folios છે. અને ગ્રંથસંખ્યા ૧૬૦૦ છે. દેશી કાગળ ઉપર લખાયેલી આ પિથીની પહેળાઈ ૨૯.૩ સે. મી. અને લંબાઈ ૧૭ સે.મી. છે. દરેક પાન ઉપર તેરથી ચૌદ લીટીઓ છે. અને એમાં લગભગ ૩૦ થી ૩૨ અક્ષરે છે. કાળી શાહીથી લખાયેલી આ પોથીની બાજને હાંસિ ૩ સે.મી. અને ઉપર નીચેના હાંસિયા ૨ સે. મી. છે ઘણું પાનાં ઉપર કાળી શાહીથી હાંસિયા દોરવામાં આવ્યા છે. જ્યારે કયાંક દેરાયા નથી. અક્ષરે સુવાચ્ય તે કહી ન શકાય પરંતુ વાંચી શકાય એવા છે. કોઈક સ્થળે હરતાળ વાપરીને લખાણ સુધારવામાં આવ્યું છે તે કયારેક હાંસિયામાં પણ સુધારાઓ અથવા તો રહી ગયેલ ભાગ લખવામાં આવ્યો છે. લેખન અતિશય અશુદ્ધ છે. ને બદલેસ [ 3] નિ for જન [ 364 ] અને અન્ય ધણી અશુદ્ધિઓ જોવા મળે છે એ લહિયાની નિષ્કાળજી બતાવે છે. પિથી સંપૂર્ણ છે. પહેલું અને છેલ્લું પાનું થોડું ફાટેલું છે પણ તેથી વિષયવસ્તુ (content)માં કોઈ ફેર પડતો નથી. પિથીની પુપિકામાં આપણને ધણી માહિતી મળે છે. પથાને રચના કાળ વિ. સં. ૧૮૬૭ છે અને લેખન કાળ ૧૮૯૨ વિ. સં. છે, તેથી આ પિથી ૨૫ વર્ષ બાદ લખાઈ છે એ સ્પષ્ટ છે. લહિયાનું નામ પં. માનકદાસ છે. અને “લિરા ” નગરમાં લખાઈ છે. આ ક્યા નગરનું નામ છે તે જાણું શકાયું નથી. આ પથીની બીજા પ્રતને ઉલેખ New Cat. catalogorumમાં મળે છે એ પ્રત કાંચના પ્રતિવાદી ભયંકર મઠમાં છે. એમાં ઉમેરાએલી શુદ્ધિઓ ઉપરથી આ વ્રત કાંચીની પ્રત ઉપરથી ઈ હેય એવું લાગે છે. (વડોદરાની ગત “દાતિયા ” મધ્યપ્રદેશમાંથી ભેટ તરીકે મળી છે. ) આ ઉપરાંત આ પિથીની કોઈ પણ નકલ ઉપલબ્ધ હેવાને નિર્દેશ મળતા નથી. વિજયા લેલે For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટેટુની અનુગુણકાલીન બે શિલ્પકૃતિઓ મુ. હ. રાવલ મુનીન્દ્ર વી. જેશી* સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાના ટેટુ ગામનાં માતૃકાશિ અંગે સ્વતંત્ર લેખમાં ચર્ચા કરી છે. પ્રસ્તુત લેખમાં સમુહનાં અન્ય બે અનુગુપ્તકાલીન શિની ચર્ચા કરેલ છે. ૧ અર્ધનારીશ્વર :-( ચિત્ર-૧) પારેવા પથ્થરમાંથી કંડારેલ પ્રતિમા કટિથી ઉપરના ભાગેથી ખંડિત હાઇ ઉત્તરાંગની વિગતે મળતી નથી. હયાત શિલ્પખંડનું મા૫ આશરે ૦.૭૦ ૪ ૦.૩૪ X ૦.૧૧ સે. મી. છે. અંગભંગિ પરથી પ્રતિમા ત્રિભંગસ્થિત હોવાનું જણાય છે. અર્ધનારીશ્વરની પ્રતિમા હાઈ વામાંગ દેવીનું દર્શાવવાને કારણે વામભાગે સારી વસ્ત્ર ધારણ કરાવેલ છે. જયારે દક્ષિણ તરફને પગ દેવને હેઈ બને જંધા પરથી પસાર થતા વ્યાઘામ્બર પછી વ્યાધ્રમુખ દેવની જધા પર દર્શાવેલ છે. જયારે વ્યાઘાબરનું અલંકૃત ગઠબંધન વામજધા પર દર્શાવેલ છે. જેના બને છેડા પર કીર્તિમુખ (૨)નાં અંકન છે, જ્યારે બન્ને પગની મધ્યમાં સાડીવસ્ત્રની ગોમૂત્રિકભાતયુક્ત મધપાટી દર્શાવેલ છે. વધુમાં વસ્ત્રના છેડા રેખાથી દર્શાવેલ છે. આ સિવાય મુળ શિ૯૫ની અન્ય કોઈ વિગતે પ્રાપ્ત થતી નથી. છતાં પગનું ધાટીલાપણું શિ૯૫ની કંડારકામ શૈલી પર ગુપ્તકલાની અસર સૂચવે છે. પૃષ્ઠભાગે સન્મુખ દર્શને સ્થિત વાહન નંદીનું અંકન છે. જેના મસ્તિષ્ક ભાગે ત્રિસેરી મસ્તિષ્કાભરણની મધ્યમાં પાંદડાધાટને પદક દર્શાવેલ છે. ગળામાં ધંધરમાળ ધારણ કરાવેલ છે. ટકા શિંગડા પૈકી જમણી તરફનો ભાગ ખંડિત છે. અર્ધામિલિત આંખ અને ફલાવેલ નાસિકા શિલ્પને જીવંતતા બક્ષે છે. નંદીની ખૂધ ઉપસાવેલ છે જે પ્રાચીન પરિપાટીની સૂચક છે. ડાબી તરફ દેવાભિમુખ ઉન્નત મસ્તકે સ્થિત અનુચર સ્ત્રી પ્રતિમાનું અંકન છે. ધમિલ શિરચના, કાનમાં ગોળ કુંડળ, ગ્રીવામાં ધારણ કરેલ એકાવલી, બાજુબંધ ઉત્તરીય વસ્ત્ર, રત્નકંકણ, વગેરે ઉપરાંત ગોળાકાર મુખાકૃતિ ઘસાયેલ હોવા છતાં મુખ પર દાસ્યભાવ સ્પષ્ટ દેખાય છે. ઢળેલી પાંપણ તથા ઉપસાવેલ હેઠ મુખ પરના ભાવ વધુ સ્પષ્ટ કરે છે. જમણા હાથમાં અર્થ તથા વામકરે પૂજાપાત્ર ધારણ કરેલ છે. નંદી પ્રતિમાની પાછળ પણ માનવાકૃતિ છે. પરંતુ ખંડિત હાઈ સંપૂર્ણ વિગતો શક્ય નથી. “ સ્વાધ્યાય', પૃ. ૨૦, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી બંક, એપ્રિલ ૧૯૯૦ઓગષ્ટ ૧૯૯૦, ૫. ૩૦-૭૧૨. ૧૬, મણિદીપ સોસાયટી, જીવરાજ પાર્ક, વેજલપુર ૨૩ અમદાવાદ-૩૮૦૦૫૧ For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦ હું નંદી : ચિત્ર-૨ ) પાવા પથ્થરમાંથી કંડારેલ નદીતિમાનું માપ ૦, ૩૫ × ૦, ૭૦ × ૦ ૨૧ સે. મી. છે. નદીપ્રતિમાનાં મુખભાગ ખક્તિ છે. છતાં ઉરાડી આંખે, ચમરીયુક્ત મસ્તિષ્કા ભર, વાળેલાં શિંગડાં, ગળા પરની પલ્લીઓ, ઘટિકામાંળ સ્પષ્ટ જોવા મળે છે. ઉપસાવેલ ખૂંધ પાછળથી વળાંક આપેલ છે, જે પ્રાચીન પરિપાટીનું સૂચક છે. આગળ બન્ને પગ છૂટથી પાછળ તરફ વાળી અને પાતા બુને પગ આગળ તરફ રાખી બેઠેલ નદીપ્રતિમાનું શરીરસૌય તથા ગૅપાંની રેખાઓ વ્રતતા બક્ષે છે. ઘટિકામાળ ઉપરાંત ખૂબ પાળેથી પસાર થતી યમરીમાળા ધારણ કરાવેલ છે. પુછડી પણ ગોળ વળાંક આપેલી દર્શાવવામાં આવેલ છે. શરીર મધ્યે આડી તિરાડ પડેલી છે. મુખ આગળ નીચે મેદકપાત્ર દર્શાવવામાં આવેલ છે. સમયાંકન : શિલ્પાનાં સમયાંકનનો વિચાર કરતાં એક બાબત ખૂબ જ અગત્યની છે કે ટાઢું ગામ બાયડ તાલુકામાં આવેલ છે. ગુજરાતમાં ક્ષત્રપ, ગુપ્ત, અનુગુપ્તકાલનાં મળેલ શિલ્પોમાં શામળાજી એ એક આગવું સ્થાન ધરાવે છે જેનાં શિલ્પાની વિશિષ્ઠ આને કારે આ પ્રદેશનાં શિાને * શામળાજી સ્કૂલ ' નામ આપવામાં આવે છે. તે દૃષ્ટિએ બાયડ ને ટાઢુના શિક્ષ્પો પશુ આ જ પરિપાટીનાં કેટલાંક લક્ષણો ધરાવે છે, જેમાં ગુાલાની અસર સૂચવતાં મુગુટ, શરચના, વઓની ગામૂળિકાટ, અલકારી વગેરે છે. * www.kobatirth.org અત્રે ચિત બે પ્રતિમાઓ પૈકી અનારીપરની પ્રતિમાના ભારેખમ પણ, અવાવસના છેડાઓને મધ્યભાગેથી ઉપર તરફ અપાયેલ ઊંધા અંગ્રેજી વી જેવા ધાટ, નંદીનું મસ્તિષ્કાભરણુ ટૂકાં શિંગડાં આપ્યાની શૈલી વગેરે શામળાથી પ્રાપ્ત શિવપ્રતિમાં સાથે મરી મળે છે. જ ઉપરાંત આ જ પરિપાટી વધીથી પ્રાપ્ત શીનિધૂનની પ્રતિમામાં પશુ જોવા મળે છે, જેમાં પશુ વૈતીવમની મધ્યની પાટીની ગામૂત્રકભાત, સĞજ ઉપર તર દર્શાવેલ કિનારીનો ઘટ વગેરે સાથે સામ્ય ધરાવે છે. આ પરિપાટી શામળાથી પ્રાપ્ત માતૃકાઓ પૈકી કૌમારી”, ઐન્દ્રી, ઊભા સ્વરૂપની શિવપ્રતિમા, શામળાજીની સ્ક ંદપ્રતિમા વગેરે સાથે સામ્ય ધરાવતી હાવા છતાં આ પ્રતિમાશિલ્પમાં ડાબી તરફની સ્રીઆકૃતિની શરચના -એજન ૧ જુઆ શાહ ( i ) યુ.પી., ‘સ્કલચ ૉમ શામળાજી એન્ડ રોડા’સ'પાદક અને પ્રકાશક ખી એલ. દેવકર, ૧૯૬૦. બુલેટીન આવાધ મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી બરાડા, વ. xiii જુએ ચિત્ર-૧. ♦ - એજન 3 ~એજન -એજન -પેન = Acharya Shri Kailassagarsuri Gyanmandir સુ· હ. રાવલ, સુનીન્દ્ર વી. જોશી " આ ચિત્ર-૧૨ જન્મા ચિત્ર જુએ ચિત્ર-૩૩ જુએ ચિત્ર-૪' મા ચિત્ર-બુ For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટેટુની અનુગુપ્તકાલીન એ શિલ્પકૃતિઓ વસ્ત્રાલંકરણ, વ્યાધ્રામ્બરના વ્યાઘમુખના અંકન વગેરે પરથી કંઈક પછીની એટલે કે ઈ.સ.ની આશરે ૬ઠ્ઠી સદીના પૂર્વાર્ધની જણાય છે. વ્યાઘામ્બરને વાળેલ ગાંઠના છેડે કીતિમુખ કંડારવાની પ્રથા પણ અગાઉ શામળાજીથી મળેલ ભીલડીશે પાર્વતીની પ્રતિમામાં પણ જોવા મળે છે. પરંતુ સ્પષ્ટતઃ તે અત્રે ચર્ચિત પ્રતિમાથી પ્રાચીન છે. આના પરથી એક બીજી વાત એ પણું જણાય છે કે ગુપ્ત અને અનુગુપ્ત કલા પર પશ્ચિમ ભારતીય ક્ષત્રપ કાલાન શિની વધતા-ઓછા અંશે અસર ચાલુ રહેલી જણાય છે. ડે. યુ. પી. શાહ જણાવે છે તેમ “ પ્રાચીનકાળથી માંડીને સોલંકીકાલના અંત સુધી ગુજરાત પ્રદેશ અને મરુબમિની ખાસ કરીને પશ્ચિમ અને સાંસકૃતિક એકતા ધડાતી ગઈ હતી. ક્ષત્રકાલમાં કાર્દિકો અથવા પશ્ચિમી ક્ષત્રપનું સામ્રાજ્ય ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રના કેટલાક ભાગ પર અને પૂર્વમાં ઉજૈન સુધી ફેલાયેલું હોઈ ધરાયેલ સાંસ્કૃતિક એકમત અસર ગુતકાલ અને અનુગુપ્તકાલમાં પણ ચાલુ રહી ૮, જેને અત્રે ચચિત અનગુપ્તકાલીન આ શિલ્પ યથાર્થ ઠેરવે છે. ઉક્ત ચચિત ભીલડીશે પાર્વતીની ક્ષત્રપકાલીન પ્રતિમાનાં કેટલાંક લક્ષણે ખાસ કરીને વસ્ત્રાંકન શૈલી ચર્ચિત પ્રતિમામાં પણ નજરે પડે છે. જ્યારે નંદી પ્રતિમાના સમયાંકન અંગે વિચારતાં તેના કંઠભાગની વલીઓ, આંખનું લક્ષણ, કંઠમાળ, ખૂધ, પ્રાસમુખ અને ચમરીયુક્ત ખૂધના પૃષ્ઠભાગેથી પસાર થતી પટ્ટી, બેસવાની લઢણુ વગેરે શામળાજીની નંદીમતિમાં સાથે સામ્ય ધરાવે છે, જેથી આ નંદી પ્રતિમાને પણ ઈસુની ૬ઠ્ઠી સદીમાં મૂકી શકાય. ૭ -એજન- જુઓ ચિત્ર-૨૫ ૮ શાહ (ઉં.) યુ. પી. “ગુજરાતનું ગુપ્તકાલીન શિલ્પ–કેટલીક નવીન ઉપલબ્ધીઓ તેમજ વિચારણા ", સ્વાધ્યાય પુ. ૧૧ અંક: ૧, પૃષ્ઠ ૯૫. ૯ શાહ ( . ) યુ. પી. “ અલ્પચસ કૉમ શામળાજી એન્ડ રેડા ” બુલેટીન ઓવ ધ મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી બરડા છે. xii, જુએ ચિત્ર ૨. આ શિલાના સમયાંકન, કલાહૌલી અંગે ચર્ચા દરમ્યાન જરૂરી માર્ગદર્શન આપવા બદલ લખો પ્રસિદ્ધ કલામર્મજ્ઞ શ્રી મધુસૂદન ઢાંકીના ઋણી છે. ' ફેટ માસ, પુરાતત્વખાતું, ગુજરાત રાજ્યના સૌજન્યથી. વા ૧૫ For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org OUR LATEST MONUMENTAL PUBLICATIONS RAJPUT PAINTING: 2 Vols.-ANAND K. COOMARASWAMY, -with a Foreword by KARL J. KHANDALAVALA pp. 108 text. 7 Multi-coloured plates, 96 plates, Delhi, 1976 Cloth Rs. 500 A valuable guide to understand Rajput Painting of the 14th Century A.D.; the book portrays the popular religious motifs and offers information on Hindu Customs, Cstumes and Architecture. A HISTORY OF INDIAN PHILOSOPHY: 5 Vols.-S. N. DASGUPTA pp. 2,500: Delhi, 1975: Rs. 200 A comprehensive study of Philosophy in its historical perspective. The author traces the origin and development of Indian Philosophy to the very beginnings, from Buddhism and Jainism, through monistic dualistic and pluralistic systems that have found expression in the religions of India. Acharya Shri Kailassagarsuri Gyanmandir THE HINDU TEMPLE: 2 Vols.-STELLA KRAMRISCH pp. 308, 170 (text) + 81 plates, Delhi, 1976, Cloth Rs. 250 The work explains the types of the spiritual significance of the Hindu Temple architecture, traces the origin and development of the same from the Vedic fire altar to the latest forms, discusses the superstructure, measurement, proportion and other matters related to temple architecture. TAXILA: 3 Vols.-SIR JOHN MARSHALL pp. 420, 516, 246 plates, Delhi, 1975, Cloth Rs. 400 The book records the political and cultural history of N. W. India (500 B.C.-A.D. 500), the development of Buddhism, the rise and fall of political powers-Aryans, Greeks, Sakas etc. and illustrates the archaeological remains by 246 photographs. JAIN AGAMAS: Volume 1 Acaranga and Sutrakrtanga (Complete) Ed. by MUNI JAMBU VIJAYAJI, pp. 786: Delhi, 1978, Cloth Rs. 120 The volume contains the Prakrit Text of the two agamas, Exposition by Bhadrabahu in Prakrit, the Sanskrit Commentary by Silanka, Introduction Appendices etc. by Muni Jambu Vijayaji Maharaja. ANCIENT INDIAN TRADITION AND MYTHOLOGY (in English translation) (Mahāpuranas)-General Editor: PROF. J. L. SHASTRI. App. In Fifty Volumes Each Vol. Rs. 50 Postage Extras pp. 400 to 500 each Vol.: Clothbound with Gold Letters and Plastic Cover. In this series 12 Vols. have been published: Clothbound with Gold letters. Vols. 1-4 Siva Purana; Vols. 5-6 Linga Purana, Vols. 7-11 Bhagavata Purana, Vol. 12 Garuda Purana (Part I). INDIA AND INDOLOGY: Collected Papers of PROF. W. NORMAN BROWN-Ed. by PROF. ROSANE ROCHER: pp. 38 +304, Cloth Rs. 190 The book contains important contributions of Prof. W. Norman Brown to Indology: Vedic Studies and Religion, fiction and folklore, art and philology, the book contains a biographical sketch of Prof. Norman Brown and a bibliography of his writings. ENCYCLOPAEDIA OF INDIAN PHILOSOPHIES: Ed. KARL H. POTTER Vol. I Biblio graphy. pp. 811, Rs. 80, Vol. II Nyaya Vaiseşika, pp. 752, Rs. 150 This is an attempt by an international team of scholars to present the contents of Indian Philosophical texts to a wider public. Vol. I contains the Bibliography of the works on Indian Philosophies. Vol. II gives a historical resume, nature of a philosophical system and summaries of works beginning from Kāṇāda. SERINDIA: Demy Quarto, Vols. I-III Text, Appendices, Indices, Illustrations 545, (pp. 1 1580): Vol. IV Plates 175, Vol. V Maps 94 (Shortly) This book is based on a report of explorations carried out by Sir Aurel Stein in Central Asia and Western most China and contains scholarly analysis of the finds by experts in their respective fields. PLEASE WRITE FOR OUR DETAILED CATALOGUE MOTILAL BANARSIDASS Indological Publishers and Booksellers Bungalow Road, Jawahar Nagar, DELHI-110007 (INDIA For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra એક ઉપેક્ષિત સુવિ શ્રી રામકૃષ્ણ મહેતા રણજિત પટેલ-અનામી અઢારમી સદીના ભક્ત કવિ-રત્ન શ્રી રામકૃષ્ણ મહેતા આપા એક ઉપેક્ષિત સુ-કવિ છે એ ઘટના વિચિત્ર છતાં દુઃખદ છે. જ્ઞાની કવિ અખા તેમજ પ્રેમાનંદ, વલ્લભ ને શામળ–એ. ભટ્ટત્રિપુટીના સમકાલીન અને ભક્તકવિ દયારામભાઈના પુરાગામી એવા આ કવિએ લગભગ પાંચસેાથીય વધારે પદ્ય રચ્યાં છે. એમની રચનાઓથી ગુજરાતી સાહિત્યના ઇતિહાસના ગણતર રસનુ અભ્યાસીએ જ પરિચિત છે પણ એમના સર્જનની ઈયત્તા અને ગુણવત્તા જાતા એમને મળવી જોઈતી પ્રતિષ્ઠા પ્રાપ્ત થઇ નથી એ હકીકત છે, 1 કવિની એ કૃતિએ એક ગરમ અને ખીજા એક પદમાં એની રચનાસાલ અને એમના વતનના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ૨ www.kobatirth.org ગ્ 'સવત સત્તર સત્તાવની સાત જો, નાગરી પર રીઝયેા છે રહુડ જો. કેસ'વત સત્તર ચાસઠેયારી, ગાયા સખે સુખકારી, રગડે રામકૃષ્ણ બલિહારી, પ્રીતલડીને બાંધી રે, પરબ્રહ્મરાય–શુ રે '. એક વ્રજભાષાના પદમાં એ આવપૂર્વક પ્રભુને પ્રાથે છે : ---- ‘રામકૃષ્ણ દરસણુ દીજે, નિહાલ કરોગે નાગરકું આમાંથી આટલી વિગતા પ્રાપ્ત થાય છે કેઃ કે ૧ કવિ જ્ઞાતિએ નાગર છે તે સ’ખેડાનેા વતની છે, અને Acharya Shri Kailassagarsuri Gyanmandir - સ્વાધ્યાય ’, પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ-૧૯૯૦આગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૧૩-૩૨૦. * ૨૨/૨ અરુણાય સાસાયટી, અલકાપુરી, વડોદરા-૩૯૦૦૦૫ For Private and Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ܪܪ રધુજિત પટેલ-મનામો છે 3 સવત્ ૧૭૫૭ અને સંવત ૧૭૬૪માં તેણે કેટલીક કૃતિ રચી છે પણ એના જન્મની કે મૃત્યુની ક્રાઇ તિથિ પ્રાપ્ત થતી નથી. મતલબ કે સંવત સત્તરસે। સત્તાવન અને સ`વત સત્તરસે ચાસ. આ બે ઉપલબ્ધ રચ્યા-સવતાને આધારે અનુમાની શકાય કે કવિ વિક્રમના અઢારમા શતકમાં થઇ ગયા. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ અલ્પજ્ઞાત વૈષ્ણવ નાગર કવિ રામકૃષ્ણ પર કેટલાક વ્રજભાષાના કવિઓની તેમજ એના કેટલાક પુરોગામી. ભાલણુ, મીરાંબાઇ, ગોપાલદાસ, પરમાનંદ, ભાણુદાસ, વિશ્વનાથ જાની, રત્નેશ્વર તેમજ એના કેટલાક સમય સમકાલીનો-કવિ પ્રેમાનંદ, વલ્લભ ભટ્ટ જેવાઓની અસર હશે પણ વિશેષ અસર તે વરતાય છે એના સમથ પુરાગામી એની જ જ્ઞાતિના ... ... અટકે પણ મહેતા...આપણા આદિ કવિ નરસિંહ મહેતાની. એના એક સુંદર પ૬માં તે નરસિંહને પ્રભુના દીવેટીઆ તરીકે નિર્દેશ છે અને પોતાને એ પ્રભુભક્તિની દીવેટને સકોરનાર-સકારણિયા તરીકે ઓળખાવે છે. • વૃંદા ચચલ તે વનમાં આનંદ આચ્છવ, મળી ગાદિ ગણિયેઃ નયન નચાવે યહૂદિય, મેાહન ચિત્તના ચારણિયા, સાળ કળાને શિયર ઊગ્યા તે ઉત્સવના તારણિયેા. નવ નવ વયની નારી નાચે આનંદકરા એરિયા. મધુર મધુર નિમેારલી વાગે મેાહન ચિત્તને ચેરિયા. દાસ નીચે દીવેટીએ ત્યાં રામ-કૃષ્ણે સકોરિયા. ’ આ ‘ દીવેટીએ ’ને ‘ સ’કોરિયા ' શબ્દો કેવળ એના વાચ્યાર્થીમાં જ સમજવાના નથી પણ આદિ કવિ નરસિંહથી માંડીને તે અઢારમી સદી સુધીના રામકૃષ્ણ મહેતા સુધીના સમય દરમિયાન કૃષ્ણભક્તિની પ્રજવલિત જ્યોતિ જે ઝાંખી પડેલી તેને યથાશક્તિ-મતિ પ્રજ્વલિત કરનાર કવિ રામકૃષ્ણ મહેતા હતા. એ લક્ષ્યા પણ અહીં અભિપ્રેત છે. * આપણા પ્રાચીન કે મધ્યકાલીન સાહિત્યમાં મૌલિકતા (Originality )ને મુદ્દો અતીવ નાજુક પ્રકારને છે. - There is nothing new under the sun ' એમ કહેવાય છે ખરુ', પણ ક્ષણે ક્ષણે નવીનતાના પ્રગટીકરણમાં કવિપ્રતિભાને વિજય છે એ પણ એટલું જ સાચુ છે. દેશ-કાળ-ભાષા ભિન્ન હેાય છતાંયે કોઈ એ સાહિત્યકારોના સર્જનમાં ઘણું બધું વિચારસામ્ય For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ઉપેક્ષિત સુનિ શ્રી રામકૃષ્ણ મહેતા દેખાય ત્યાં અનિવાર્યપણે સંવાદ-તત્વને સ્વીકાર કરવો રહ્યો. પણ જ્યાં કેવળ સૂકમ કે સ્કૂલ પ્રેરણા કે માખી-ટુ-માખી અનુકરણ હોય ત્યાં મૌલિકતાના મુદ્દાને વચમાં લાવ્યા વિના “પડધે કયાં પડયો રસબાલ’? એ મુદ્દાને કેન્દ્રમાં રાખી જે તે સર્જક કે લેખકનું મૂલ્યાંકન કરવું જોઈએ. આમ કરવામાં કોઈ ને અન્યાય થાય છે એમ માનવાની જરૂર નથી.. અને આમેય મૃત-પરંપરામાંથી જે સારુ ને લોકોને ઉપયોગી લાગે તે સ્વ૯૫ ફેરફાર સાથે પ્રાચીન-મધ્યકાલીન લેખકોસજ કો વિના સંકોચે, આ અસ્વીકાર કર્યા વિના પિતાના સર્જનમાં સમાવી લેતા હતા. દા.ત.-જ્ઞાન-વૈરાગ્ય અને ઉપદેશના એક પદમાં રામકૃષ્ણ લખે છે – કોનાં છે? કોનાં વાછરું ? કોનાં માય ને બાપ ? જવું છે જીવને એકલું, સાથે પુરાય ને પાપ. નથી ત્રાપા, નથી તુંબડાં, નથી તરવાને આરે, રામકૃષ્ણ જન રંકને, ભવ પાર ઉતારે '. હવે, પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યના અભ્યાસીને આવા જ વિચારભાવ-ભાષાવાળી પંક્તિ- એ નરસિંહ, રાજે, ધીરે, જેમાં વાંચવા મળે તો નવાઈ નહીં ! “ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી, સોળ સહજ ગોપીને વહાલે, મટુકીમાં ઘાલી ” નરસિંહની આ પંક્તિઓના પડઘા મીરાંબાઈમાં પણ સંભળાય છે – હાં રે કોઈ માધવ . માધવ , વેચંતી વ્રજનારી રે માધવને મટુકીમાં પાલી, ગોપી લટકે લટકે ચાલી રે ! નરસિંહની કતિ મીરાને માટે નિઃશંક પ્રેરણારૂપ બની છે પણ ઉભયની પ્રતિભાનું ફળ સ્વતંત્ર છે. “ હાંરે કાઈ વસંત ૯, વસંત, ૯’ એ કવિ ન્હાનાલાલની કાતને પણ આ જ વર્ગમાં મૂકી શકાય. મુખડાની માયા લાગી રે' એ મીરાંના પદમાં બે પંક્તિઓ આમ છે – “સંસારીનું સુખ કાચું પરણુંને રંડાવું પાછું; તેને ઘેર શીદ જઈએ રે ? મેહન પ્યારા ! આની સાથે સરખા યારામના “વયેિ તે શામળિયે વરિયે. વરિયે તો પાતળિયે વરિયે’ એ પદની આ બે પંક્તિઓ: સંસારીનું સગપણ કાચું, પરણને રંડાવું પાછું; એને ઘેર શીદ પાણું ભરીએ રે. ' For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રણજિત પટેલ- અનામી છે અહીં તે દયારામે મીરાંના અર્થબોધને પંતિમ ઉલટાવી અન્ય રીતે ઝીલ્યો છે. એ અર્થ ઝીલ, શબ્દ-સામર્થ્ય ને ભાવવ્યક્તિ મૂળ જેટલી સમર્થ નથી છતાં યે સમગ્રતયા વિચાર કરતાં જણાશે કે મીરાં ને દયારામ, કવિ તરીકે બંનેય અનન્ય છે. કાવ્યને અનતે કવિનું નામ આપ્યા વિના જ જે નરસિહ મહેતા, રામકૃષ્ણ મહેતા, રાજે અને દયારામની કૃતિઓ છાપી હોય તે કર્તવને સંભ્રમ થાય એવા આ કવઓ છે. પણ આ ચારમાં નરસિહ મહેતા ને દયારામભાઈ એ બે તે ઘણાજ સારા ને અતિલોકપ્રિય કવિઓ છે પણ રામકૃષ્ણ મહેતા અને રાજે પણ અભ્યાસ માગી લે તેવા ખમતીધર ધ્યાનાર્હ સુકવિઓ છે. પરંપરાનું સુવર્ણ તે સૌ સર્જકોને કાજે છે, પણ એને સુડોળ ધાટ ઘડવામાં ને આકર્ષક રાતે એમાં યથાસ્થાને નંગ જડવામાં સર્જકની મૌલિકતાને ઉમેષ પામી શકાય. નરસિહ મહેતા અને રામકૃષ્ણ મહેતાનાં પદમાં રસ અને રંગને વિનિયોગ અનેક સ્થળે થયે છે. દા. ત. – રાતી ચૂડી કરે કામની, રાતાં ચરણાં ચુદડી, રંગે રાતી કુંકુમની પીઅળ, તે તળે રાતી ટીલડી, રાતે દંત હસે રાધાજી, રાતી કરે ચૂડી; રાતી વાંચે રમે પંખેર, સૂડલો ને સૂડી. રાતે સાધુ સવિ સહીઅરને, રાતી સિર જડી, નરસૈઆને સ્વામી સંગે રમતાં, રાગમાંહાં ગયાં બૂડી. ” નરસિહમાંથી પ્રેરણા લઈ સફળ અનુકરણરૂપે રચાયેલી રામકૃષ્ણ મહેતાની રચના જોઈએ. “રંગ્ય રાતા કસૂ કુંકુમ-વરણા, રાતી વનની વેલડી, રાતે કહાનડ કેલ્પ કરે, ત્યાં રાતી સરવ સહેલડી. રાતા દત અધર નખ રાતા, રાતી ચેલી ચુનડીઆ, રાતાં અબીર ગુલાબ ઊડાડે, તે રાતી રત્નની મુદ્રડી. રાતી ર છે અતિ રઢિઆલી, રાતી બાલા વેલડીઆ, રામકૃષ્ણ પ્રભુ પ્રેગ્યે રાત, રાધા રંગની રેલડી”. નરસિંહ અને રામકૃષ્ણ વચ્ચે ખાસ્સે લગભગ અઢી વર્ષનું અન્તર છે પણ બંનેના પદની ભાષા જોતાં નરસિંહની લેકમેગ્યતા ને લોકપ્રિયતા સ્વયંસ્પષ્ટ છે. નરસિંહે ગાયું – મને જનમ ધર્યાનું પુણ્ય લહાવો દર્શનને...” For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ઉપેક્ષિત સુકવિ શ્રી રામકૃષ્ણ મહેતા તે રામકૃષ્ણ એ ભાવવિચારનું સરલીકરણ કરી ગાયું – વાલા મારા સંસારમાં એક સાર કે જેણે હરિ દીઠડા રે લેલ. ” પરમાનંદદાસે ગોપીને માટે લખ્યું. “ ગેપી પ્રેમકી વજા ' તે રામકૃષ્ણ ગાયું – સાહેલી રે જયજય ગોકુલગ્વાલની પ્રેમ-વાજા ગોપાલની.” કવિ રામકૃષ્ણ એના સમર્થ પુરોગામી ને અનુગામી કવિઓની અસર અલબત્ત, ઝીલે છે પણ એમનું આંધળું અનુકરણ કરતું નથી. એને વાણીવૈભવ આગ છે. ભાવભંગીઓની એની સૂઝ-સમજ સ્પષ્ટ ને નિરાળી છે. પરમાનંદદાસની કીર્તન-પ્રણાલીમાં એ ઉર્યો છે. મંદિરના ઉમંગ-ઉછળતા ઉસને એને સ્વાનુભવ છે. નિજી કુલધર્મ શિવપૂજાને પણ ઈષ્ટ ધર્મ વૈષ્ણવ-પરંપરાને હોવાને કારણે એણે શંકર ને કૃષ્ણભક્તને સમન્વય સાથે છે. એવો જ સમન્વય એણે વલ્લભ ભટ્ટના માતાજીના ગરબાના સમર્થ વિનિયોગ દ્વારા કૃષ્ણભક્તિનાં પદ-કીર્તન ગરબા લખીને કર્યો છે. દયારામભાઈ જેવા તેના સમર્થ અનુગામી કવિની પદાવલિમાં કવચિત રામકૃષ્ણની કાવ્યપદાવલીના પડઘા સંભળાય છે એ એની શક્તિના ઘોતક છે. કૃષ્ણની ઝંખના વ્યક્ત કરતી રામકૃષ્ણની આ વાણું ને અભિવ્યક્તિમાં અનુગામી દયારામભાઈનું દર્શન નથી થતું ? “નંદના સલૂણું મારા, નંદના રે લોલ: તે મને નાખી છે; કંદમાં રે લોલ– ઊઠતાં બેસતાં તે જીવણ સાંભરે લોલ : ૬ કાને પડે છે, ભણકારડે રે લોલ– કોળિયે તે કંથી ન તરે રે લોલ . હું તે ઝબકીને જેવા નીસરી રે લોલ : ઓઢવાનાં અંબર વીસરી રે લોલ; પાડાને મશે હું તે સંચરું રે લોલ એક ઢળું ને બીજ ભરું રે લોલ જાણું જે વાર લાગે ઘણી રે લોલ.” અને દયારામભાઈની પેલી નિર્ભુજ સુંદર સરલ પંક્તિઓઃ “હું શું જાણું જે વાહાલે ભુજમાં શું દીઠું ?' માંની બે પંક્તિઓ : વહું ને તરછે તે એ પૂછે પૂઠે આવે, વગર બેલા વહાલે બેડલું ચઢાવે' For Private and Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રણજિત પટે-“ના” સાથે રામકૃષ્ણની આ પંક્તિઓ સરખા – “સાહેલી રે ! વચકતાં રે વિનય કરે, સાહેલી રે! પીતાંબર પટ પાથરે. સાહેલી રે ! પાડ ચડાવે અતિ ઘણે, સાહેલી રે! રસિ રમવા તો .” ઊભા રહો તે કહું વાતડી બિહારીલાલ !” એ દયારામની પ્રખ્યાત ગરબીમાં રામકૃષ્ણની ગરબી : સોહાગી શ્યામ, ચાલો તો ચાચર જઈએ, સુહાગી શ્યામ, સહીઅર સંગે મહીએ 'ના સંસકાર છે જ. ઢાળનું, સંગીતનું, ભાવનું, વિચારનું, પદાવલિનું આવું તે ધણું બધું સામ્ય દર્શાવી શકાય અને છતાં યે રામકૃષ્ણ એ રામકૃષ્ણ છે ને દયારામ એ દયારામ છે. કવિ જે કંઈ લખે તે બધું જ સારું હોઈ શકે નહીં. ને જેમ મોરચો મોટો તેમ મર્યાદાઓ પણ ઝાઝી. એની વિશેષતાઓ ને મર્યાદાઓના નિદર્શન રૂપે અનેક દૃષ્ટાંત આપી શકાય તેમ છે પણુ રામકૃષ્ણની સકલ શક્તિઓના સારરૂપ મને જે કાવ્ય લાગ્યું છે તે તે છે એનું “ભાઈબીજ' નામનું પદ. શ્રીકૃષ્ણ જેવો સમર્થનીર સુભદ્રા જેવી ભગિનીને ઘરે પધારનાર છે ત્યારના સુભદ્રાના મનેભાવને વ્યક્ત કરતું આ પદ વાંચે -- # # # “ આજ ને સેનાના ઊગ્યા સુર સોહાગી સાજન આવશે એ હું તો ઉંબર ધઉં રે દૂધ, દામોદર દાદો ભેટશુ એ ૧ મારે માંડવડે તે મંગલકોટ, માડીને જ આવશે એ વીરે કોટિ વહુઅતણો કંથ, કે પંથ જોઉં આવતે એ રે હું તે ત્રિભુવન ઘંટ વજડાવું, માડીને જા આવશે એક મારે આંગણુલે કુલશે વાડી, ભાભીનાં છંદ ચાલશે એ ૩ હું તે પુષ્પ વેરાવું રે પંથે, પતું પીહર પગ ધરે એક મારો વીરજી છે ચતુર સુજાણ, ચોરાસી ચઉટાં ચૂકવે વિરે માહારે વાળે રે વિવેકનાં વહાણ, કે વૈકુંઠને સંધવાઈ એક માહારો વીરોજી તે વીરા મચેતીર, કે ધરમ ધરીધર એ ૫ વીર માહારે પાંચમાંહે પરધાન બાંધ્યાના બંધ છોડવે એઃ વીર માહારા તરણું તારણ છે ટેક; કે શરણનું બિરદ વહે એ. ૬ વીર માહાર સુરનરતણે શણગાર, કે સેવકજનને કલ્પતરુ એક વીર માહારે વૈષ્ણવતણે વિશ્રામ, ફૂલ્યો, લ્યો આંબલ. ૭ વીર માહારે ચાલતે તે ચાંપલીયાને છોડ, કલા તે નિધિ કેવડો એ વિરે માહારે હસતે જણાવે છે હેજ, કે મસમસ જે મેગર એ. ૮ # # R * For Private and Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org એક ઉપેક્ષિત સુકવિ-શ્રી રામકૃષ્ણે મહેતા સ્મા ૧ વીરા માહારા તરસ્યાનું ટાંચ તળાવ, કે સૂકાને સુધા વાવલે એઃ વીરા માહારા ન-ભાયાનું માય-મેાસાળ, કે ભૂખ્યાનેા ભરમાળવા એ. ૯ વીરા માહાને અમૃત અષાઢાના મેહ, કે અવસર આવી ઊતર્યા એઃ પ્રભુ રામ-કૃષ્ણ રસરૂપ કે જસ તેહેના વેદ કહે એ ”, ૧૦ આવાં સુંદર પદ ઉપરાંત કવિએ વ્રજભાષામાં ને ગામઠી ભાષામાં પશુ કેટલુંક કાય્સર્જન કર્યું છે. ‘ ગજેન્દ્ર-મેક્ષ આખ્યાન ' નામે એક નાનકડું આખ્યાન રહ્યું છે જે પ્રેમાનંદની આખ્યાનપ્રણાલિને અનુસરે છે. સાત ૧૬ જેવાં કડવામાં એની રચના થઈ છે. સૂરદાસ, મીરાં વગેરે કવિઓએ ગજેન્દ્ર-મેાક્ષ અંગે પદ પણ લખ્યાં છે '. • ગજેન્દ્ર-મેક્ષ આખ્યાન'ના ખીન્ન કડવામાં કવિએ જે વનવન કર્યુ છે તેમાંની કેટલીક પક્તિએ C. એઈએ. પાડેલ પરિમલ ખેડે રે, ડાકિલ કલવ જે રે, પાર્રિાતિકની ૨ પત્ય, માલતી ચપક ફુલે રે, મુચકુંદ મરુઓ તે માગરા, જાઈ જુઈ ને रे કેતકી, કણુવીર ઝુલે મધુકર બેહે મદ્ લેહે કીર સગત્ય આંબાની कुरे रे નવલ રે મૈં Acharya Shri Kailassagarsuri Gyanmandir આળ, કલેલ. For Private and Personal Use Only ભૂત, જૂથ, મદાર કલ્હાર ”. પ્રકૃતિ ઉપરાંત, માનવપ્રકૃતિના નિરૂપણની ફાવટ પણ તેાંધપાત્ર છે. ગ્રાહથી ગ્રસ્તત્રસ્ત ગુજરાજને નિહાળીને હાંસ્તી વિલાપ કરે છે ત્યારની તેમની ઉક્તિએ અને ગજરાજનું સમાશ્વાસન આ આખ્યાનના પાંચમા કડવામાં નિરૂપાયુ છે હસ્તિની કહે છેઃ-~~~ “ છાહ્યાં પરવશ દેખી પનેરે, પાંમી મન પરિતાપ, ધીરજ મૂકીને હસ્તિણી, સહ કરવા લાગી વિલાપ. ગ્રેહે ભાગું ૨ ભાલા ધરધણી, કાચુ ષો પરિવાર ? માહારા કુટમ—ઢાંકણુ-કંથ; તાહારી ાણુ ચઢે અહીં વાહાંર ? ઘર ભાંગ્યુ रे ગુજરાજજી. ૩૧૪ કાંઇ ન પ્રીયૂ રે કાંમ્યની અહ્મા, કાચા સલે સાથ, અહુયેા પંખીમાં, તૂ' શા હતા નાથ. પ્રાણવડનાં ઘર ભાંગ્યુ રે ગુજરાજજી '', Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૨. www.kobatirth.org ગજરાજ સાંત્વન આપતાં કહે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રુજિત પહેલ-' મતા ક સાંઢાનેરાય મેં ઋવચ્ચે સદ અવતરે ૩, ગધેલી ! એ માયા છે જીવતા લગી રે, પછે મુઆં મલે નહી `ક્રાય. કરમ-સજાગ થાએ એકઠાં, અને કર્મ કાર્ય વિષેગ, ફરી મેલાપક સહિયા ૩. નદી-નાવ–સોંગ, જલ-કરા ખુબુદા, ઉપ શમે અનેક જૂ ગત, ના સ્થિર રહે ૨, અવિનાશી હિર એક મૂકાને આશા માહરી '', જન્મ For Private and Personal Use Only રાજે અને રામકૃષ્ણ મહેતા સબંધે શોધ-પ્રબંધો લખાવ્યા ઢવા નાં પણ એમની કાવ્ય-ગંગાત્રોનું પુનિતપાન થવું જોઇએ તેટલુ થયું.નથી. Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ નરેશ વેદ* અન્ય સાહિત્યસ્વરૂપેથી લઘુનવલનું સ્વરૂપ તેની એક વ્યાવર્તક લાક્ષણિક્તાને કારણે જુદુ પડી આવે છે, એ લાક્ષણિકતા છે તેની દાર્શનિકતા. લઘુનવલ વિશ્વ ( universe) ને નહીં, માણસ (man )ને, સમાજ (society)ને નહીં, પણ વ્યક્તિ (person), ૫૨ ( other ) ને નહીં, સ્વ (self )ને, તેના બાહ્ય જીવન (outer life)ને નહીં, આંતર મને ગત (inner psyche )ને આલેખતું સ્વરૂપ છે. એમાં મનુષ્યના અંગત અને વ્યક્તિગત રૂ૫ના પ્રશ્નો વિષયવસ્તુ (themes) તરીકે સ્થાન પામે છે. વધારે સ્પષ્ટતાપૂર્વક કહીએ તે લઘુનવલ માણસના સવ (being), અસ્તિત્વ (existence) અને જીવિતવ્ય (purpose of life )ને લગતા બુનિયાદી પ્રશ્નો (radical problems)ને વિષયવસ્તુઓ તરીકે લે છે. મનુષ્યના 4 અને આત્માને લગતા પ્રશ્નો હકીકતે દર્શનશાસ્ત્રના ઈલાકાના છે. લઘુનવલ પણ આવા પ્રશ્નોને લકવ કરતાં વિષયવસ્તુ લે છે એટલે આપણે એની પ્રકતિ દાર્શનિક છે એમ કહીએ છીએ. આ સ્વરૂપની દુનિયાભરની ઉત્તમ રચનાઓ ઉપર દષ્ટિપાત કરતાં ખ્યાલમાં આવે છે કે એનું મુખ્ય વિષયવસ્તુ છે મનુષ્યના સ્વરૂપની, આત્મસંજ્ઞાની ઓળખનું. લઘુનવલનું આ સનાતન અને તેથી તેમાં પુનરાવૃત્ત થતું વિષયવસ્તુ છે. કહેવાનો આશય એ છે કે આ વિષયનાં અને તેની નજીકના વિષયનાં જુદાં જુદાં પાસાંઓને લજ્ય કરી લઘુનવલમાં વિષયવસ્તુઓ લેવાતાં રહે છે. આવા વિષયો છે: આત્મઅભિજ્ઞાન, આત્મજાગૃતિ, આત્મ પ્રસ્થાપના, આત્મસ્નેહ, આત્મસંમાન, આત્મદયા આત્મવંચના, આત્મવૃણા, આત્મવિડંબના, આત્મઘાત, અનાત્મીકરણ વગેરે. લઘુનવલ ચરિત્રપ્રધાન સ્વરૂપ છે અને તેનું મુખ્ય ચરિત્ર સમાજનિરપેક્ષ રહેતું હોય છે. એટલે કે સમાજાભિમુખ રહેવાને બદલે આત્માભિમુખ થતું હોય છે. વ્યક્તિ, સ્વભાવની બહિર્મુખતા કેળવી બહારના સમાજમાં પ્રવૃત્ત થાય છે તેનું સામાજિક વ્યોક્તત્વ વિકસે, પરંતુ અંતમુર્ખતા કેળવી પિતાના મનહદયમાં, પિતાની જાતમાં કેન્દ્રિત થાય ત્યારે તેને અન્ય કોઈની નહીં પણ ખુદ પિતાની જે સમસ્યાઓ હોય છે તેની સન્મુખ થવાનું બને છે. માણસ જ્યારે રાતસન્મુખ થઈ નિજી સમસ્યાઓને મોઢામોઢ થાય ત્યારે તેને પોતાને સ્વને લગતી એવી સમસ્યા એને સામને કરવાને આવે, જે પૂરેપૂરી દાર્શનિક હોય - - ગાયાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા--જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ઑગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૨૧-૩૬ | -૬૭ યુનિવર્સિટી સ્ટાફ કોલેની, વલ્લભવિદ્યાનગર, ૩૮૮૧૨૦ For Private and Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેશ વેદ ગુજરાતી કથાસર્જકો આ સ્વરૂપની વિશેષતાઓ અને લાક્ષણિકતાઓને પૂરી સમજી શકયા નથી. એટલે મનુષ્યની અસ્તિત્વપક અને પ્રકૃતિગત કટોકટી જેવા દાર્શનિક વિષયે તરફ ઝાઝું ધ્યાન આપ્યા વિના પ્રેમ અને તેનાં નાનાવિધ રૂપોની મનોરંજનલક્ષી સામાન્ય લઘુનવલે લેખતા રહ્યા છે. તેમ છતાં એવા પણ કેટલાક સર્જકો છે જેમણે લઘુનવલની પ્રકૃતિને અનુકુળ થાય તેવાં વિષયવસ્તુઓ લઈ તેને રૂપાયન સાધવાના પ્રયત્નો કરી જોયા છે. પ્રસ્તુત લેખમાં, આવાં દાર્શનિક વિષયવસ્તુઓ ગુજરાતી લઘુનવલમાં કેટલાં અને કેવી રીતે આવ્યાં છે તેની વિચારણા કરવાને આશય છે. ગુજરાતીની પહેલી કલાત્મક લઘુનવલ “ સાચાં શમણાં” આમવંચના અને આમધાતનું વિષયવસ્તુ લઈને રચાયેલી છે. પન્નાલાલ પટેલ ભલે સુશિક્ષિત અને જીવનના દાર્શનિક ના જ્ઞાતા ન હોય, એમની હયાઉકલતે આ વિષયવસ્તુની એક નિતાંત સુંદર રચના આ લઘુનવલમાં આપી છે. એને નાયક મથર પિસેટબાળબચે અને ઘરગૃહસ્થી એ બધી રીતે સુખી છે. પિયે હેરવાની ખુશાલીમાં એ ગ્રામવાસીઓને નોતરે છે. ત્યાં હસીખુશી મજાકમસ્કરીમાં એ લોકો તેને બીજી બે કરવાનું સૂચન કરી બેસે છે. મોટિયારે એના કુળની એવી પરંપરાની શાખ પૂરે છે. પત્નીની માયામાં મહાલેલો અને એના વહાલમાં ભીંજાયેલ મથુર એ વાત સાંખવા તે ઠીક સાંભળવાય ત્યાં રકાત નથી. ત્યારે તે એ ઉજણીમાંથી ભાગે છે પણ એ વાત એના મનમાંથી ખસતી નથી. એ લોકોથી દૂર ભાગી શકાયું પણ મનથી દૂર એ કયાં ભાગી શકે ? બીજ ઔર કરી શકે તેવી આર્થિક સ્થિતિ, સમાજ અને મોટિયારાની સાનુકુળતા અને સહાય, પત્નીની સુવાવડ અર્થે ઘરે આવેલી મારકણા સૌંદર્યવાળી અને સાસરે દુઃખી એવી સાળી મણિની નિકટની હાજરી તેના મનને ઘૂમરીએ ચડાવે છે. એમાંથી મનને ઉગારવાના મિથ્યા પ્રયાસ કરી જોતો, એક ઉપર બીજ' એવું કરવું કે નહિ એની ભાવદ્વિધામાં અટવાતે ગૂંચવાતે મૂંઝાતે રૂંધાતો, કાં તે પત્ની પિતાને આમાંથી પાછું વાળે અથવા મણિ એને એગ્ય લાગે તે નિર્ણય લઈ ઉગારે એવું ઈચ્છતે, આખરે દેવને શરણે જઈ મણિ જોડે હાથજોડ વિધિ કરી લેત મથુર, તેમ છતાંય ભગવાન પાસે દુશ્મનનેય આવાં શમણું સાચાં ન પડે એવી કાકલુદી કરે છે. જેનાથી બચવા ઉગરવા એ આટઆટલું મો છતાં આખરે પરાજિત થયો તેનાં કારણે કયાં ? માનવ કરતાં સંજોગોની બળવત્તા ? સંસ્કૃતિ કરતાં પ્રકૃતિની પ્રબળતા ૨ જાગૃત મન પર અજાગૃત મનની સરસાઈ ? કે પછી ભેળિયો મથુર જેને સમજી નથી શકત એવી એની કોઈ આંતરિક નબળાઈ? એના જીવનમાં ઉભા થયેલા સાનુકુળ સંજોગો ઉપરાંત એના પતનમાં અને અજાગૃત માનસમાં ઉડે ઉડે પડેલી બહુશ્રીવિષયક રતિભાવનાનો ફાળો એાછા નહિ હેય. મથુર એક નાની અમથી વાતમાં આટઆટલે રીબા સિઝાયે કેમ? તેનું કારણ એ છે કે, એના માટે પ્રશ્નની નીતિમાને (moral problem ) છે. ભલે એ ભલે ભેળે ભાવુક ગામડિયે છે, પિતાના મનમાં મચેલા ઉ૫તનાં ખરાં કારણે એ શિક્ષિત સમજદાર માણસની જેમ વિચારી ઓળી શકતે નથી, પણ એ લોકેની માફક ચતુરાઈપૂર્વક દંભ-ડાળ આચરતે નથી. આત્મવંચન કરે છે પણ એ તેની અમૃધતાને કારણે. પિતાની જ આંતરિક કમજોરીઓથી પરાભૂત થતાં મથુરની જીવનકશુતામાં ખરેખર તો આમવંચનાને પરિમે આવતા આત્મઘાતની વાત છે. મથુર For Private and Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી લઘુનવલના વિષયવસ્તુએ ૩૨૩ મથુર રહી શકતા નથી. મણુિ સાથે હાથજોડ થતાં જ તેના સ્વત્વ ( selfhood)નું મૃત્યુ થાય છે. મથુરના સ્વ ઉપર થતા વસતવિજયની, તેના ચેતન મન પર થતા અવચેતન મનના વિજયની આ કથા, હકીકતે death of selfનું વિષયવસ્તુ લઇને રચાયેલી છે. એમાં મથુરના નીતિસ ને નિમિત્તે કરીને લેખકે માનવમનના અગમ્ય કાડાની અને એમાં ઊડતાં અકળ શમણાંની વાત, દારા નિક્તાને અણુસાર સુદ્ધાં ન આવે એવી સહજ રીતે કરી લીધી છે. આત્મસભાનતાનુ વિષયવસ્તુ લઈ તે એ લઘુનવલા રચાઇ છે. બંને આ વિષયવસ્તુની માવજત આગવી રીતે કરે છે. એમાંની પહેલી ભગવતીકુમાર શર્માની ‘સમયદ્રોપ'માં સૂરા જેવા તદ્દન નાનકડા ગામડાના મહાદેવ મ`દિરના પૂજારીનો પુત્ર નીલકડ ગામડુ છેોડી મુંબઈ જેવા મહાનગરમાં કોઇ વિજ્ઞાપનસંસ્થામાં નેકરી લે છે. આવી કરી અને નગરનિવાસને કારણે તેના તરુણ વયના કેટલાય પુરાણા અને જર્જરિત ખ્વાલા, વિશ્વાસા, શ્રદ્ધામાંથી તે બહાર આવે છે. બુદ્ધિવાદ, ભૌતિકવાદ, વ્યક્તિવાદના રંગ તેને લાગતા જાય છે. અબ્રાહ્મણુ યુવતી સાથે તે લવમેરેજ કરી લે છે. આવું લગ્ન પુરાણુ માનસ ધરાવતાં કુટુખીએ સહી નહીં શકે એવું માની કેટલાંક વર્ષ સુધી તેા વતનમાં એ સ્વજા પાસે જતા નથી, પરંતુ પછી પત્ની સાથે ગયે ત્યારે કુટુંબીઓ દ્વારા પત્ની નીરાની થતી ઉપેક્ષા, તેના સ્નાન ન કરવાના અને રજસ્વલા હાવા છતાં રસાડામાં વાના આચારદોષથી કુટુંબમાં થતા ખળભળાટ, આ બધાં સામે તીવ્ર પ્રતિક્રિયારૂપે આવતા નીરાને ગૃહત્યાગ અને પતિત્યાગ આ કથાના વિષયવસ્તુની દાર્શનિકતા માટે ભય રચી આપે છે. ઉપલક નજરે છિન્ન થતાં દાંપત્યજીવનને કારણે એકલતામાં સેારાતા, વ્યતીતાનુરાગમાં રાયતા અને વિશ્વાદ અનુભવતા મનુષ્યની આ કથા લાગે. પરંતુ એ તે સપાટી ઉપરની વાત છે. એને નિમિત્ત કરી લેખક એથી ગહનગંભીર મુદ્દાને લક્ષ કરવા માગે છે. નીલકડની સમસ્યાના મૂળમાં મૂલ્યવિષયક કટોકટી છે. તે ઊગીને ઊભા થયા છે ગામડામાં અને સ્થિર થયા છે મહાનગરમાં. બેઉ જગ્યાએ જીવનપદ્ધતિએ અને જીવનમૂલ્યે અલગ અલગ છે. ગામ અને મહાનગર અને સમયદ્વીપ જેવાં છે. એ જગ્યાએ સમય જાણે કે થીજી ગયેલા છે. ગામડામાં જડતાને કારણે સ્થગિતતા છે, મહાનગરમાં અતિવેગને કારણે અનુભવાતી ગતિહીનતા છે. પત્ની તેા મહાનગરનું સંતાન હતી એટલે એને માટે એટલી મૂળભૂત સમસ્યા ન હતી, જેટલી ઉભય સાથે અનુસ ંધિત હાવાને કારણે નીલકની છે. જે ધરતીની ધૂળમાંથી તે ઊગીને ઊભા થયા છે તેના મૂલ્યસંસ્કારે તેના લેહીમાંથી જતા નથી અને જયાં ઉદરનિમિત્તે એ વસ્યા છે એ મહાનગરે બહારથી અને ઘણા બદલ્યા છે. છતાં નગરસસ્કૃતિના આધુનિક મૂલ્યસ`સ્કાર પૂર્ણ પણે એ અપનાવી શકતા નથી. જૂના મૂલ્યસંસ્કારાને ન તા પૂરા છોડી શકતા કે ન તા વળગી રહી શકતા, નવા મૂલ્યસ’સ્કારાને પૂરા અપનાવી ન શકતા ત્રિશંકુ જેવી પરિસ્થિતિમાં મૂકાયેલા માણુસના દૂધીભાવની આ વાત છે. તેના વડે હકીકતે લેખકે તેને આત્મ પ્રત્યે સભાન થવા ઉન્મુખ કર્યા છે. પાતે કાણું છે ? ક્યાં ઊભા છે ? શા માટે રહેંસાઈ રહયા છે? એ પ્રશ્ન વિશે વિચારી આત્મસભાનતા સુધી નાયકને પાંચાડયો છે. છે અતિમા વચ્ચે ક્રૂસાતા રહે.સાતા વિષાદને આરે આવી ઊભા રહેવાને અનુભવ તેના નાયકને સ`પડાવીને લેખકે ખરેખર તે તેને તેની નિજની સભાનતા તરફ અભિમુખ કર્યા છે. તેથી, દ્વિધાના દ્વીપ પર ઊભેલા સંક્રાન્તિકાળના આ સતાનની કથા તત્વત : આત્મસભાનતાની કથા બની રહે છે, For Private and Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેશ વેદ સુરેશ જોષીની “ મરણોત્તર'માં, આમ તે, વ્યક્તિગત અને સાંસ્કૃતિક ભૂમિકાએ જીવનના પિપડામાં ઉછરેલા અને પછાતા મરણની કથા છે. કથાનાયક મિત્ર સુધીના ઘરે પહોંચે છે ત્યારે ત્યાં હજ કોઈ મિત્રો આવ્યા નથી. તેથી તે એકલો પડે છે. પછી બધાં આવે છે, છતાં તે તેમની સાથે ભળી શકતા નથી. એ બધાં ત્યાં આમ તે સાથે છે, છતાં પ્રેમથી, ભાષાથી સંબંધથી સંધાઈ શકતા નથી તેથી, તેઓ પણ એકલા છે. થોડી ગપસપ, થોડી ઠઠામશ્કરી, થોડા કસ, થોડી ચુસકીઓ, થોડા નાચગાન–એમ ' જીવવાના પ્રયત્ન ' થાય છે. પણ એમના ઉપર જાણે કોઈ ઓછાયો પડી ગયો છે. એ બધા વડે પણ કોઈ " જીવન ', કોઈ સંબંધવિશ્વ રચાતું નથી. એમનાં જીવવાનાં હવાતિયાંમાં કથાનાયકને મરણ વિલસતું લાગે છે. કથાનાયક એ લેાકો સાથે ભળી નથી શકતે એનું એક કારણ એ છે. બીજુ કારણ મૃણાલની અનુપસ્થિતિ છે. મૃણાલને પ્રેમ કદાચ તેને જીવનમાં દઢમૂલ કરી શક્યો હોત પણ હવે તેની સ્મરણશેષ ઉપસ્થિત તેને જીવનમાંથી ઉખેડી નાખે છે. આવો ખડેલ, એકલે પડેલ, વિચારતે વિમાસતો કથાનાયક હું પિતાની અંદર, પિતાની આજુબાજુ સર્વત્ર ઉછરતા મરણથી સભાન થતું જાય છે. માનવ, તેનો પ્રેમ, તેની ભાષા, તેના સંબંધો, તેને સમાજ, તેની સંસ્કૃતિ બધું ક્ષયગ્રસ્ત (decadence) થતું જાય છે, યુગ મરતે જાય છે. એની પિતાની અતિ સંવેદનશીલ (hyper sensitive) પ્રકૃતિ અને સન્નધ્ધ સંવિતિ ( hightened consciousness) ને કારણે અહેસાસ કરતે કથાનાયક તત્વત : પિતાના સ્વત્વ વિશે એક અધિકત (authentic) અનુભવ પામે છે. મૃત્યુના શારીરિક અનુભવ પૂર્વે મરણની અનુભૂતિ આત્મસાત થતાં તે એક પ્રતીતિ પામે છે. કાળબળે થતાં યુગમૃત્યુની અને સ્મરણશેષ પ્રેમ વડે નિજના મૃત્યુની અનુભૂતિ આત્મસાત થતાં તે જે પ્રતીતિ પામે છે તે તેના નાસ્તિમૂલક આસ્તની છે. ત્યાં સુધી પહોંચતા પહેલાં તે એક ભારે તનાવપૂર્ણ માનસિક પ્રક્રિયામાંથી પસાર થાય છે અને નિજરૂપની સભાનતા પામે છે. તેથી આ રચનાનું વિષયવસ્તુ પણ આત્મસભાનતા જેવી દાર્શનિક કોટિનું છે. લાભશંકરની “કોણ' અને ચિનુ મોદીની ‘ભાવ અભાવ એ બે લઘુનવલોમાં વિષયવસ્તુ આત્મઅભિજ્ઞાનનું છે. “કોણ ? 'માં સમાજ સાથે વ્યક્તિના કપાતા સંબંધની વાત રજુ થઈ છે. એના નાયક વિનાયકને પત્ની છે, મિત્રો છે, ધર છે, એ નોકરી કરે છે છતાં એ બધાંથી તે અલગ છે, એકલો છે. એક નાની અમથી ઠેસ વાગતાં આમ થયું છે. પત્નીને કોઈ યુવાન સાથે સ્કૂટર પર જતી જોઈ, એના પર વહેમાઈ, રૂઢિગત જીવન અને સંસારિક જળાજસ્થાઓ, માનવસંબંધે વિશે તે વિચાર કરતે થઈ જાય છે. સ્કૂટર પર પત્ની નહિ પરંતુ તેની સાથે આકૃતિસામ્ય ધરાવતી તેની બહેન, પત્નીની સાડી પહેરીને બેઠી હતી એવો ખુલાસો મળતાં તેનું શ્રમનિરસને તે થાય છે. પણ ઈચ્છાએ, કામના, હષ શાકાદિનાં ધૂમતાં જીવનવહેમ હવે અવશ્યપણે ધસડાવું નથી, સભાન થઈ બધું જાણવું અનુભવવું છે એવો નિર્ણય કરી એ દિશામાં તે નક્કર પગલાં ભરવા માંડે છે. નોકરી, શહેર, સંબંધે વ્યક્તિગત જરૂરિયાત–બધાને છોડતા જાય છે. એમ કરતાં કેટલીક મૂંઝવણે અને કેટલાંક મંથને અનુભવવાં પડે છે. પરંતુ સરચાઈ અને પ્રમાણિક્તાથી એ પિતાને ઉદ્દેશ બર લાવવા મથી રહે છે. બધાં જળાજસ્થાઓ અને સુખદુઃખાદિ સંતાપથી ઉફરા જવાની દિશામાં અગ્રેસર થઈ એ પિતાની જાતને ઓળખવા For Private and Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ (know thyself )ની સાધના કરે છે. એક નાની અમથી ઠેસથી આવી ગંભીર સાધના પ્રત્યે વળતા માણસની આ કથા, એમાં નિરૂપિત સમસ્યા દાર્શનિક હોવા છતાં, પ્રભાવક અને કળાત્મક બનતી નથી, બલકે અતિ સરળ (naive) લાગે છે, એનાં બે કારણો છેઃ એક તે, લેખકનું વસ્તુવિભાવને કાચું છે. માણસ આટલી ગંભીર સાધનાને માર્ગે વળે એ માટે એના અહને, સ્વને જોરદાર ધક્કો પહોંચાડે તેવી નક્કર અને સંગીન કારણવાળી ધટના હેવી જોઈએ, અહીં એમ નથી. બીજ નાયકના મન-હૃદયને મૂંઝ, રિબાવે, વિદારે એવી કોઈ સંધર્ષમૂલક કટોકટીનું આલેખન થયું નથી. આ કથાને નાયક મધુર જેવી નીતિવિષયક, નીલકંઠ જેવી મૂલ્યવિષયક, હું ' જેવી ચેતનાવિષયક કોઈ કટેકટી અનુભવ નથી. સભાનતાસિદ્ધિને પ્રયોગ માંડતો તેને નાયક વિના વિરોધે એ પ્રયોગમાં આગળ ધપે, પાર ઊતરે, તેમાં તેને કોઈ જાતના અવરોધે નડે નહીં. કોઈ એના નિર્ણય અને વર્તનને પડકારે નર્ટી, એના પ્રયોગમાં બધું સહેલાઈથી પાર ઊતરે એ સ્વાભાવિક લાગતું નથી. એ નોકરી, શહેર, સંબંધ વગેરે તે છેડી શકે પણ કામવૃત્તિ વ એટલી સહેલાઈથી છેડી શકે એ ગળે ઉતરે તેવું નથી. આટઆટલી બાબતોનો ત્યાગ કરતાં એને જાત સાથે, વૃત્તિઓ સામે ખાસ ઝૂઝવું પડતું નથી ! બહારનાં કોઈ પરિબળ તો ઠીક, તેનું મન પણ તેનો વિરોધ કરતું નથી, સાનુકૂળ થઈ રહે છે ! મનનાં પરસ્પર વિરોધી વલ, તેમનાં બળાબળ, ઉધામા-કશું લેખકે અસરકારક રૂપમાં દર્શાવ્યું નથી, એ આ રચનાની ખામી છે. આત્મ-અભિજ્ઞાન જેવા વિષયવસ્તુને હાથ ધરી તેમાંથી લઘુનવલ સર્જતાં વસ્તુવિભાવન અને આલેખનની આવી કચાશને કારણે આ રચનામાં લેખક વડે એક સક્ષમ વિષયવસ્તુ વેડફાઈ ગયું છે. ચિનુ મોદીની “ભાવ અભાવ' લઘુનવલને નાયક ગૌતમ વ્યાસ પણ આમઅભિજ્ઞાન પામવાની મથામણમાં છે. ગૌતમને સતત એમ લાગ્યા કરે છે કે પિતે નિમિત નહીં પરંતુ પૂર્વનિર્ણિત જીવન જીવી રહ્યો છે. તે આ જાતના જીવન વિશે એણે પોતે નિર્ણય લીધો નથી તે અન્ય કોણે લીધે છે, એની તે સભાનતા સાથે શોધ કરવા માગે છે. આ વાતની સભાનતા આવી તેથી તે હવા (to be )માંથી કશુક થવાની (becoming)ની પ્રવૃત્તિમાં આગળ વધવા માગે છે. ત્યારે તેને ધણું ય મિથ્યા જણાવા લાગે છે. એ આ અંગે ખૂબ વિચારે છે. પિતાને હવડ વાવ ગમે છે, એમાં રચાતાં કુંડાળાં ગમે છે, વિવેક વણજારાની વાત ગમે છે–એનું શું કારણું? અમુક બાબતે પ્રત્યે ભાવ અને અમુક પરત્વે અભાવ કેમ થાય છે? વિચાર કરતાં તેને એમ લાગે છે કે આ બધી બાબતે પૂર્વજનાબદ્ધ છે. પણ એને પ્રશ્ન એ સતાવે છે કે આ પૂર્વજના કરનાર છે કોણ? પિતાના આત્મામાં જડે સુધી ઊતરી એ આ પ્રશ્નના ઉત્તરો ખેળવા ચાહે છે. જે પિતે આગલા જન્મોનાં કર્મબંધનોથી બંધાયેલો હોય અને આ જીવનમાં બધું એના પરિપાક/પરિણામરૂપે બનવાનું હોય તો આ બધી ઝંઝટ શાની ? નિર્મમ થઇ આત્મપૃથકકરણ કરતાં ગૌતમને, પોતે સૌની જેમ સહજરૂપે જીવન જીવી શકવાને બદલે જીવનવર્તુળમાંથી શા કારણે ફેંકાઈ ગયું છે તેનું કરુણ ભાન લાધે છે. માણસના ભાવ અને અભાવ વિશેની એક સંકલનાને એક ચરિત્રની ચતસિક ભૂમિકાએ મૂકીને તેમાંથી કથા સજવાને લેખકે પ્રયત્ન કર્યો છે. પરત એ સકળ થઈ શક નથી. કેમ કે એ અનુભવ જેટલે અમૂર્ત અને ભાવવાચક ભૂમિકાએ રહે છે તેટલો મુક્ત અને સંવેદ્ય ભૂમિકામાં આવતું નથી. માણસની have અને have notની For Private and Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેશ વેદ લાગણીને કથાની ધાનિક અને છતાં કળાત્મક ભૂમિકાએ ઉજાગર કરી શકે તેવું સર્જનકર્મ થઈ શકર્યું નથી. માણસના જીવિતવ્યને સ્પર્શતી આયી દાર્શનિક સમસ્યાને ક્ષમતાપૂર્ણ કેન્દ્રધટનામાં સંકોરી, તેને યોગ્ય objective corelativesની સહાયથી તેને ઉપચય સાધી રસકીય રૂપમાં સાકાર કરવાનું અહીં બની શકયું નથી. એટલે આ રચનામાંય આગલી રચનાની જેમ આત્મઅભિજ્ઞાનનું વિષયવસ્તુ વેડફાઈ ગયું છે. - બે લઘુનવલોમાં આત્મસાક્ષાત્કારનું વિષયવસ્તુ અલગ અલગ ઢંગથી ખપમાં લેવાયું છે. માણસ સમાજ વચ્ચે અને સ્વજને સાથે હોય છે ત્યારે અનેકની સાથે હળીભળી શકે છે પણ પિતાને ખુદને કદાચ મળી શકતો નથી. પિતાની જાતને મળવાનું તે કદાચ ત્યારે શક્ય બને છે જ્યારે માણસ સ્વજન-સમાજથી દૂર સાવ એકાંત સ્થળે જાય, એકાકી બને, માણસ પોતાની નજર સમાજથી જાત તરફ વાળે, સ્વસમુખ થાય ત્યારે શું થાય ? મોહભંગ પામે ? નિર્ધાન્ત થાય ? જીવનમાં કોઈ અર્થ કે સત્યને પામે ? " આ એક એવી દાર્શનિક અને મને વૈજ્ઞાનિક સમસ્યા છે કે તેમાં કોઈપણ નિષ્ઠાવાન સર્જકને રસ પડે. તેમાંય જ્યારે એ વ્યક્તિ પુરુષ નહીં પણ સ્ત્રી હોય ત્યારે એ સમસ્યાની જટિલતા અને રસપ્રદતા ઓર વધી જાય છે. વીનેશ અંતાણીને આ સમસ્યામાં રસ પડયો છે. “ સૂરજની પાર દરિયે' એ રચનામાં આ સમસ્યાને તાગી જેવાને અને કળાની ભૂમિકાએ મૂર્ત કરવાને એમણે પ્રયત્ન કર્યો છે. એકધારા રૂટિન જીવનથી કંટાળીને કોશાએ અનુકૂળતા જોતાં જ હઠ કરીને પતિ સાથે ગેવાના પ્રવાસે ગઈ. પણ પિતાની ફેકટરીમાં ચાલતો લેબરપ્રોબ્લેમ ઉગ્ર બનતાં પતિને બીજે જ દિવસે કેશાને પણજીમાં એકલી મૂકીને તરત મુંબઈ પાછા જવું પડયું. પતિ પાસે જીદ કરીને પંદર વર્ષે એ ફરવા નીકળી ત્યારે તેના મનમાં ખરેખર તો હનીમુન માણવાનો ભાવ હતો, પરંતુ આકસ્મિક સંજોગોએ તેને એકલી પાડી દીધી. એ હતી ટુરિસ્ટ પણ પતિ પાછો આવે ત્યાં સુધી પ્રતીક્ષાને શાપ જીવવાનું હતું. બહાર પ્રવાસ થઈ શકતો નથી એ સ્થિતિમાં એનો એના મનમાં પ્રવાસ ચાલતો થાય છે. એ અંતર્મુખ થાય છે. આત્મનિરીક્ષણ અને પૃથક્કરણ કરે છે. પોતાની સ્થિતિ, સંવેદના, ભાષા-બધાંને ચકાસતી રહે છે. આંતરદમાં સપડાય છે. એ આખી પ્રક્રિયાથી અને પિતાની અવસ્થાથી કંટાળી થાકે છે ત્યાં કચ્છના રણપ્રદેશમાં પૃથ્વીના પેટાળમાંથી તેલ શોધવાનું કામ કરતા એન્જિનીયર નંદના પરિચયમાં આવે છે. નંદ જેવા જીવંત પુરુષના પરિચયમાં આવ્યા પછી એનું મન નંદ સાથે પતિની તુલના કરી બેસે છે. નંદ અજાણતાં જ એના અંતરમાં શારકામ કરી બેસે છે. એ ખુદ ઓળખી નહેતી શકતી એવો એને ત્રણ એ કારણે ખુલે થઈ જાય છે. મુંબઈ અને પછી વચ્ચેનું અંતર અગાઉ એણે પોતાના પલંગ પર પણ અનુભવેલું છે. ત્રણ દૂઝવા લાગે છે. એને ખોતરતાં પારાવાર વેદના થતી હોવા છતાં એને ખેતરવાનું એ ચાલુ રાખે છે. ત્યારે એને સમજાય છે કે આ પંદર વર્ષો દરમ્યાન પતિ અને પરિવાર પ્રત્યેની જવાબદારીઓ નિભાવવામાં, ઘરગૃહસ્થી ચલાવવામાં પોતાની ઈચ્છાઓ, લાગણીઓ, આનંદા, સંવેદનાઓ તેને હેમી દેવાં પડયાં હતાં. એનું સભર સ્વત્વ લોપાયું હતું. સમાજ જેને સ્ત્રી માટે સુખ સૌભાગ્યની બાબત ગણે એવું બધું એની પાસે હતું. પૈસાદાર પતિ, સુંદર પુત્રી, ઘરસગવડ બધું જ. પણ બહારથી સુખી જણાતા પરિવારમાં એનું સ્થાન, કુટુંબીઓ ગર્વથી વાત કરી શકે એવી ફલેટ, ફર્નિચર, For Private and Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ ૨૭ ફીજ, ટી. વી. જેવી વસ્તુઓ સાથે હતુ! પતિના ઘરમાં પોતે સુખી અને સંતુષ્ટ નથી ? એ પ્રશ્ન એને ખળભળાવી મૂકે છે. આમ તે પતિ દ્વારા એને શરીર, ધનવૈભવ, ઈજજતઆબરૂ વગેરેનું ધણુંય સુખ મળ્યું હતું. પણુ કશાકને અભાવ રહી ગયે હતો. પિતાને શું જોઈતું હતું, શું ન મળ્યું, કયારે ન મળ્યું, કોણે ન આપ્યું એ વિશે ભારે માનસિક યાતના વેઠીને ૫, લગ્ન પછી પંદર વર્ષે લગ્નજીવનનું સત્ય શોધવા એ મથે છે. ભારે મને મંથન પછી તેને એ સત્ય સમજાય છે. પંદર વર્ષના લાંબા સહવાસ દરમ્યાન પતિએ એને કેવળ બહારથી જ જોઈ હતી. એ એની આજબાજ છો પણ એના અંતરમાં ન પ્રવેશ્યો. લગ્ન નામની ગાંઠથી બંધાયાં હતાં બંને પણ સહ અનુભવથી સંબોધાયાં હતાં. દામ્પત્યજીવનની ખરી સાર્થકતા સહ-વાસમાં નહીં સહ-અનુભવમાં, સાહચર્યમાં છે. પતિ એ ચૂકી ગયે. પતિ પાસેથી પંદર વર્ષોમાં જે ન પમાયું એ સાહચર્ય અજનબી નંદ સાથેના ચાર દિવસના સંગાથમાં તે પામી ! પંદર વર્ષના એના લગ્નજીવનનું સરવૈયું હતું અકળાતે ખાલી ! દરિયાના દેશમાં આવી કોશા રણની દાહકતાને અનુભવ પામે છે. પતિ પાસે હઠ કરી માગેલો ગોવાને પ્રવાસ, પતિની ગેરહાજરીમાં એકલા રહેવાને આયાસ, અને અજાણ્યા પ્રવાસી પુરુષને મિત્ર બનાવી સહાનુભવ પ્રાપ્ત કરવાને એને પ્રયાસ-દેખીતી રીતે કોશાનું આ નાનકડું સાહસ હતું પણ એ તેને ધણું મોંઘું પડયું ! અન્યની નહીં, સ્વની સન્મુખ થવાનું સાહસ ઘણું મોંધુ હોય છે. કોશાની કથા આવા માંધા સાહસની કથા છે. એક નારીના લગ્નજીવનની વાતને નિમિત્ત કરતી આ કથા, વાસ્તવમાં, maifestation and realization of selfની કથા છે. આવા દાર્શનિક વિષયવસ્તુને કળાત્મકરૂપે સાકાર કરતી આ રચના ગુજરાતીની એક અત્યંત આસ્વાદ્ય રચના છે. ઈલા આરબ મહેતાની “દરિયાને માણસ ' આ વિષયવસ્તુને જુદી રીતે કળારૂપ આપે છે. કોઈ શીપીંગ કંપનીમાં રેડીઓ ઓફિસર તરીકે કામ કરતો દરિયાને માણસ દેવાંગ, કીડની નિષ્ફળ જવાને કારણે દરિયામાં વહેતી જિદગીને બદલે હોસ્પિટલના બિછાને સ્થગિત હાલતમાં પડઘો છે. ડોકટરે કીડની ટ્રાન્સપ્લાન્ટને મૂકેલો વિચાર પત્ની ચારુમાં આશા જગવે છે. પણ કીડની ગમે તેની ન ચાલે. બ્લડ ગ્રુપ અને ટિસ્યુ મેચ થવા જોઈએ. અને એ તે નિકટનાં સ્વજને સાથે જ થાય. કુટંબીઓ હોવા વિશેના દેવાંગના વારંવારના નન્ના પછી પણ ચારુ દેવાંગના કુટુંબીઓની બેજ કર્યા કરી, તેના ભાઈ હેમાંગની ભાળ મેળવી તેને કીડનીદાન માપવા વિનવે છે. હેમાંગ કીડની આપવા આવે છે પણ દેવાંગ એનું દાન સ્વીકારવા તૈયાર નથી. કેમ કરીને એ સ્વીકારે ? આ એ જ હેમાંગ, જે વાતે વાતે મા પાસે વહાલ થઈ પિતાને અળખામણે કરનાર, પિતાને મળેલા એડમિશનને પત્ર છુપાવનારે, અમીષા ઉપરના પ્રેમપ્રત્રો તેના પિતાને પિષ્ટ કરી દઈ પિતાને બદનામ કરનારે, અમીષા સાથે “પાપ” આચર્યા પછી પિતાને હલકો પાડી, ઉદારતાનું નાટક કરી અમીષાને પત્ની તરીકે અપનાવનાર માણૂસ. દેવાંગની મુખ્ય સમસ્યા જ એ છે કે જેણે હંમેશાં પિતાની સાથે દેષભાવ અને વેરભાવ દાખવ્યું હોય, પર્ધા અને દગો કર્યો હોય, એ કારણે પોતે જેને હમેશાં તિરસ્કાર્યો હોય એ માણસના એક અંગને શા માટે અપનાવવું તેની કીડની સ્વીકારી તેને ઉપકાર શા માટે માથે ચડાવશે વધારે આપાતજનક વાત તો એ હતી કે કીડનીદાન આપતી વખતેય હેમાંગ સદાબાજી કરવા હવા ૧૭ For Private and Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૮ નરેશ વેદ માગતો હતો. અમીષા સાથે “ પાપાચરણ” તેના પતિ હેમાંગે નહિ પણ પોતે આચરેલું એવો દેવાગે અમીષા પાસે જૂઠે એકરાર કરે અને તેના બદલામાં તે કીડનીદાન કરી દેવાંગને જીવનદાન આપે! દેવાંગ સામે મુખ્ય સમસ્યા શું કરવું તેની છે. પણ એ તો દરિયાને માણસ. વહાણું ડૂબતું હોય ત્યારે અન્ય સોને બચાવવા જે પિતાના જીવનને વિચાર સુદ્ધાં ન કરે એવો માણસ. ટિક્સ્ટ મેચ થતા ન હોવાથી ઓપરેશન સફળ નીવડવાની આશા નથી અને પોતાનું મૃત્યુ નિશ્ચિત છે એવું જાણે છે ત્યારે ભાઈ સાથે હવે વેરઝેરની લાગણી કેવી ? પિતાના એકાદ જૂઠા એકરારથી ભાઈની ડૂબતી દામ્પત્યનૌકા બચી જતી હોય તો ભલે કીડનીદાન ન સ્વીકારવું પણ એકરાર કરવા એમાં શું ખોટું ? ઊંડા મને મંથન પછી ભાઈની અને પોતાની, પરની અને સ્વની પૂરી ભાળ મળતાં દેવાંગ જઠ એકરાર કરે છે છતાં કીડનીદાનને અસ્વીકાર કરે છે. એ અસ્વીકાર ધિક્કારપ્રેરિત નહીં પણ સમજણપૂર્વકનો છે. મને વિકૃતિથી પીડાતા ભાઈ પ્રત્યે તિરસ્કાર અને અગમાની, તથા પોતાને માટે અહિ અને અમર્ષની જે ગ્રંથિઓ બંધાઈ હતી તે મૃત્યુન્મુખ થતાં ઓગળે છે. પોતે ક્યારેય હેમાંગ બની શકે નહીં, તો મૃત્યુ સમયે એના જેવો કેવી રીતે થઈ શકે પોતાની દર્દભરી લાચારીના સમયે પણ સેદાબાજી કરવા ઈચ્છતા હેમાંગને ઉદારતાથી ક્ષમા આપી એ પોતાનુ દેવાંગ પણું જાળવી રાખે છે. બે ભાઈઓ વચ્ચેના સંઘર્ષની કથાને નિમિત્ત કરી લેખિકાએ અમર્ષ, અસૂયા, અહંકાર, ઉગ્રતા અને ક્ષમાના વિવિધ ભાવોમાંથી પસાર થઈ આત્મસાક્ષાત્કાર પામતા માણસની વાત કહી છે. મૃત્યુની સનિધિમાં વ્યક્તિલક્ષી ભાવ-અભાવની મંથિઓને છેદ થતા સાચા સ્વરૂપમાં પિતાને ઓળખી શકતા માણસની વાત દાર્શનિક અને મનોવૈજ્ઞાનિક ધરાતલ પર અહીં કળાત્મક રૂપે મૂકાઈ છે. ધીર બેન પટેલની આંધળી ગલી ” માં આત્મજાગૃત્તિ ( self-awakening)નું વિષયવસ્તુ લેવાયું છે. માતાના અવસાન બાદ પિતાને ખ્યાલ કરીને પિતાએ ફરી લગ્ન કર્યું નહીં એ સમજતી કુંદને પોતે પણ પિસ્તાલીશ વર્ષની થઈ તોય લગ્ન કર્યું નહીં. પિતાના અવસાન બાદ એકલી પડી જતાં પોતાના મકાન “ કુંદનવિલા ”માં પરેશની પ્રણયદાસ્તાન સાંભળી એને રહેવા પત્નીને બોલાવી ધર માંડવા ધરને થોડા ભાગ ભાડે આપે છે. પરેશ પાસેથી સાંભળેલી પ્રયકથાને ઉત્તરાર્ધ તેની પત્ની શુભાંગી પાસેથી સાંભળતાં કુંદન માત્ર એ લોકોના જીવનમાં જ રસ લેતી થતી નથી, પોતાના જીવન વિશે પણ સભાન થાય છે. વર્ષોથી પહેરવા શરૂ કરેલાં સાદાં સફેદ વસ્ત્રો છોડી રંગીન વસ્ત્રો પહેરતી થાય છે. સૌદર્ય પ્રસાધને ખરીદી શરીરને ઓપ આપતી થાય છે. રાંધણકળા શીખવા લાગે છે. જીવનમાં, પ્રવૃત્તિમાં રસ લેતી થાય છે. વર્ષોના વિયોગ પછી મિલનનું મહાસુખ પામેલાં પરેશ-શુભાંગીના પ્રેમપૂર્ણ પ્રસન્ન મંગલ દામ્પત્યજીવનને જોઈને વર્ષોથી હઠાત મનના નિતાંત ઊંડાન્તળિયે ધરબી દીધેલો પ્રણય પરિણયની કામના સળવળી ઊઠે છે. લજજા છોડી, લગ્ન કરવાની જાગી ઊઠેલી ઈચ્છા વિશે સામે ચાલીને, એ શુભાંગીને વાત કરે, યોગ્ય પાત્ર શેાધી આપવા પરેશની સહાય મેળવી આપવા વિનંતી કરે, આવું કોઈ પાત્ર યાત્રા પ્રવાસમાં મળી આવે એમ ધારી એમાં જોડાવા નામ નોંધાવે, પરેશ દ્વારા બળી કઢાયેલ મિ. પારેખ સાથે આ ઈરાદે મુલાકાત પણ જે—એમ ઉત્તરોત્તર આગળ વધતી રહે છે. પણ કર્નાન્ડન જેન્સ નામની કોઈ મહિલા દ્વારા તેની મરણોત્તર મિલકત મળતાં અને For Private and Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ કર એ મહિલા સાથે પોતાના પિતાને સંબંધ હતો એ વાત કુટુંબના વડીલરૂપ વકીલ દ્વારા જાણતાં લગનની દિશામાં આગળ ધપવા માંડેલાં કદમ એ થોભાવી દે છે. એટલું જ નહીં, જેને કારણે, પ્રણય-પરિણયની આ અતૃપ્ત ઈરછા ઉદ્દિપ્ત થઈ બળવાન બની એ પરેશ-શુભાંગી સાથે હવે એક ઘરમાં રહી નર્વી શકાય એવો નિર્ણય લઈ, એની જાણુ એમને કરી દઈ, મનની આંધળી ગલીમાં એકલા જીવતર ખેડી નાખવાને શાપ એ સામે ચાલીને વહોરી લે છે, તેનું કારણ પિતાની ગુપ્ત વાત તેને જાણવા મળતાં આધાત લાગ્યો હોય એવું પ્રથમ નજરે લાગે, પરંતુ એ સાચું નથી. તેનું ખરું કારણ તો એ આઘાતજનક સમાચારથી તેનું ભ્રમનિરસન થતાં તે આત્મજાગૃતિ પામે છે તે છે. લગ્ન કરીને તેની ઈરછા તે પરેશ-શુભાંગી જેવું પ્રણયજીવન પામવાની હતી, પણ પિસ્તાલીશની પાકટ ઉંમરે કદાચ એવો પુરુષ અને એવું પ્રણયજીવન ન મળે એનું ખરું ભાન એને થાય છે. અને વળી જેના સાથે વર્ષો સુધી રહી એ પિતાને એ પૂરી ઓળખી ન શકી તો મિ. પારેખ જેવા કેઈ અજાણ્યા પુરુષને કેટલો ઓળખી શકશે, એની સાથે કેવો ઘરસંસાર નભાવી શકશે, પોતે દામ્પત્યજીવનમાં કેટલું સમાજન સાધી શકશે એને ખરો ખ્યાલ આવતાં કદાચ એ આ પગલું ભરે છે. અને એટલે જ પરેશ-શુભાંગી જેવાં પ્રેમસભર પ્રસન્ન ધન્ય દામ્પત્યજીવનના રંગીન પણ હવાઈ તરંગને પડતો મૂકી પોતાની ઢળતી ઉંમર, ગ્લાન યૌવન અને સ્થગિતકુંઠિત જીવનમદશાની વાસ્તવિકતાને એ સ્વીકાર કરે છે. પરિસ્થિતિ અને ભાગ્યનો વિપર્યય તથા સાચી વસ્તુને મોડેથી થતો સાક્ષાત્કાર એ બે હેતુબીજના સજનથી લોખકાએ એક નારીની આત્મજાગૃતિની વાત આ લઘુનવલમાં રજુ કરી છે. મને વૈજ્ઞાનિક આધારવાળી એક દાર્શનિક, સમસ્યાનું રૂપાયન સાધવાનું હોવા છતાં લેખિકા કનિમાં સમયનું મનોમય પરિમાણુ ઊપસાવવામાં અને કુંદનના મનોગતને તેના આંતરદ વડે પ્રગટ કરવામાં અસફળ રહયાં છે. તેથી કૃતિની અપીલ વેધક બનતી નથી. - ચંદ્રકાન્ત બક્ષીની 'પેરેલિસિસ ” અને રઘુવીર ચૌધરીની “તેડાગર ” એ બે લઘુનવલોમાં આત્મબંધનું વિષયવસ્તુ ખપમાં લેવાયું છે. “પેરેલિસિસ ” એક સંવેદનકથા છે અને તેને વર્યવિષય છે વેદના. જીવનની ગતિ ધણી અકુળ છે. કોઈ માણસના જીવનમાં કયારેક સાવ અકારણ અને અણધારી કરુણતા આવી પડે છે, તેના જીવનમાંથી સ્વજન , સુખ, જીવનહેતુ બધું ચુંટવાઈ જાય છે, ત્યારે એ માણસને રિકતતા અને શૂન્યતા ભારે અકળાવે છે. જીવવું અકારું લાગે છે. પણ એને જીવવું પડે છે, કઈને કઈ રીતે જીવી નાખવું પડે છે. પત્ની પુત્રીના અકાળ અને આઘાતજનક મરણથી ભાંગી ગયેલા અને વીગત જીવનનાં કડવાંમીઠાં સંસ્મરણોથી ઘેરાયેલા એક બુદ્ધિજીવી માણસને જીવી જવાને પુરુષાર્થ પેરેલિસિસ' માં નિરુપાયે છે. એ માણસ છે પ્રોફેસર અરામ શાહ. દારુણ વેદનાને હૈયામાં ઉડે ધરબીને એ હિલસ્ટેશન પર આવે છે. એ આવ્યો છે વિગત જીવનની યાદો ભૂલવા. એટલે એ નિશ્ચય કરે છેઃ રડવું નથી, ખાટું જ પણ હસવું છે, જીવવું છે. પણ સ્મરણશેષ થઈ ગયેલું જીવન એમાં એને સફળ થવા દેતું નથી. આવ્યો હત તનમનની તંદુરસ્તી માટે એને બદલે “પેરેલિસિસ' ને ભોગ બની બેસે છે. એનું અ* શરીર અને આખું મન લકવાગ્રસ્ત થઈ જાય છે. અપંગની જેમ અડધું હસતાં અડધું રડતાં, એક અડધી જિંદગી જીવતાં કે મરતાં ટકી રહેવાને તરીકે એને બેટો જણાય છે. આવું જીવન અને For Private and Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેશ વક નાન્યતરરૂપનું લાગે છે. દશે દિશાએ બિડાઈ ગઈ હોય, અને વર્તમાન થીજી ગયા હોય એમ તેને લાગે છે. એ સોગામાં એ સારવાર કરતાં કટરને “ મસીફીલીંગ ' ની ભાવનાથી મારી નાખવા વિનવે છે. એને લાગે છે કે એની પેરેલાઈઝ્ડ થયેલી જિંદગીને હવે કોઈ શ્રી જીવતી નહીં કરી શકે. પરંતુ એના થીજી ગયેલા વમાનને, એક સોગરૂપે એના જીવનમાં પ્રવેશેલી, એના જેવી જ દુઃખી મેટ્રન આશિકા દીપ હલાવી, ઓગાળે છે. એના નિષ્ક્રિય થયેલા તનમનને સ્નેહ, સમસ’વેદન અને સારવાર દ્વારા ક્રી ચેતનવંત કરી જીવનરસ લેતેા કરે છે. જેની સાથે પાછલું લગ્નજીવન સુખી ન હતું એ પત્નીએ અને જેને પુત્રવત્ સ્નેહથી ઉછેરી હતી એ પુત્રોએ એની ગંભીર પ્રકૃતિ અને દુ:ખમાં અવિશ્વાસ કરીને દુઃખ અને પરિતાપ પહેાચાડયાં હતાં. પણ એક મરેલા મશીનીસ્ટની વિધવા, જે ખુદ એગણુયાલીસમે વર્ષે જીવવું રેાકીને ઊભી હતી અને આજાર દર્દી એની સારવાર કરી પેાતાની એકલતાને વિદારતી હતી એ મેટ્રન આશિકાએ પૂરી સમજદારી અને નિષ્ઠા દાખવી તેને ફ્રી મેઢા કર્યા તેથી તેને એક વસ્તુનું ભાન થાય છે, “ જીવવું પડશે, જીવવું પડશે, જીવી નાખવું પડશે. માણુસ ન જીવવાને પ્રત્યેષ્ણ કરી શકતા નથી.” તેથી પોતાના અપગ અને અસ્તવ્યસ્ત થયેલા અસ્તિત્વને ફરી એક્વાર તેાલ બનાવવાને પ્રયત્ન એ કરી લે છે. ઘટનાએના ઘાને ખેાતરતાં ખાતરતાં અપંગનું નાન્યતર જીવન એને જીવી નાખવું પડશે એમ એ માનતા હતા પણુ આશિકાનું દૃષ્ટાંત એને આત્મભાન કરાવી ઓગણપચાસમે વર્ષે, એની ભૂતાવળ જેથી ભૂતકાળની સ્મરણુષ્ટિમાંથી બહાર કાઢી, નવું જીવન જીવવા કટિબદ્ધ કરે છે. એ કે, અરામના આત્મખેાધ એટલું ધ્યાન નથી ખેંચતા જેટલું ધ્યાન એની જીવનવેના ખેંચે છે. એનું કારણ એ છે કે અરામના જીવનના અર્થ એની જીવનધટનાઓ વડે ઊપસાવવાને એમાં જેટલેા પ્રયાસ કરવામાં આવ્યા છે તેટલે તેના મનેાગત અને આંતરલેાકનું આકલન કરી એ ઉભારવાનું બની શકયું નથી, એ આ સુંદર વિષયવસ્તુની પણ એનાથી પૂરા પ્રસન્ન ન કરી શકતી રચનાની ઊણુપ છે, . રઘુવીર ચૌધરીની ‘ તેડાગર ’ લઘુનવલના વિષયવસ્તુનું વિભાવન · પેરેલિસિસ ’ સાથે ઠીક ઠીક સામ્ય ધરાવે છે. અશાક, ‘ પેરેલિસિસ 'ના પ્રોફેસર અરામ શાહની માફક પત્ની અને પુત્રીના અકાળ મરણની ઘટનાઓથી ધા ખાઈ ગયેલા માણુસ છે. પણુ અરામ કરતાં એ જુદી એ રીતે છેકે, રૂપા સાથેનાં લગ્ન પહેલાં અને તેની સાથેના સુખી લગ્નજીવન દરમ્યાન પણુ જીવન પ્રત્યે નિવેદ અને વિસ્તૃતના ભાવ અનુભવતા રહે છે. આ મનાભાવને કારણે પત્ની રૂપાં અને બાળકો મલય અને સ્મૃતિ સાથે પૂરું સાહચર્યાં અનુભવી શકતા નથી. પરંતુ તેની આ મનેદશા પર પહેલા ધા પડે છે પત્નીના મૃત્યુથી, અને એથીય ઘેરા કુઠારાધાત થાય છે પુત્રીના મૃત્યુથી. હજુ તેા પારિવારિક જીવન પ્રત્યે પૂરા ઉન્મુખ પણ થયા ન હતા ત્યાં માથે આવી પડેલી આપત્તિ અને મલયના ઉછેરની જવાબદારીથી એ વેરાઈ જાય છે. મા અને બહેનના હૈત માટેને બાળક મલયના ઝુરા। એ ભૂલાવી શકતા નથી અને એને એની દયનીય લાચાર મનેદશામાંથી બહાર આણી શકતા નથી. પુત્ર મલય માટે એ કશું કરે એ પહેલાં એને નડતે અકસ્માત એને પૂ પણે ખળભળાવી નાખે છે. પત્નીના મૃત્યુ માટે અને પરિવારની દુર્દશા માટે પોતાની ખેપરવાઈ જ કારણરૂપ હેાવાનું મનમાં ઠગતી એ અપરાધ અનુભવી જીવનમાંથી રસ લેતા અટકી જાય છે, એની નિમ મતાને વિદારી એને જીવનમાં રસ લેતી કરવાના એની સાળી સૂરજ, આશિકા દીપ માક For Private and Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી વઘુનવલનાં વિષયવસ્તુઓ પ્રયત્ન કરે છે, પણ તે અસફળ રહે છે. આખરે એ કામ સમય કરી આપે છે. પિતાને જીવવાને કોઈ અધિકાર નથી, પિતાની એ માટે પાત્રતા નથી એવી ગાંઠ વાળીને બેસી ગયેલા અશોકને આખરે સમયદેવતા જ સમજાવી શકે છેઃ “ન જીવવું એ એના હાથની વાત નથી. હાવું જીવવું એ સ્વાર્થ નથી, એ આપણી નિયતિ છે. ” માણસ ન જીવવાને પ્રયોગ કરી શકતો નથી એ વાત “પેરેલિસિસ 'ના અરામની માફક “તેડાગર 'ના અશાકને પણ મોડી મોડી સમજાય છે. તેથી, આ લઘુનવલનું વિષયવસ્તુ પણ આત્મબંધનું છે. અલબત્ત, નાયકને આ આત્મબોધ કરાવવા માટેની જરૂરી કારણવ્યવસ્થા લેખક કરી શકયા નથી. પેરેલિસિસ'માં એ કામ આશિકા કરી શકી હતી, આ રચનામાં તે સૂરજ એ કરવામાં અસફળ રહે છે. મલયની નિરાધારીને કારણે પણ એ થઈ શકયું નથી. “દુ:ખનું ઓસડ દહાડા” એ ન્યાયે અશોકનું દુઃખ હળવું થાય એ સમજાય પણ સમયે કઈ રીતે એનું ભ્રમનિરસન કરી એને આત્મભાન કરાવ્યું એ લેખક પ્રતીતિકરૂપે દર્શાવી શકયા નથી. ગુજરાતી સર્જકોને અનાત્મીકરણનું વિષયવસ્તુ પણ પસંદ પડયું હોય એવું એના પરની ત્રણ કથાઓ જોતાં લાગે છે. એમાંની એક છે દિલીપ રાણપુરાની “સૂકી ધરતી, સૂકા હોઠ.” તેમાં પરિસ્થિતિ અને સંજોગાની ભીંસમાં એક આશાસ્પદ યુવાનના થતા આત્મવિલોપન (self effacement)ની કથા છે. પંચાળના નપાણિયા પ્રદેશમાં માત્ર ૨૩૭ માણસોની વસ્તી ધરાવતા શેખોદડ ગામમાં સેવા અને ઉદ્ધારનાં અનેક ઉરઅરમાને લઈ શિક્ષકની નોકરી કરવા આવતા ભાવનાશાળી યુવાન જયંતીલાલ ઠાકરનાં, અનેક દૂષો અને વિકૃતિઓથી ખદબદતા મામ સમાજમાં કોઈ સ્વાને સાકાર થતાં નથી. એથી ઊલટું એના આશાઅરમાન ઈમાનધરમને વંસ થાય છે. ત્યાંથી બદલી કરાવવાના એના પ્રયત્ન લાંચિયા વહીવટીતંત્રમાં કારગત નીવડતા નથી. ગ્રામસમાજની બદીઓ અને વિકૃતિઓને દૂર કરવાની વાત તે બાજુ પર રહી, પરિસ્થિતિ અને સંજોગોવશ, એ ખુદ બીડી, દારૂ, જુગાર જેવાં વ્યસનમાં સરતે જાય છે. પશુમૈથુનની અધમ કોટિ સુધી એ પહેચે છે. રૂપાળા આદર્શ પર નગ્નકઠોર વાસ્તવને એ વિજય થાય છે કે એને આ સ્થિતિમાં લાવી મૂકનાર ગામમાંથી તેને ખસેડી લઈ શહેરમાં સ્થાયી કરવાના એનાં બહેન-બનેવીના પ્રયત્ન ખુદ જયંતી જ સફળ થવા દેતા નથી ! ધણું પ્રયત્નને અંતે તેને ત્યાંથી બદલીને ઓર્ડર મળે છે ત્યારે વિધિની વક્તા એ છે કે પોતાની બહેન પર તે કુદષ્ટિ કરે એટલી હદે તેનું પતન થઈ ચૂકયું હોય છે. જયંતી મટીને જાણે એ “જ' બની ગયો છે અને તેથી જ બદલીને ઓર્ડર એ ઈ-કારે છે. એક ઉમંગી અને ભાવનાશીલ શિક્ષિત યુવાનના શતમુખ વિનિપાતની ઘટનામલક માળખાંથી પરંતુ પૂરા વાસ્તવિક અભિગમથી રજૂ થતી આ કથા, જયંતીમાંથી “જંતુ' બની જતા માણૂસના આત્મવિલોપનની કરુણ કથા છે. આવી બીજી કથા છે જયંત ગાડીતની “આત'. તેમાં વૈયક્તિક ચેતનાના હૂાસની કથા છે. તળ ગુજરાતના કોઈ ટાઉનની કૅલેજમાં અધ્યાપકની નોકરી કરતો એને નાયક આવૃત આજકાલ કાલેલા અશેક્ષણિક વાતાવરણુમાં રીઢા અને અપ્રામાણિક અધ્યાપકે જે રીતિનીતિ અખત્યાર કરે છે તેવી અપનાવી આચરી શકતો નથી. વર્ગમાં વિદ્યાર્થીઓને ને છતરાવતા નથી. ટયુશને કરતા નથી. ટાળામાં મિજબાનીઓમાં સૌ સાથે ભળતું નથી. પોતાની આસપાસના સૌ કરતાં For Private and Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨: - નરેશ વેદ, જુદી રીતે વિચારવા જીવવા એ મથે છે, પણ પરિણામે પત્ની, પાડોશીઓ, વિદ્યાર્થીએ, સાથીઓ અને કોલેજના સંચાલકો સોની ગેરસમજ અને ટીકાનિંદાનો ભોગ બની બેસે છે. નેકરી ગુમાવે છે. આદર્શો-સિદ્ધાંત છેડી પ્રવાહપતિત થયા વિના નવી નોકરી મળે તેમ નથી કરી મેળવવા કાંકાં માતા પિતાપણું જાળવી રાખવા અર્થે એને ઘણું ઝૂઝવું પડે છે. પણ આખરે પરિસ્થિતિ અને સંજોગોની ભીસ સામે ટકી ન શકતાં પિતાના આદર્શો-સિદ્ધાંતો સાથે બે કરી, પિતાપણું છોડી તેને સૌના જેવું થઈ જવું પડે છે.! આવૃત જોશી મટી ક-૨૩ થઈ જવું પડે છે ઘરની અને બહારની બેવડી પ્રતિકુળતાઓ વચ્ચે પોતાનું સ્વત્વ-સંમાને સાચવી ન શકતાં, પિતાની વૈયક્તિક ચેતનાને સાચવી રાખવાની શકય તેટલી મથામણુ કર્યા પછી, કર વાસ્તવ સામે પરાભૂત થતા લાચાર મનુષ્યની વાત તેમાં લેખકે કરી છે. આપણું સમાજ અને શિક્ષણક્ષેત્રે આજકાલ ફેલાયેલું દૂષિત વાતાવરણ એક સંવેદનશીલ અને પ્રામાણિક મનુષ્યનું કેવું કરુણ રીતે અનાત્મીકરણ કરે છે તેની કથા વાસ્તવવાદી દૃષ્ટિકોણથી લેખકે કરી છે. “ આવૃત 'માં અનાત્મીકરણને વણ્યવિષય જે રીતે નિરૂપાય છે તેમાં વસ્તુ આજન અને નિરૂપણમાં તેના સર્જકને આવાસ સહેજહાજ કળાઈ આવે છે. પરંતુ એ જ વિષયનું નિરૂપણ કરતી ધીરુબેન પટેલની “એક ભલે માણસ 'માં આ આયાસ હેજ પણ દેખાતે નથી. તેથી તે વધારે સહજ સ્વાભાવિક લાગે છે. તે કથાના નાયક એછવલાલ છે તે મુંબઈની એક વેપારી પેઢીના સામાન્ય મુનિમ. પરંતુ તેમણે તેમની નિષ્ઠા, પ્રામાણિકતા અને કાર્યકુશળતાથી તેમ ગરીબડા સ્વભાવથી તે જ્યાં નેકરી કરે છે તે પેઢીના શેઠ-શેઠાણીના દિલમાં આદરભર્યું સ્થાન મેળવ્યું છે અને બજારના અન્ય વેપારીઓમાં એક શાખઆબરૂ મેળવી છે. એમની ચુસ્ત સ્વામીભકિત અને એના વળતરમાં મળતા મામુલી પગારને કારણે એમનાં પત્નીપુત્રને રોષ વહોર્યો છે, તેમ એમના જ્ઞાતિ સમાજમાં માનસ્થાન મેળવી શકયા નથી. અન્ય પેઢીની આકર્ષક પગારવાળી નોકરીનું નિમંત્રણ પણ તેમને લલચાવી શક્યું નથી. એ એરછવલાલ શેઠાણી પ્રત્યેના આદર, પેઢી પ્રત્યેની વફાદારી અને શેઠની વિનંતીને કારણે શેઠના પુત્રોને દાણચોરીને ગુને માથે ઓઢી લઈ જેલવાસ પણ ભેગવી લે છે. પણ જેલમાંથી સજા ભોગવી બહાર આવતા એમની વર્ષોની પ્રામાણિક સેવા અને અપ્રતીમ વફાદારીના બદલારૂપે મામુલી રકમ લઈ વતનભેળા થઈ જવાની સલાહ મળે છે, અગાઉ આકર્ષક પગારવાળી નેકરીના નિમંત્ર આપનારા ઊભા પણ રહેવા દેતા નથી ! ઉપરથી ભલાળા દેખાતા ઓચ્છવલાલ દાણચોરીના ધંધામાં પાવરધા હશે અને એમણે ઠીકઠીક મના હાથ કરી લીધી હશે એવું માનતા વેપારીઓ અને જ્ઞાતિજનોને જોઈ એની પત્ની અને એને પુત્ર પણ એ વાત માનતા થઈ જાય છે. એ જોઈ એછવલાલને દુઃખ સાથે આશ્ચર્ય થાય છે. પિતાના વિશે ગેરસમજ થઈ જ છે એ દૂર થવાની નથી અને અન્ય કોઈ રીતે પ્રામાણિક માર્ગે પોતે રોટલો રળી શકવાના નથી એની ખાત્રી થતાં તેઓ દાણચોરીના ધંધામાં સામે ચાલીને ઝંપલાવે છે. એમ કરતાં એમને અને એમના એક પુત્રને આત્મા કકળે છે, પરંતુ અન્ય સૌ-બીજો પુત્ર, પત્ની, વેવાઈ, વેપારીઓ, સમાજ-સહજરૂપે એ વાતને સ્વીકારે છે. ત્યારે વિના હચકિચાટ આગળ વધતાં ઓચ્છવલાલ દાણચોરીના કળણમાં ઊંડા ઉતરતા જાય છે, પૈસા રળે છે, એની પાછળ આવતાં દૂષણોમ For Private and Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ ૩૩૩ ડૂબતા જાય છે. એછવલાલ મટી ઉત્સવ પરીખ બની રહે છે ! સીધી લીટીએ ચાલતા એક ભલે નેકદિલ માણસ જીવનસંજોગો દ્વારા કે પરિવર્તિત થઈ જાય છે તેની કથા લેખિકાએ સવું અને હાણુ બંનેને અનુભવ થાય તે રીતે પ્રેજિકેમિક મેડમાં કહી છે. અનાત્મીકરણના વણ્યવિષયની આ એક નમૂનેદાર અને આસ્વાદ્ય ના, આપણા સાહિત્યમાં છે. આત્મપ્રસ્થાપના ( self-assertion)નું વિષયવસ્તુ લઈને પણ ત્રણ લઘુનવલ રચાઈ છે. એ ત્રણેયમાં વધુ જાણીતી થઈ છે ધીબેન પટેલની “વાંસને અંકુર' નામની રચના. તેને કથાનાયક કેશવ એક બદનસીબ સંતાન છે જે નાનપણમાં જ માના મૃત્યુ અને શ્રીમંત સસરાના અકિંચન જમાઈ એવા પિતાની લાચારીને કારણે માતાપિતાની છત્રછાયા હેઠળ ઉછરવાને બદલે ધનિક ૫ણુ કડક સ્વભાવના માતામહ રમણીકરાયને ત્યાં પિતા-આશ્રિત વિધવા માસીઓના હાથે ઉછરી રહ્યો છે. નિયમચુસ્ત રમણીકરાને ત્યાં કયારે સૂવું અને ક્યારે ઊઠવું, શું કરવું અને શું ન કરવું એની દઢપણે ઘડેલી આચારસંહિતામાં શિસ્તબદ્ધ અને આજ્ઞાંકિત જીવન જીવવાનું થતાં કેશવના મનમાં અણગમે તે થાય છે, પણ સમજણ થતાં ઘરમાં બે માસીઓની સ્થિતિ જોતાં, પિતાને ત્રણ મહિને નિયત સમય માટે જ મળાય એવો નિયમ પાળતાં અવસ્થાએ વિધુર અને આકાર અને સ્થિતિમાં સામાન્ય પિતાની હાલત જોતાં માતાનું શ્રાદ્ધ પોતે એકમાત્ર પુત્ર હોવા છતાં અન્ય કોઈ છોકરાને હાથે થતું હોવાનું જાણુતાં માસી પાસેથી મૃત માતાની સ્વમાન અને હિંમતની લાગણીને ખ્યાલ આવતાં–તેના મનમાં નાના રમણીકરાયની નીતિરીતિ સામે બળ કરવાની વૃત્તિ જોર પકડતી જાય છે. નાનાજીને ન ગમતી એમણે મનાઈ ફરમાવેલી એમને આઘાત પહોંચાડે તેવી પ્રતિક્રિયા દાખવતે થઈ જાય છે. વર્ષો સુધી રમણીકમહાલમાં રહેવા છતાં દાદાજી કે અન્ય કોઈ સાથે એ હદયસંબંધ બાંધી શકતો નથી અને પિતાની ઈચ્છા મુજબનું કાંઈ કરી શકતો નથી ત્યારે એ અસ્તિત્વની અને પ્રયત્નની વ્યર્થતા અનુભવે છે. સમજી સમજાવી ન શકાય તેવી અકળતા અને એકલતાની સમસ્યાથી ઉદ્વિગ્ન થઈ જાય છે. એના ઉદેગ અજપાના મૂળમાં એનું દાદા રમણીકરાય આશ્રિત-પેષિત-નિર્ધારિત-૫રાધીન જીવન છે એવું સમજતાં જ આમપ્રસ્થાપના માટેની તેની અભિલાષા ઉત્કટ થઈ જાય છે. વ્યક્તિ સ્વાતંત્ર્યને ખ્યાલ આવતાં જ તે દાદાની છાયામાયામાંથી મુક્ત થવા ઈચ્છે છે પોતે કઈને આશ્રિત કે પ્રેરિત નહીં, પિતાનું જ જીવન છાએ જીવતે થાય, કેશવ તરીકે જીવી શકે, પરશુવા, ને પરણવાને સુખી યા દુઃખી થવાને પિતાને અધિકાર પોતે જ ભોગવી શકે એવું એ વાંચ્યું છે. અને એટલે દાદાનું ઘર અને સંપત્તિ, દાદાએ શોધી આપેલી સુંદર કન્યા, દાદાએ ઊભી કરી આપેલી ફેકટરી એ બધાં પ્રલોભનોને ઈન્કાર કરી પિતાના પગ પર સ્વમાનભેર ઊભા રહેવા આસામ તરફ કરી અર્થે જવા નીકળી પડે છે. કેશવને ગૃહત્યાગ એ કઈ અધીર ઉતાવળિયા નાસમજ યુવાનનું, કઈ આશ કે આવેગમાં આવી જઈ ભરાયેલું, પગલું નથી, માતા પાસેથી જ લેહીના સંસ્કારરૂપે સ્વસમ્માન, આપગરવ મળ્યાં છે તેવા એક જવાંમર્દ યુવાનનું આત્મપ્રસ્થાપનની નિજી જરૂરિયાતમાંથી લેવાયેલું નકકર સમજદારીવાળું પગલું છે. કેશવ કઠણ ભય ફેડીને બહાર આવી સીધા ટટ્ટાર રૂપમાં વિકસતા વાંસના અંકુર જેવો છે. પતીકાપણાનું ભાન પ્રગટતાં આત્મપ્રસ્થાપના કરવા ઉઘુક્ત થતાં એક તરુણની આ કથા, એ વિષયવસ્તુની સુંદર રચના છે- For Private and Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નરેશ વેદ આત્મપ્રસ્થા૫નાનું વિષયવસ્તુ સરોજ પાઠકની “ઉપનાયક ' લઘુનવલમાં મને વૈજ્ઞાનિક ભૂમિકાએ મુકાયું છે. તેને નાયક એક મનો૨ણ માણસ છે. એનું બાળપણ, તણાઈ અને યુવાની-બધી અવસ્થાઓ સમસ્યાગ્રસ્ત રહી છે. પોતાના જન્મ અને ઉછેર અંગે, પિતાને દત્તક તરીકે પાળનાર માસી સાથેના તેના સંબંધ અંગે તેને કુતૂહલયુક્ત અજપે છે. પોતે માસીના કન્યાકાળના “પાપાચાર'નું સંતાન એ સત્ય જાણતાં પિતા પ્રત્યે અનુભવાતી હીણપત અને માસી પ્રત્યે અનુભવાતી અણગમાની લાગણીને કારણે પોતે પરણશે તો એવી સ્ત્રીને જે પિતાની ચારિત્ર્યની, પ્રેમની, લાગણીની વફાદારીની બધી અપેક્ષાઓને સંતોષે એવું નકકી કરી ગૌરીને પરણે છે. પણ સુહાગરાતે પત્ની ગૌરીને ભ્રષ્ટ હેવાને નિખાલસ એકરાર સાંભળતાં જ ફરી એ પિતાની જાતને ઊતરતી પડતી અનુભવે છે. અપવિત્ર મા અને પત્નીને તરછોડ્યા પછી અપરાધભાવ અનુભવતો અહીંતહીં આથડી મનની શાંતિ શોધવા ફાંફાં મારત કથાનાયક પડોશી બ્રાહ્મણપરિવારની કન્યાના સંપર્કમાં ટયુશનને કારણે આવે છે અને સામે ચાલીને તેના દ્વારા થયેલી પ્રણયપરિણયની પહેલને સ્વીકારી નાયક બનવા જાય છે. ત્યાં આ શિષ્યા પણ લગ્નપૂ પ્રિયતમથી આપનસવા થયેલી હોવાનું જાણતાં ફરી આઘાત પામે અને મનેરુણુતામાં પછડાય. માતા, પત્ની અને શિષ્યા સમક્ષ તેમની ચારિત્ર્યગત શિથિલતા અને અશુદ્ધતાને કારણે નાયકપદ પામવાની ઈરછામાંથી પાછા પડતા માણસની આ કથામાં ખરેખર તે આત્મપ્રસ્થાપનાને મુદ્દો છે. જીવનમાં થયેલા ત્રણ સં૫ર્કો/સંબંધમાં છેતરાઈ ઉપનાયકપણું પામતા મનુષ્યની મૂળભૂત સમસ્યા આત્મપ્રસ્થાપનાની છે. પરંતુ લેખિકાએ આ સમસ્યાની મને વૈજ્ઞાનિક ઢબે માવજત કરવામાં જેટલી કાળજી લીધી છે તેટલી દાર્શનિક ઢબે માવજત કરવામાં લીધી નથી. દિનકર જોશીની “યક્ષપ્રમ' લઘુનવલમાં આ વáવિષયની વાર્તાવશ સંવિધાનવાળી કથા છે. ભગીરથને પન્ના સાથે સુખભર્યો સંસાર ચાલતું હતું પરંતુ એક સમયે અચાનક તેને પૂર્વજન્મની સ્મૃતિ ઊભરી આવતાં એ બેચેન બની જાય છે. પોતે ભગીરથ નહીં પણ આનંદ છે. પિતાને હાલઈ પત્ની નીલા છે, સહદય મિત્ર સુકેતુ છે. સહસા જાગી ઉઠેલી પૂર્વજન્મની આ મતિ તેને બેહદ અકળાવી મૂકે છે. પોતે ભગીરથ છે કે આનંદ પિતે ખરેખર કોણ એવો યક્ષપ્રશ્ન એની સામે ખડે થાય છે. રહેવાતું નથી ત્યારે સ્મૃતિના સહારે મુંબઈ જઈ પૂર્વભવના પિતાના ઘરને અને પત્નીનો પત્તો મેળવે છે. પત્ની નીલાને મળી એની સાથે કરેલ વિહાર સાથે સેવેલાં સ્વપ્ન, તેની અને મિત્ર સુકેતુ સાથેના નાજુક સંબંધની રજેરજ વિગતો રજૂ કરે છે. તેથી નીલા નાછૂટકે એને ઘરમાં સ્થાન આપે છે. ભગીરથ વિગતજીવનના અનેકાનેક પ્રસંગે વર્ણવી. પિતાને પતિ આનંદ તરીકે સ્વીકારી લેવા નીલાને વિનવે છે. પણ નીલા માટે મોટી સમસ્યા છે. આનંદ મૃત્યુ પામી ચૂક્યો છે એ સત્ય વર્ષોથી સમાજે, પોતે અને પુત્રે સ્વીકારી લીધું છે ત્યારે હવે આ નવાં નામરૂપમાં આવેલા પુરુષને પતિ આનંદના સ્વરૂપે પુનઃ સ્વીકાર કઈ રીતે ? એને જવાન પુત્રને, સમાજને અને ખુદ પિતાની જાતને પણ વિચાર કરવું પડે છે. તેથી નીલા ભગીરથના પ્રયત્નોને મચક નથી આપતી. ભગીરથ લાંબુ હૈયે ધરી શકતો નથી. દરિયાકિનારાના એકાંતમાં આવેશમાં આવી નીલાને સાહી લેવા એ ત૫ર બને છે ત્યારે એની આ છતાને સાંખી ન શકતી નીલા એને ધૂત્કારીને જતી રહે છે. ભગીરથમાંથી આનંદ ન બની શકે, નાસીપાસ થયેલ તે ઘેર પાછા ફરે ત્યારે એના ગૃહત્યાગના આધાતને જીરવી ન શકેલી For Private and Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી લઘુનવલનાં વિષયવસ્તુઓ પત્ની, પુત્રને જન્મ આપી, પરધામ પહોંચી ગઇ છે. પૂર્વજન્મની સ્મૃતિ ઊભરી આવવાને કારણે એક યુવાનના જીવનમાં ઊભી થતી આત્મપ્રસ્થાપનાની આ કથા દાર્શનિક વિષયને અનુરૂપ માવજત પામી નથી. જિજ્ઞાસામૂલક મનોરંજનલક્ષી વાર્તામાળખાથી રચાયેલી આ કથામાં પસંદ કરાયેલ વિષયવસ્તુને કોઈ રીતે ન્યાય મળ્યો નથી. વાસ્તવિભાવનામાં તાર્કિકતા અને સુરેખતા સચવાયાં નથી. ભગીરથને યક્ષપ્રશ્ન એ તે પ્રાથમિક સામગ્રી હતી, એના વિનિયોગ વડે ખરેખર તે એના જીવનાનુભવમાંથી દાર્શનિક અર્થ નીપજાવવાનું હતું. પરંતુ અહીં તે લેખક વૃત્તાંતનિવેદન કરી, કેવળ કથારસ સંતોષી અટકી ગયા છે. ગુજરાતી લઘુનવલોમાં, આમ, આત્મવંચના, આત્મઘાત, આમસભાનતા, આત્મઅભિજ્ઞાન, આત્મસાક્ષાત્કાર, આત્મજાગૃતિ, આત્મબોધ, અનાત્મીકરણ, આત્મપ્રસ્થાપના-જેવાં વિષયવસ્તુઓ લેવાયાં છે. જોકે આ વિષયવસ્તુઓને બધી લઘુનવલમાં પૂરો ન્યાય મળે છે એવું નથી. ક્ષમતાપૂર્ણ અને શકયતાસભર હેવા છતાં “કાણ?', “ભાવ અભાવ', “ યક્ષપ્રશ્ન” જેવી કૃતિઓનાં વિષય-વસ્તુઓ વેડફાઈ ગયાં છે. તો “ઉપનાયક', 'પેરેલિસિસ', “તેડાગર', આંધળી ગલી' જેવી કૃતિઓમાં વિષયવસ્તુઓને યેગ્ય માવજત ન મળતાં એમાં કેટલીક મર્યાદાઓ રહી ગઈ છે. બીજ, સ્વ અને આત્માને લગતી આવી દાર્શનિક સમસ્યાઓમાંથી ઉપર નિર્દેશ કર્યો તેવી અમુક જ આપણી લઘુનવલોમાં આવી છે, બીજી આવી કેટલીય દાર્શનિક સમસ્યાઓ વિષયવસ્તુરૂપે હજ આવી નથી. જેમકે, આત્મસ્નેહ, આત્મસન્માન, આત્મનિગ્રહ, આત્મનિંદા, આત્મદયા, આત્મણા, આત્મબલિદાન, આત્મવિડંબના જેવા વિષયવસ્તુઓની કથાઓ હજુ મળી નથી. એ વિષયવસ્તુઓ પણ ઓછાં રસપ્રદ નથી. ત્રીજ, આવાં વિષયવસ્તુને લઈને કથાસર્જન કરતાં આપણું સર્જકોને આ વિષયના દાર્શનિક ગહન ગંભીર ધરાતલ અને પ્રકૃતિને. પૂરે ખ્યાલ હોય એવું જણાતું નથી. કેમકે આવી સમસ્યાઓને મનુષ્યના અસ્તિત્વમૂલક સંધર્ષને સ્તર ઉપર જેટલી મૂકવી જોઈએ તેવું થઈ શકતું નથી. શું, આવાં વિષયવસ્તુની માવજતમાં પણ પૂરી સજજતા સૂકમતા જણાતી નથી. મનુષ્યના મનનું તળિયું તપાસી લે, તેના અંતરના ઉંડાણુનું અવગાહન કરી આપે, તેના ઉર-અંતરની સંકુલતાને આંબી લે અને મનુષ્યના સ્વના સંધર્ષને કાં તો નીતિમૂલક, કાં તે મૂલ્યવિષયક, કાં તે ચેતનાવિષયક, કાં તે અસ્તિત્વમૂલક, કાં તે કર્તવ્યમૂલક, કાં તે સામાજિકતાપક, કાં તે માનસિકતાપરક, કાં તે ધર્મમૂલક ભૂમિકાએ સ્થિર કરીને કળાત્મક સ્તરે ઉજાગર કરી શકે એવી ઉપકારક ટેકનિકના વિનિયોગની અસમર્થતા ૫ણ દેખાય છે. સ્વા ૧૮ For Private and Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 195 OUR NEW RELEASES Rs. Discipline : The Canonical Buddhism of the Vinayapitaka-John C. Holt Encyclopedia of Indian Philosophies-Karl H, Potter Vol. I : Bibliography 2nd rev. edn. 250 Vol. II : Introduction to the Philosophy of Nyaya Vaisesika 150 Vol. III: Advaita Vedanta. Part I 175 Fragments from Dipnaga-H. N. Randle 40 Fullness of the Void-Rohit Mehta 85 (Cloth) 60 (Paper) Global History of Philosophy 3 Vols-John C Plott. Hindu Philosophy—Theos Bernard 50 (Cloth ) 30 (Paper) History and the Doctrines of the Ajivikas-A. L. Basham 75 History of the Dvaita School of Vedanta-B. N. K. Sharma 200 History of Indian Literature Vol. 1-M. Winternitz 100 History of Pre-Buddhistic Indian Philosophy-B. Barua 125 Indian Sculpture-Stella Kramrisch 60 J. Krishnamurti and the Nameless Experience--Rohit Mehta 55 ( Cloth ) 45 (Paper) Language and Society-Michael C. Shapiro and Harold F. Schiffman 130 Life of Eknath-Justin E. Abbott. 50 ( Cloth ) 35 (Paper ) Madbyamaka Buddhism: A Comparative Study-Mark Macdowell 50 Nyaya Sutras of Gotama-Tr. by Nand Lal Sinha 80 Peacock Throne : The Drama of Mogul India-Waldemar Hansen 120 Philosophy of Nagarjuna-K. D. Pritbipaul 65 Prapancasara Tantra-Ed. by Arthur Avalon 100 ( Cloth ) 75 (Paper Select Inscriptions. Vol. II-D. C. Sircar 200 Serindia 5 Vols-Sir Aurel Stein 3000 Sexual Metaphors and Animal Symbols in Indian Mythology-- Wendy Doniger O'Flaherty 100 Siksha Samuccaya : A Compendium of Buddhist DoctrineCecil Bendall & W.H.D. Rouse 60 Suresvara on Yajnavalkya-Maitreyi Dialogue (Brhadaranyakopanisad 2 : 4 and 4:5 Shoun Hino 125 Tantraraja Tantra--Ed. by Arthur Avalon & Lakshaman Shastri 120 (Cloth ) 100 (Paper) Vedic Mythology, 2 Vols-Alfred Hillebrandt; tr. by Sreeramula Rajeswara Sarma 220 For Detailed Catalogue, please write to : MOTILAL BANARSIDASS Bungalow Road, Jawahar Nagar, Delhi-110007 (India) For Private and Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ‘પત્રસુધા’માં શ્રીમદ્ ઉપેન્દ્રાચાર્યજીની દામ્પત્યવ્રુતિ કલ્પના માહન બારોટ નામના ગ્રંથમાં સગ્રહાયા છે. પ્રસંગે લખેલા કુલ ૬ ॰ પત્રો ‘ પત્રસુધા 'ના પત્રો ‘દ્રુમ્પતી-મિત્ર અને પત્રસુધા ઉપેન્દ્રાચાર્ય જીએ જયન્તીદેવીને જુદા જુદા સમયે, જુદા જુદા - પત્રસુધા’માં છે. દરેક પત્ર આ મહાન દંપતીના દિવ્ય દામ્યત્યના નિર્દેશ કરે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહિત્યક્ષેત્રે ધણીવાર એવું બને કે કાઇ કવિ કે લેખકની કૃતિ પરથી તેના વ્યક્તિત્વને પામવાના પ્રયાસ થયા હૈાય. એ પ્રયાસ કેટલે અ ંશે સફળ થાય તે ન કહી શકાય કારણ કે કવિતા, વાર્તા નવલકથા એ કવિ કે લેખકની કલ્પનાની નીપજ હૈાય છે. અલબત્ત, તેમાં વાસ્તવિકતા, આજુબાજુના સંજોગેા વગેરેના ફાળા પણ નાના સૂને ન ગણુાય. પરંતુ સાહિત્યનું આ પત્રસ્વરૂપ તદ્દન ભિન્ન છે. જાપાનના વિશ્વપ્રસિદ્ધ કવિ, ચિંતક અને કેળવણીકાર દાઈસા* ઈડા અને વિખ્યાત કવિ યાસશિ ઈનેાવ વચ્ચેના પત્રવ્યવહારનુ એક પુસ્તક છે જેનું અંગ્રેજીમાં ભાષાંતર * Letters of Four Seasons'ના નામે જેમણે કર્યું છે તે શ્રી રીયા ગેંગના મતે તે “ પત્ર એ સાહિત્યનું એક એવું સ્વરૂપ છેકે જેમાં લખનાર ખુર્દ [ Writer himself] એક વિષય હોય છે.” અને આમ હોવાથી જ કદાચ જાહેર જીવનમાં પડેલી કે પ્રતિષ્ઠિત વ્યક્તિના પત્રોનુ' આપણે વાચન કરીએ છીએ. તા ‘ડાયરી ' પણ સાહિત્યનું એક એવું સ્વરૂપ છે કે જે લખનારના અંગત જીવનને હતું કરે છે. તેમ છતાં આ બંને સ્વરૂપમાં ભિન્નતા છે. ડાયરીમાં અંગત જીવનની નાની નાની વાર્તા આવે અને લખનારનું પેાતાનું વ્યક્તિત્વ ઉપસે છે. જગત વિશેનાં તેનાં અવલાકના અને વિયારે। તે ડાયરીમાં પેાતાની રાતે ટપકાવે છૅ ત્યારે ખૂબ જ ખાનગી રાખીને નાંધે છે. કોઈક ભવિષ્યમાં વાંચે અને મને સમજે એવી ઇચ્છાથી ડાયરી લખાય છે. વળી ડાયરીમાં ચોકસાઈ પણુ વધારે રહે છે અને તે પોતાના સમય સાથે બદ્ધ હોય છે. જ્યારે પત્રમાં તા નથી હોતું કશું ખાનગીપણું કે નથી હોતું સમયનું બંધન. પત્રલેખક જ્યારે લખવા બેસે છે ત્યારે લખનાર અને પત્ર પ્રાપ્ત કરનાર બંનેની કક્ષા સમાન હોય છે. જેટલે અંશે ડાયરી અંગત છે અથવા અમુક ચાક્કસ discipline વચ્ચે ચાલે છે એટલી સખત શિસ્ત પત્રમાં નથી. પત્રમાં તે ધણી મેકળાશ લાગે છે. સ્વાધ્યાય', પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અક, એપ્રિલ ૧૯૯૦ઓગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૩૭–૩૪૨. * ૨૯ સુનીતા સેાસાયટી, અકોટા, વડેદરા, For Private and Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક૯૫ના મેહન બારોટ વળી પત્રો શાસ્ત્રીય કે શૈક્ષણિક હેતુઓ માટે પણ લખાય છે. જેમકે હાલમાં પ્રા. હસિત બચ “ ગુજરાતી સ.હિત્યને ઇતિહાસ' પત્રરૂપે લખી રહ્યા છે બીજા પ્રદેશના માણસોને ગુજરાતી સાહિત્યનો પરિચય થાય તેની સાથે સાથે આ સ્વરૂપમાં વચ્ચે મેકળાશ પણ મળે. પત્રમાં એમ પણ લખી શકાય કે “ તું વડોદરા આવીશ ત્યારે આપણે સુગમ શ્રીખંડ ખાઈશું.' એમ પત્રમાં હળવાશ મળે. કયારેક પત્રમાં ટીખળ પશુ કરી શકાય. આ માટે ગાંધીજીના પત્રોનું એક દષ્ટાંત ટાંકું-જાણુતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી. અબ્બાસ તૈયબજી અને ગાંધીજી વચ્ચે અંગત ધરોબો હતો. તૈયબજી દાઢી રાખતા. તે ફરફર થતી ત્યારે ગાંધીજી તેમને BHRhhh કહીને ચીઢવતા. આથી મજાકરૂપે ગાંધીજીએ એક પત્રમાં તૌયબજીને સંબોધન કરતાં લખ્યું છે Dear Bhrhhh...ગાંધીજીના આ પ્રખ્યાત પત્રની નકલ અત્રેની મહારાજા સયાજીરાવ યુનિ.ના પ્રાચ્યવિદ્યા મંદિર (Oriental Institute)ના હસ્તપ્રત વિભાગ ( Manuscript Section )માં જોવા મળે છે. છે ને પત્રની હળવાશને જવલંત નમૂને ? ઐતિહાસિક, સાંસ્કૃતિક કે આધ્યાત્મિક રીતે મહત્વની વ્યક્તિઓના પત્રો અમૂલ્ય ગણાય છે. દા. ત. ગાંધીજીના ૫ લાખ રૂપિયાની કિંમતે ભારત સરકારે ખરીદ્યા છે. તો સાહિત્યનાં કેટલાંક સ્વરૂપે પણ પત્રરૂપે લખાય છે. દા. ત. ટૂંકી વાર્તા ઘણીવાર પત્રરૂપે આવે છે. કલાકારને કાલ્પનિક કે અનુભૂત મને મંથન રજૂ કરવા માટે પત્રનું સ્વરૂપ આત્મીય અને હળવું લાગે છે. પત્રમાં અંગત સ્પર્શ પણ આવે અને તેમાં વિષયાંતર પણ ચાલી શકે. કેટલીક વખત કવિતા પણ પત્રરૂપે થાય છે. દા. ત. હીરાબહેન પાઠકનું “પરલોકે પત્ર.” તે ઈતિહાસના પાઠ આપવાના શૈક્ષણિક હેતુસર પંડિત નહેરૂએ લખેલા પ્રિયદર્શિનીને પત્રો ” જગપ્રસિદ્ધ છે. પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં શકુન્તલાએ દુષ્યન્તને લખેલ પત્ર નોંધનીય છે. જેને વિષય બનાવીને રાજા રવિવર્માએ ઉત્તમ ચિત્રો દોર્યા છે. તે કાલિદાસનું “મેઘદૂત' એક પ્રકારના મૌખિક પત્ર જ છે ને ? જેમાં વક્ષ વાદળને “તું આ જોઈશ. તું આ જોઈશ...' કહેતાં કહેતાં ભારતની ભૂગોળ જણાવી દે છે. | ગુજરાતી સાહિત્યમાં કાકાસાહેબ કાલેલકર, ગાંધીજી અને સરદારના પત્રે નોંધનીય છે, બર્ટન વોટસન કે જેમણે “Letters of Four Seasons ' પુસ્તકની પ્રસ્તાવના લખી છે. તેઓના મતે પરદેશી કે પરાયી ભાષામાં પત્ર એ બહુ જ મુંઝવનારે મામલો છે. કારણ કે પત્રો પ્રણાલીબદ્ધ કે રૂઢિગત હોય છે. દા. ત. જાપાનમાં પત્રની શરૂઆતમાં નિર્દેશ થાય છે. જાપાનીઓ લખે છે કે... “The sky is high and the horses are fat,.” આમ ઋતુનિર્દેશ એ જાપાનની સભ્યતા છે. આમ વિવિધ પ્રદેશોની પિતાની પ્રણાલીઓ, રૂઢિઓ પત્રસ્વરૂપમાં જોવા મળે છે. * આ લેખ લખાયા બાદ પ્રા. હસિત બૂચનું દુઃખદ નિધન થયું છે તેની સખેદ નોંધ લઈએ છીએ—સંપાદક. For Private and Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘પત્રસુધા’માં શ્રીમદ્દ ઉપેન્દ્રાચાય જીની દાપત્યવ્રુતિ ૩૩૨ આમ ાવા ઉપરાંત સાહિત્યનાં ખીન્ન સ્વરૂપેણ કરતાં પત્રસ્વરૂપનું ભિન્નત્વ એ છે કે તેમાં બે પરિચિતા, તે ય એક સમાન પશ્ચાદ્ભથી પરિચિત વ્યક્તિએ વચ્ચેના વ્યવહારવિનિમય છે. તેથી જ વાચકને પત્રોમાં વ્યક્તિ, પ્રસ`ગાદિ ઉલ્લેખા કોઈ સ્પષ્ટીકરણ વિનાના મળે છે. કારણ કે તે અત્યંત personal ઉલ્લેખ હાય છે. પરાયા . માટે તે કાયડા જેવા રહે છે. નવા વિચારોના પ્રચાર-પ્રસાર માટે પત્રા ઉત્તમ માધ્યમ છે. એમાં ચિંતન-કથન-વિચાર ધડવાનું કામ થયા કરે છે કારણ કે એ વ્યક્તિ વારાફરતી પરસ્પર વિચારીને વિનિમય કરે છે. એમાં Rambling ( સ્વૈરવિહાર ) શકય બને છે તથા Informal medium of expressionરજૂઆતનુ અનૌપચારિક માધ્યમ વરતાતું જાય છે. પત્રસ્વરૂપનાં આ બધાં અંગોના વિચાર કરીને જાતાં ઉપેન્દ્રાચાય જીએ લખેલા ‘પત્રસુધા’ના પત્રો ગુજરાતી સાહિત્યમાં જવલ્લે જ જોવા મળે તેવા છે. ગુજરાતી સાહિત્યના વિવિધ ક્ષેત્રે અનેાખું પ્રદાન કરનાર ઉપેન્દ્રાચાર્ય જીનું આ પત્રસાહિત્ય સાથે જ નોંધપાત્ર છે. ' પત્રસુધા 'માં આ કાલીન ઋષિદ'પતી જેવું જીવન જીવતાં બે વ્યક્તિત્વા ધબકે છે. પત્રો લખ્યા છે તે ઉપેન્દ્રયા એ પણ પત્રોનુ* વાચન કરતાં ઉપેન્દ્રાચાય જીની સાથે સાથે જયન્તીદેવીના વ્યક્તિત્વનાં અનેક પાસાં વાચક સમક્ષ ઊધડી આવે છે. એ આ પત્રોની ખૂબી ગણી શકાય. જુદા જુદા પ્રસંગોએ લખાયેલા પત્રોમાં કયાંય કાઇ આચાયના ઊંચા પદના ભાર નથી વાતા. એમાં તે છે નિર્ભેળ પ્રેમ. સ્પષ્ટ સમજદારીપૂર્વક પેાતાની પ્રિય પત્નીને લખાયેલા આ પત્રો છે. જગતને પાતાની પ્રતિભાથી વિશિષ્ટ પ્રદાન કરનાર આવા મહાપુરુષોની વિચારસરણી વિશ્વના કોઇપણ ખૂણે કેવી એક સમન હેાય છે તેની પ્રતીતિ આપણને આ પત્રો વાંચ્યાથી થાય છે. શ્રી ઉપેન્દ્રાચાર્યજીએ જયન્તીદેવીને ઉદ્દેશીને આપેલ સલાહ-શિખામણા વ્યક્તિમાત્રને માટે જીવનમાં ખૂબ જ ઉપયોગી ગણી શકાય. દા. ત. “ હુંમેશાં આનંદમાં રહેવુ...'' એમ તેઓએ ધણા પત્રોમાં જુદી જુદી રીતે દર્શાવ્યું છે. ઇશ્વરેચ્છાથી જે જે કઈ આવી મળે તેના સ્વીકાર કરવા અને પ્રસન્ન રહેવુ. એ કઈ નાનીસૂની વાત નથી. ફક્ત ઉચ્ચાત્માએને જ સાધ્ય એવી આ કલા આ દંપતીના જીવનમાં સહજપણે વણાઈ ગયેલી જોઈ શકાય છે. * પત્રસુધા ' ના આ પત્રો આપણને બતાવે છે કે આધ્યાત્મિક સાધના ગૃહસ્થાશ્રમમાં પણુ સરળ રીતે સાધી શકાય છે. પેાતાના જીવનકાર્ય થી આ સાધના કરતાં કરતાં તેએાએ દંપતીજીવનને ઉચ્ચગામી કરે તેવું સાહિત્ય સજર્યું એ આ દપતીની સમાજને અણુમાલ ભેટ છે. કારણ કે પલાયનવાદ ( Escapism )ના આ યુગમાં તેએાએ સામાજિક જવાબદારીઓમાંથી છટકવા કરતાં તેને અદા કરતાં કરતાં ઉચ્ચતા પ્રાપ્ત કરવાને માર્ગ બતાવ્યા છે. ૬ પત્રસુધા ’ ના પત્રો આ રીતે સમાજના દામ્પત્યજીવનને ધડનાર પણુ ગણી શકાય. પોતાની આસપાસ બનતાં બનાવાના ઉલ્લેખ જગતને નિરપેક્ષભાવે જોવાની રીત અને દરેક બાબતમાંથી સાર શોધવાની ઇચ્છા એ બધું ાણીને વાચક એવી અનુભૂતિ કર્યા વિના રહી શકતે નથી કે હા, આ તે અમારા જ જીવનની વાત છે ! અને એમાંથી આટલે સારા ઉકેલ પણુ મળી શકે ! For Private and Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪૦ પના માઉન બારામ એક વ્યક્તિ તરીકે ઉપેન્દ્રાયા જેવા છે તેવા જ એક પતિ તરીકે ઉપસી આવે છે. દા. ત. તેઓને નવું નવું જાણુવા-શીખવાની જે ધગરા તે તેએના પત્રોમાં પણ જણાઈ આવે છે. તે જયન્તીદેવીને શરીરસ્વાસ્થ્ય જાળવવા વારવાર જણાવે છે અને તે માટે કસરત કરવાની, પ્રાણાયામ કરવાની ભલામણુ પણ કરે છે. તા બીજી બાજુ તેઓ લખે છે કે અંગ્રેજી લખવા–વાંચવાને મહાવરા ચાલુ જ હશે. એક પત્રમાં લખે છે કે સૌંસ્કૃતને અભ્યાસ બધુ તેા નથ કરી દીધા ને ? તેા વળી બીજી કેટલાય પત્રોમાં સૂર્યને કરે છે કે ભજને લખવાં, પદો લખવાં, ગૂથણુકળા અને રસાઇકળાનાં પુસ્ત। વાંચવા અને નવી વાતા નાંધી લેવી-આ બધી વાતો આપણી સમક્ષ તેઓને એક અભ્યાસુ વ્યક્તિ તરીકે તે રજૂ કરે જ છે પરંતુ તે ઉપરાંત એક પતિ તરીકે પોતાની પ્રિય પત્નીના અંગત જીવનના વિકાસ માટે તે કેટલા આતુર છે એ વાત પશુ બતાવે છે. મને તા એમ લાગે છે કે જો આપણા સૌના દામ્પત્યમાં આ પાસું આવી મળે તે। . પછી આપણે સ્ત્રી-ઉત્કર્ષ કે સ્ત્રી-ઉન્નતિની વાત કે કાયદાએ કરવાની જરૂર નહિ રહે. ઉપેન્દ્રાચાર્યજીના જીવનપ્રદીપનાં આ એજસ સમાજમાં સ્ત્રીને એક વ્યક્તિ તરીકે જોવાનું બળ પૂરું પાડે છે. તે સ્ત્રીઓની સામાજિક પરિસ્થિતિ અગે, તેઓના ઉત્થાન અંગે ઉપેન્દ્રાચાય જીની ચિંતા પણ આ પત્રોમાં વ્યક્ત થઈ છે. તેઓ જણાવે છે ( પત્ર ૪૮, પાનું ૨૨ } કે, “ સ્રોતિત બહુ પછાત છે તેમાં થોડા પ્રયાસથી તારા જેવી આગળ પડી શકે.' તેઓએ પાતાનાં સહધર્મચારિણીને કયારેય પોતાના કરતાં નીચાં કે ઓછાં નહિ સમજ્યાં હોય એમ ‘પત્રસુધા’ના પત્રો પરથી લાગે છે. તેમ છતાં તેઓના હૃદયમાં જયતીદેવીનુ સ્થાન એટલું અનન્ય છે કે લગભગ દરેક પત્રમાં એક ચિ`તિત પતિની ઠંખી. ઉપસે છે. જયંતીદેવીના સ્વાસ્થ્ય માટે, તેના વૈચારિક, આધ્યાત્મિક વિકાસ માટે એમાં એટલાં બધાં સૂચના-માદ ના છે કે વ્યક્તિવિકાસ માટે ઇચ્છુક વાચક એમાંથી અદ્ભુત ભાથું પ્રાપ્ત કરે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપેન્દ્રાચાર્ય જીએ જયન્તીદેવીને કરેલાં સખાધને એવાં તા અથ પૂર્ણ, અલ કારયુક્ત અને આકર્ષક છે કે પત્ર વાંચી લાધા પછી પણ સમેધાને વાગેાળવાનું મન થાય. ગુજરાતી પત્રસાહિત્યમાં આટલાં પ્રેમસભર, કવિતાસભર અને અર્થસભર સંમેાધના બહુ જ એછા લેખકોએ પ્રત્યેાજ્યાં હશે. સાચે જ સ ંખાધનેાની સુંદરતા હૃદયને સ્પર્શી ગયા વિના રહેતી નથી. ઘેાડાં ઉદાહરણા જોઇ એ. ઉપેન્દ્રાચાર્યજી લખે છે જયન્તીદેવી માટે—સ્નેહમયી, સુભાગ્યવતી, વિશુદ્ધહૃદયા, પ્રીતિપાત્ર, સદ્વિવેકિની, સદ્ગુણુાલંકૃતા, શુભસંપત્તિવિભૂષિતા, સશુભગુસ‘પન્ન, પરમાત્મપ્રીતિપાત્ર, પ્રસન્નહૃદયા. જેમ પત્રનાં સખેાધને મન હરી લે તેવાં છે. તે જ રીતે પત્રના અ'તે ઉપેન્દ્રાચાર્યે પોતાના માટે પ્રયાજેલાં વિશેષણા પણ તેના દામ્પત્યની એક મધુર ગિરમા પ્રગટ કરે છે. દા. ત. તેઓ લખે છે-લિ. અભિન્ન, અનુરાગી, કલ્યાણુચ્છક, શુદ્ધસ્નેહુબદ્ધ, હિતચિંતક, શુભચિંતક, નિત્યહિતચિંતક. ખરેખર પત્રોનું આ પાસ' આત્માને આહ્લાદ આપે તેવું છે. તા પત્રોની શૈલી પશુ વિશિષ્ટ છે. કવિત્વમય ભાષા અને ભાવનું માધુર્યાં એ આ પત્રોનું ધ્યાન ખેંચે તેવું પાસું છે. પેાતાની પ્રિય પત્ની, તે તેઓ પોતાનું અભિન્ન અંગ માને છે, જેના તરફ તેઓને અનહદ For Private and Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘પત્રસુધા "માં શ્રીમદ્દ ઉપેન્દ્રાચાર્યજીની દા૫ત્યવ્રુતિ ' અનુરાગ છે તેને પત્રો લખતી વખતે ઉપેન્દ્રાચાર્યજીમાં વસેલે કવિ કઈ રીતે ચૂપ રહી શકે? જુદા જુદા પ્રસંગોએ, જન્મદિવસ, દિપાવલી કે નૂતનવર્ષ પર લખાયેલા પત્રોમાં ભરપૂર કવિતા પડેલી છે. દા. ત. “પત્રસુધા ને બાવન પત્ર, જેના પર તારીખ નથી પરંતુ જયતીદેવીના જન્મદિવસ અંગે લખાયેલ છે, જેમાં કવિતામય ભાષામાં હૃદયની મિની રજુઆત થઈ છે. ઉપેન્દ્રાચાર્યજી લખે છે..(પત્ર: ૫૨, પૃષ્ઠ : ૨૪) “ શુક્રવારે તારે જન્મદિવસ ગણાય. તારે જન્મદિવસ સ્વભાવથી જ મને આનંદરૂપ છે. તેને સંપૂર્ણ સુખના શિખરે વિરાજેલી જેવી એ મારા નેત્રને સાર્થક છે. તારા પરમ આનંદના ઉદ્ગાર શ્રવણ કરવા એ મારા શ્રોત્રની સિદ્ધિ છે. તારા પ્રેમનું સુધાસ્વાદન કરવું એ મારા જીવનને પરમ રસ છે. તેને સર્વ પ્રકારનાં સુખથી પૂર્ણ જેવી એ મારા હદયની ભાવના છે. તારો સર્વ પ્રકારનો સહકાર એ મારા જીવનને કહા છે તારે અમર્યાદ અભ્યદય એ મારા આત્માને અભિલાષ છે. પરમાત્મા એ સમય સત્વર આપે કે જેમાં મારી મનેભાવના સિદ્ધ થતી દ્રષ્ટિગોચર થાય. તારી પ્રકૃતિ સ્વસ્થ હશે જ. તારું નૂતન વર્ષ તારી મનોકામના સિદ્ધ કરનાર હ. એ જ... " લગભગ ૧૯૦૩ થી ૧૯૧૨ વચ્ચેના સમયગાળામાં લખાયેલા આ કુલ ૬૦ પત્રો છે. તેમાં ૧૯૧૨માં લખાયેલા પત્રોમાં આધ્યાત્મિક ઉચ્ચતા પ્રાપ્ત કરવા માટેની તીવ્ર ઈચ્છા અને કંઇક અંશે ઉતાવળ જણાઈ આવે છે. જાણે કે હવે કંઈક સિધ્ધ કરવાની તૈયારી જ છે એવું લાગ્યા કરે છે. દા. ત. “પત્રસુધા ને ૪૫મો પત્ર. (પત્ર ૪૫ પૃષ્ઠ-૨૧) “આવતીકાલથી આરંભાતા નવીન વર્ષમાં શ્રી ઈષ્ટાનુગ્રહથી જે કંઈ ઉત્તમ સુખ, આનંદ, ઉત્સાહ વગેરે સુલક્ષ છે તે તારા અંતઃકરણમાં પૂર્ણિમાના ચંદ્ર સમાન શુભ્ર મધુર પ્રભાતે ઉત્કૃષ્ટ રૂપમાં પ્રકટાવે એ જ ઈરછા છે. પરમાત્મા સર્વ કરવા સમર્થ છે. તારા અનેક અમાનુષી ગુણો જે કાળે આ વૃત્તિમાં આરૂઢ થઈ આવે છે ત્યારે તને પામીને હું મને એક મહદ્ ભાગ્યવાન માનું છું અને અંતર આનંદથી પુલકિત થતાં ઈશ્વરના એક મેટામાં મોટા અનુગ્રહનું મને ભાન થાય છે. અને તેથી નિરંતર પ્રસન્નતા રહે છે. પરંતુ ઇશ્વરને અનુગ્રહ છે તો હજી આપણે ઘણું કરવાનું છે અને તેને માટે હવે તત્પર થવું જોઈએ. અને તે બનતી ત્વરાથી આગ્રહ સાથે તે કર્તવ્ય સિધ્ધ કરવાં જોઈએ. અને તેને માટે ઉત્સાહ અને અપ્રમાદની જ અગત્ય છે. તેને જેમ બને તેમ પ્રકટાવીશું, તેમ ધારેલું કાર્ય સુગમપણે સિદ્ધ કરી શકીશું. માટે હરેક પ્રયત્ન તે કરવા ઉદ્યત થવું હવે તે ઉચિત છે. ઉરય સ્થાનમાં રમણ કરવાની પણ જરૂર છે. અને તે જેમ સિદ્ધ થશે તેમ જ આપણાથી કઈ ઉપયોગી વસ્તુ કાર્યરૂપે કરી શકાશે. તેથી જેમ બને તેમ સત્વર ઉચ્ચમાં જ દ્રષ્ટિ રાખવી જોઈએ. પરમાત્માના અનુગ્રહથી એ કર્તવ્યમાં સત્વર આપણે સ્થપાઈએ એ જ આ શુભ સમયની ઈચ્છા છે...” આમ કવિત્વસભર, આધ્યાત્મિક-સંસ્પર્શવાળા અને કેવળ પ્રેમનીતરતા આ પત્રો સાચે જ ગુજરાતી સાહિત્યમાં અનન્ય છે. For Private and Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીયુત પ્રીતમલાલ કચ્છીનું ઉન્નતિરાતિ એક મનોવિશ્લેષણ સી. વી. ઠક્યાલ શ્રી પ્રોતમલાલ નૃસિંહલાલ કરછી જૂનાગઢના વતની હતા. તેમની જન્મતિથિ વિષે તેમના વર્તુળમાંથી માહિતી મળી શકી નથી. તેમનું અવસાન તા. ૨૧-૧-૬૩ ના રાજ થયેલું એવી માહિતી તેમના એક અપ્રકાશિત પુસ્તકમાં તેમના કુટુંબીઓએ કરેલી નોંધ પરથી મળી આવે છે. “હેલકરવંશ પ્રશસ્તિ કાવ્ય' નામના તેમના આ કાવ્યમાં દર્શાવવામાં આવ્યું છે તે મુજબ તેઓ મુનાજીમ બહાદુર એવો ખિતાબ ધરાવતા હતા. અયોધ્યાની સંસ્થાએ તેમને માત્રવિત્ર એવી ઉપાધિ પણ આપી છે. તેમણે દરની મહારાજા શિવાજીરાવ હાઈસ્કૂલ તથા શ્રીમતી અહિલ્યાબાઈ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે રહીને સંસકૃત તથા અંગ્રેજીમાં નિમ્નલિખિત ગ્રંથની રચના કરી છે: (૧) સતત-માર્ગશીર્ષ ૧૫, ગુસ્વાર સં. ૧૯૮૧ ( ૨ ) મતિરાત –ભાદ્રપદ શુદ્ધ ૪, રવિવાર સ. ૧૯૮૧ (૩) હ્મચર્યજતન-ફાગુન કૃષ્ણ ૫, રવિવાર સં. ૧૯૮૧ (૪) -૧૨-૯-૨૮-મહારાણી અહિલ્યાબાઈની પુણ્યતિથિનિમિરો પ્રકાશિત. શ્રાવણ કૃષ્ણ ૧૩, સં. ૧૯૮૫ ભાજપના રાત-જુલાઈ ૬, ૧૯૩૦ (૬) ભૂમિથી --૨-૩૨ (७) होल्करवंशप्रशस्तिकाम्यम् (૮) Poems on Work and Nature. (6) Indian Thought in English Garb.. આ કવિએ પોતાના જીવનને મોટા ભાગે ઈદેર તથા ખરગોણુમાં પસાર કરેલો હોવાથી તેમની કૃતિઓ વિષે ગુજરાતમાં બહુ જ અલ્પ માહિતી મળે છે. તેમણે પાંચ શતકોની રચના * કરી છે. તેમાંથી ૩ન્નતિકાતને પરિચય આપવાને આ પ્રયાસ છે. અન્ય સામાન્ય શતકની જેમ આ શતકમાં ૧૧૪ પડ્યો છે. સાથે તેમના પરિશિષ્ટરૂપે એક પંચક અને એક વર્ક જોડવામાં આવ્યાં છે. આમ કુલ સંખ્યા ૧૨૫ પર પહોંચે છે. આ પઘોની રચના જુદા જુદા પ્રચલિત અને અપ્રચલિત છંદે માં કરવામાં આવી છે. શરૂઆતના “ સ્વાધ્યાય', પૃ. ૨૦, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી બં, એપ્રિલ ૧૯૯૦ગઇ ૧૯૯૦, પૃ. ૩૪૩-૩૫૦. • ૨, રાવલિ પ્લેટ, પોરબંદર, ૩૧,૫૭૫ " સ્વા ૧૯ For Private and Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३४४ सी. पी. ४७२० ૪૯ શ્લોકમાં કવિએ ભારતના ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવી છે. સાથે સાથે સાંપ્રત હીનદશાનું વન પણ કર્યું છે. પહેલે લેક માતૃભૂમિનું ભવ્ય ચિત્ર પ્રસ્તુત કરે છેઃ नमो वीरधात्र्यै नमो ज्ञानदाश्य नमोऽध्यात्मतत्त्वं शुभं घोषयित्र्य । नमो विध्यहैमाद्रिगंगासवित्र्य नमो मातृभूम्यै सदानन्दमूत्यै ॥ १ આવો મહાન દેશ દીન કેમ બની ગયો તેના વિષે કવિ પ્રશ્ન કરે છે : यो देशः पूर्वमासीत् सकलजनपदेष्वग्रणीविद्ययासी जातो दीनः कथं सः स्फुरति मतिमतां प्रश्न एतद्विधोत्र । दृष्ट कार्य कदाचित्क्वचिदपि न विना कारणात्सत्यमेतद नित्य पूर्णं च सार्वत्रिकमचलमथो शाश्वतं निर्विकारं ॥६ આજે તેના નિવાસીઓની કેવી કરુણ દશા છે તેનું ચિત્ર પ્રસ્તુત કરતાં કવિ કહે છે: बाला निस्तेजसो नः कशतनुकलिता व्याधिग्रस्ता नितान्त' वृद्धत्वेनाभिभूता शिथिलितचरणा हीनगात्रा युवानः । भग्नोत्साहाश्च सर्वे निजसदनगता शोकपंके निमग्नाःसजातं वैमनस्यं प्रकटितविभवं घोरदारिखसंज्ञम् ॥ ८ આવી પરિસ્થિતિથી ત્રસ્ત થયેલા કવિ તેમાંથી મુક્ત થવા માટે કયા કયા માર્ગો ઉચિત नथा,तनी पात रे छ: न राष्ट्रोदयः स्वादुपक्वान्नभोगैः न राष्ट्रोदयो दीर्घसुस्वापयोगः ।। न राष्ट्रोदयः कोमलाङग्या विहारैः न राष्ट्रोदयस्तीव्रशब्दप्रहारः ॥ १६ સાર્વત્રિક સિદ્ધિ મેળવવા માટે ઉદ્યોગ એજ એક ગુરુચાવી છે એવું પિતાના મતનું પ્રતિપાદન કરતાં કવિ થાય છે ? अहं मन्ये रकः प्रशमनविधि:खविषये उपास्यो देवोऽत्र प्रतिनियतकमैकफलदः ।। सदुद्दोगाख्योऽसौ परमसुखदः कष्टदहनः प्रसादात्तस्यैव, प्रभवति हि सिद्धिः सकलगा ॥ १९:। For Private and Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રીયુત પ્રીતમલાલ કીનું ઉન્નતિશતક-એક મનાવિશ્લેષણ ઉદ્યોગને દેવકીને તેની અસરકારકતા વિષે કવિએ નિર્દેશ કરી દીધા છે. પરંતુ સાથે સાથે તેઓ માત્ર ખર્વાચીનતાના જ ચાહક નથી, અન્ય દૈવી શક્તિની કૃપા પશુ આ સ્થિતિને નિવારવામાં ઉપયોગી થઈ શકે એ વાત પર પણ કવિ ભાર મૂકાવ માને છે જે પોતપોતાના ઇષ્ટદેવની ભક્તિથી પશુ રાષ્ટ્રહિતની સાધના કરવી જોઇએ ઃ उद्योगेन च साहसेन सततं धैर्येण वीर्येण च भक्त्या राघव - कृष्ण - शूलिंगतया तत्प्रेम्ण च श्रद्धया । आधिव्याधिप। जयादिसमवेऽनुद्विग्नशांत्या तथा साध्यं राष्ट्रहितं सदा सुकृतिमिवियाकलाकोविदैः ॥ २० કરી દે છે. ઇદેવની ભક્તિને રાષ્ટ્રહિતનું સાધન માનનાર કવિ પૃથ્વી પરના દેવા ( સુરા: ) વિષે એક સરસ વિચાર રજૂ કરે છે ; न शूद्रादयो जन्मतः सन्तिः केचित् न वा ब्राह्मणाः क्षत्रिया वा न वैश्याः भवेयुः सदाचारयुक्ता नरा ये गुणैः कर्मभिर्भूसुरास्ते भवन्ति ॥ २६ સદાચારવાળા માસાને પૃથ્વી પરના દેવા માનનાર કવિ ગીતાના ગુમ પર ભાર મૂકના ભગવાનનાં વચનાના પડદા પાક્યા લાગે છે. મા લાની પૂર્તિ માટે સમાજના જુદા જુદા વર્ણીના વ્ય તરફ અંગુલિનિર્દેશ કરતાં કવિ કહે છે : માઃ प्रपाठनीयाः सुज्ञैर्बलिभिश्च निर्बला रक्ष्यः । निभिर्दीनाः पोष्या नियमो नीतेः सनातनो ह्येषः ॥ २७ Acharya Shri Kailassagarsuri Gyanmandir शरीरश्रमः सर्वदाभ्यर्थनीयः ॥ न गण्योऽथमाई कदाचित्वयाऽसौ આ ઉપાયોની સાથે સાથે કવિ બ્રહ્મચર્યના પાલનની પશુ વાત રાષ્ટ્રસિદ્ધિ માટે કવિ પર ગાંધી વિચાર-ધારાને પરાક્ષ પ્રભાવ છે જ, તેથી તેએ હાકલ કરે છેઃ प्रदत्तानि गात्राणि पात्रा किमर्थम् न कर्मः श्रमं चेद्वयं तैः सगर्वम् ॥ २९ ૩૪૫ For Private and Personal Use Only શરીર-શ્રમ અને ઊંચનીચના ભેદભાવાના લેપ કરવાની હાકલ સાથે કવિ ભારતના લોકને પશ્ચિમના દેશ સાથે સ્પર્ધામાં ઊતરવા પણ પ્રેરે છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સી. વી. ઠકહે कला अद्भुता अजिताः पाश्चिमात्यैः श्रमैः संततः साहसबुंबियुक्तः । वयं मानवा बुद्धिभाजा यथा ते कथं स्पर्षया तादृशा नो भवेम ॥ ३० શ્રમનું ગૌરવગાન કરતાં કવિ કહે છે : श्रमो बैहिको भूषणं मानुषाणाम् न चास्मात्परो दृश्यते योगमार्गः । तपश्चापि नाम द्वितीयं श्रमस्य तपीयोगसाध्यं भवेत् किं न लोके ॥ ३२ કવિ શ્રમને મનુષ્યનું ભૂષણ, ગનો માર્ગ અને તપ કહે છે અને તેનાથી બધું જ સાધ્ય छे, मेवी पातरी आपे छ. ઊગતી આવતી ગાંધી-વિચારધારાને અછડતે પ્રભાવ દર્શાવતે નિમ્નલિખિત ક પણ સ્વદેશની ઉનતિ માટે કવિએ વિચારી રાખેલા માર્ગ પર પ્રકાશ પાથરે છે. स्वभाषा सुरम्या भूशं सेवितव्या । स्वदेशोद्भवं वस्तु कार्य नियोज्यम् । शरीर स्वकं ब्रह्मचर्येण पोष्यम् सदुद्योगमार्गः सवालंबनीयः ॥ ४० સ્વભાષા, સ્વદેશી, બ્રહ્મચર્ય અને સદુઘાગને પણ કવિ ઉન્નતિનાં સોપાને માને છે. કવિની પ્રાચીનતાપરસ્તી અને અંગ્રેજભક્તિનો ખ્યાલ નિમ્નલિખિત પદ્યો આપે છે અંગ્રેજોનું શાસન ભારતના લોકોના હિતમાં જ હતું એમ માનનારા એક વર્ગના કવિ प्रतिनिधि छ: बाष्पादियंचनुदितानि सूवाहनानि संदेशप्रेषणजबः पवमोपमश्च । एतान्यनेकविषसाधनसौष्ठवानि आंग्लागमादनुदिनं वयमाप्तवन्तः ॥ ४८ किन्तु किं ते करिष्यन्ति न चेदुद्यमिनो वयम् । न कदाचिछता हष्टा हस्तेनैकेन तालिका ॥ ४९ વરાળથી ચાલતાં યંત્રો અને સંદેશવ્યવહાર અગ્રેજ પ્રજાને આભારી છે. એ વાત સ્વીકારીને કવિ પ્રશ્ન કરે છે કે જે પ્રજા ઉત્સાહી ન હોય તે શાસકે શું કરી શકે, કેટલું કરી શકે ? કદી એક હાથે તાલી પડતી સાંભળવામાં કે જોવામાં આવી નથી.. For Private and Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુત પ્રતિમા કહીનું અતિશતક-એક મવિલેષણ - આ રીતે પહેલાં ૪૯ પઘોમાં કવિએ પિતાની રીતે દેશોન્નતિના ઉપાયની મીમાંસા રજુ કરી છે. તે પછીને વિભાગ છે. ભૌતિક , શ્લોક ૫૦થી ૬૨ સુધી કવિ અંજ પ્રજને ઉદેશીને કહે છે કે અંગ્રેજોએ પિતાના સત્કાર્યો દ્વારા આ દેશની પ્રજા પર મોટો ઉપકાર કર્યો છે. भवदभिरनिशं तथा विविषसाधनषिता । घरेयमतुलप्रभा नवनवा च जाता शुभा कृतं महदिट सुकार्य मिह शिक्षणाधैर्बुवम् ॥ ५१ અંગ્રેજોના શાસનને લીધે આ દેશની ધરતી તેજસ્વી બની છે એવી આભારની લાગણી વ્યક્ત કરીને કવિ તેનાં પરિણામો વિષે વાત કરે છે: विगता स्वप्नावस्था कलितो हेतुस्तथा स्वपातस्य । बुद्धिविमला जाता प्राप्तोत्कण्ठा स्वराज्यसिद्धेश्च ॥ ५२ ભારતના લોકેની Gધ ઊડી જવી, પોતાના પતનના કારણની ખબર પડવી, વિચારોમાં સ્પષ્ટતા આવવી આદિ કારણોને લીધે સ્વરાજય મેળવવાની ઉત્કંઠા ભારતની પ્રજમાં જાગી છે એમ કવિ માને છે. આથી કવિ મિત્રતા વધારે દઢ બને તેવી કામના કરતાં કહે છેઃ संपदविनिमययोगात् संकटसमये तथा च साहाय्यात् । सभावसत्यसाम्यात् परस्परावर्षतामियं मैत्री ॥ ५४ ભારત વિશ્વયુદ્ધ વખતે અંગ્રેજ સરકારને જે મદદ કરી હતી તેને ઉલેખ કવિ કરી રહ્યા છે. પરસ્પરની સહાય આવશ્યક છે. તેને નિર્દેશ કરતાં કવિ બને ભૂમિની-ઈગ્લેંડ અને ભારતની પરિસ્થિતિને ખ્યાલ આપતાં કહે છે : भूमिर्भवतामल्पा शीता कृषिकर्मविरहिता भूयः । उष्णा विस्तृतास्माकं कृषिबाहुल्या सुशस्यपूर्णा च ॥ ५८ અનેની ભૂમિ અ૫, ઠંડીવાળી, ખેતીવાડીરહિત છે અને ભારતની ભૂમિ ગરમ, વિશાળ અને ખેતીવાડીને લીધે ધાન્યથી ભરપૂર છે. આથી પરસ્પરને સંગ શોભી ઊઠશે, એવી કવિને શ્રદ્ધા છે. આથી કવિ આભારની લાગણી પ્રદર્શિત કરતાં કહે છે કે અંગ્રેજો સાથે થયેલે સંગ રમી છે, સુવસંદિત છે અને અત્યન્ત સ્પૃહણીય છે. તે શેભન બની રહે. - કવિ ભારતના લોકોને પણ અનુરોધ કરે છે. શ્લોક ૬૩ થી ૬૫માં કવિ ભારતીયોને સમજાવે છે કે બંને પ્રજાને સંગ દેવી છે. આથી તેને વિરોધ કરવો ઈછનીય નથી देवी होषा व्यवस्थाऽस्ति निरोद्धव्या न कहिंचित् । अनवर्तनमेवास्या धर्मकामार्थमोक्षदम् ॥ ६५ For Private and Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સી. વી. ઠકરાઈ ન બને દેશો વચ્ચે પ્રવર્તમાન શાસ્ત્ર-શાસક વ્યવસ્થા દેવી છે અને તેમાં વિરોધ ન કર જોઈએ. તેને અનુસરીને વર્તન કરવું એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારું બની રહે છે. આ કવિની બ્રિટિશ શાસન પર કેવી અચલ શ્રદ્ધા છે, કે તેઓ તે શાસન અને ભારતીય પ્રજાના સંયોગને મોક્ષ આપનાર માને છે !' ૬૬મા પઘથી નીતિવૈરાયોવેશ નિ જવાન વિભાગ શરૂ થાય છે અને ૧૧૪મા પદ્ય સુધી ચાલે છે. કવિ માને છે કે ઘણી બધી વિદ્યા મેળવી હેય, પણ જે તે કાર્યમાં પરિણુત ન થાય તે તે વિદ્યા ભારરૂપ બની રહે છેઃ विद्या बहुलाधिगता गर्दभगतरत्नभारतुल्या सा । यदि तस्याः परिणतिः कार्येषु, शुभेषु तदुपदिष्टेषु ॥ ६७ ગધેડા પર રત્ન લાદવામાં આવે તે તેને તેના મહત્વનું ભાન હોતું નથી, તે તે તેને માત્ર ભારરૂપ જ ગણે છે તેવું જ વિદ્યાનું પણ છે, એમ કવિ માને છે. આ પદ્યોમાં કવિ સ્નાન, વ્યાયામ, ખુલ્લી હવામાં ફરવું; વ્યસની, શઠ તથા મિથ્યાભાષી લોકોના સંપર્કને ત્યાગ વગેરેની વાતો કરે છે. સુખી થવા માટેના ઉપાયો તરીકે કવિ નીતિ, ધર્ય, ચિત્તની સમતુલા, સદવિદ્યા, દક્ષતા, ઈષ્ટદેવ પર ભક્તિ, ઈન્દ્રિયસંયમ, પ્રબળ દેહશક્તિ, મનવચનકર્મથી નિશ્ચલ અહિંસા, બધા કાળમાં સત્ય, ઉદ્યોગ, શમ, દૌર્ય, અવ્યભિચારિણું ભક્તિ, દયા, દાન, સદાચાર, બ્રાતૃભાવ, વિષ પ્રત્યે અનાસકિત, બ્રહ્મચર્ય, નિમત આહાર તથા વિહાર, ખોટા વાદવિવાદને ત્યાગ, બેટી ચિન્તાને ત્યાગને ગણાવે છે.' પ્રજાઓનાં ઉત્થાનપતનની પ્રક્રિયા પાછળ કાળની લીલા જ કામ કરી રહી છે એવું દર્શાવતાં કવિ નિમ્નલિખિત પદ્ય પ્રસ્તુત કરે છે. क्व गतो जूल्यससीझरनामा कीर्त्या प्रदीपितात्मकुलः । नेपोल्यनोऽपि पतितः कारागारे पयोधिमध्यगते ॥ ८६ કવિ જુલિયસ સીઝર અને નેલિયનનાં ઉત્થાનપતનને ખ્યાલ આપે છે અને તેમના જીવન પરથી બોધ લેવા અનુરોધ કરે છે ? आपत्तौ न विषादस्तस्मात् कार्यों विवेकमतियुक्तः । सम्पत्तौ न च हर्षः सेव्यं साम्यं सदा घृतिसमेतम् ॥ ८७ આપત્તિમાં વિષાદ ન કરે અને સંપત્તિમાં હર્ષ ન કરો અને મનની સમતુલા બને પરિસ્થિતિમાં જાળવી રાખવી એ જ સુખી જીવનની ગુરુચાવી છે. For Private and Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીયુત પ્રીતમલાલ કરછીનું ઉન્નતિશતક-એક મનોવિલેષણ ૩૪૯ આવા કવિ મૃત્યુ વિષે કાંઈક વાત કર્યા વિના કેમ રહી શકે ? મૃત્યુને પ્રતિકાર કરી શકાતો નથી. તેની સામે નીચેની સામગ્રી નકામી છે એ નિર્દેશ કરતાં કવિ જણાવે છે: न भोगा न रागा न कामा न रामाः . . प्रकर्ष गता रक्षिता नापि लक्ष्मीः । न पुत्रा न वा बांधवा नापि भृत्याः सहाया भविष्यन्ति मृत्योः समीपे ॥ ९४ આપત્તિનું કારણ ષ છે એમ કવિ માને છે. આ રોગને દિવ્ય ઉપાય પ્રેમ છે. આ પ્રેમ માનવને માટે પ્રતિક છે એમ કવિ માને છે. દેશને કવિ કાનવતુચ કહે છે. ઠેષને લીધે ક્રોધ ઉતપન્ન થાય છે, ક્રોધ બુદ્ધિને પરાભવ કરે છે અને માનવને પશતુલ્ય બનાવી દે છે એ કવિને સ્પષ્ટ અભિપ્રાય છે. ૧૦૫માં પદ્યમાં કવિ સંસ્કૃત ભાષાને દિવ્યા, મયથા અને સદન સુમrfષતોવતીના કહે છે. કવિ માને છે કે આ ભાષા સુત્રો વન્દિતા છે. ૧૦૯ થી ૧૧૧ પદ્યોમાં કવિ ઇન્દોરના હેલકર વંશના રાજારાણુઓ-તુકાળ, અહિલ્યાબાઈ, શિવાજ વગેરેને ઉલ્લેખ કરીને પિતાનો પરિચય આપતાં કહે છે કે હું તેમની કીર્તિનું ગાન કરનારે ગુજરાતી દિજ છું. છેલે ૧૧૨ થી ૧૧૪ કોમાં કવિ હૈદ્ભરવંશને માટે આરોગ્ય, માંગલ્ય, ચિરાયું, વિપુલ ધનાદિની કામના ભગવાન સૂર્ય પાસે પ્રકટ કરે છે. આ શતકના પરિશિષ્ટ ભાગમાં પાંચ લેકો મહાનિક વિષે આપ્યા છે અને ૬ લોકોમાં રાષ્ટ્રીય એકતા વિષે વાત કરી છે. મદ્યપાનથી ઉદ્દભવતાં દૂષણો બતાવતાં કવિ બુદ્ધિની મઢતા, વિષયેચ્છાની પ્રબળતા, સદસવિવેકને લેપ, મૂર્ખાઇભર્યા આચરણે, વિસંગત વાણી બાલવી, મતિ-વૃતિ-શક્તિ-બ્રશ, નીતિનાશ, લજજાનાશ, વિરહાનિ વગેરેને નિર્દેશ કરે છે અને તેને ત્યાગ કરવાની હાકલ કરે છે : अतो गर्हणीयं निषिद्ध सुशास्त्रैः सुरां मा पिबेतीदृशक्प्रियोगैः । जनैर्बुद्धियुक्तः सुकार्यप्रवृत्तः परित्याज्यमेतत् प्रयत्नैः समस्तै: ॥ ५ રાષ્ટ્રીય એકતા માટે “હું ભારતીય છું ' એ ભાવ જરૂરી છે, તેને નિર્દેશ કરતાં કવિ For Private and Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir ૩૫૦ સી. વી. શાહ नाहं हिन्दुर्महमदीयो न वापि बौद्धो नाहं ब्रिस्तियो वापि नाहम् । जैनो नाहं पारसीको न वापि राष्ट्रोनत्यै भारतीयोऽहमस्मि ॥ આગળ વધતાં કવિ પ્રતિપાદન કરે છે કે નાગરિકે હું શી ખ, યહદી, શૈવ, વૈષ્ણવ વગેરે નથી પણ ભારતીય છું એમ કહેવું જોઈએ. કવિ માને છે કે પૃથ્યાસ્પૃશ્ય, બ્રાહ્મણાબ્રાહ્મણ એવા ભેદભાવોથી કદી રાષ્ટ્રોાર કરી શકાય નહીં. છેલ્લે બે પદ્યોમાં પ્રથમ પુરુષ એકવચનમાં સંક૯પની રજુઆત : देशोन्नत्यै स्वार्थयज्ञं करिष्ये देशोन्नत्यै दीर्घकष्टं सहिष्ये । देशोन्नत्य कर्मयोग -विधास्ये देशोन्नत्यायर्पयिष्यामि देहम् ॥ ५ द्वेष क्रोधं हिंसां देशोन्नत्यै सदा परिहरिष्ये । स्नेहं स्वार्थत्यागं विततोद्योगं तथा च वितनिष्ये ॥ ६॥ આ રીતે કવિ ૧૧૪ + + + ૬ = ૧૨૫ લેકોમાં આ ઉન્નતિ રાતની પૂર્ણાહુતિ કરે છે. કવિએ પ્રયોજેલા મુખ્ય ઇદે છે –મુગviાર (ચયાસ ), માકાન્તા, સfજળી ૧, ૪તમગ ) વગેરે. કવિની શૈલી સરલ અને ભાવવાહી છે. તેની પ્રવાહિતા આકર્ષક બની રહે છે. કવિ અંગ્રેજી ભાષાના શબ્દોને જરૂર પડયે ઉપયોગ કરી લે છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછીની ભારતની માનસિક સ્થિતિનું પ્રતિબિંબ અહીં રજૂ થયેલું જોવામાં આવે છે. કવિ ગાંધીજીના નામને નિર્દેશ કર્યા વિના તેમના સારા વિચારોને પડઘો પાડે છે. આ હકીકત તેમના પ્રાચીનતાપ્રિય રૂઢિચુસ્ત માનસને પ્રકટ કરે છે. કવિની શૈલી કવચિત ભર્તુહરિની યાદ આપી જાય તેવી બની રહી છે. મદ્યપાનનિષેધ અને રાષ્ટ્રીય એકતા જેવા વિષયે સંસ્કૃતમાં જ થાય ત્યારે તે અવશ્ય નોંધપાત્ર બની જાય છે. For Private and Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra “કેનવાસના એક www.kobatirth.org ખૂણા સંકુલ આંતરમનની તરલ અભિવ્યક્તિ મહેશ ચ પકલાલ પાત્રગત ચૈતસિક વ્યાપારને, માનસિક ગતિવિધિને ક્રિયારૂપે રજૂ કરવાં, તેને દશ્ય શ્રાવ્યુરૂપ આપી ઇન્દ્રિયમાલ બનાવવાં એ કોઈ પણુ નાટ્યકાર માટે મેાટા પડકાર છે. રંગભૂમિના વિકાસના વિવિધ તબકકે નાટ્યકારોએ આ પડકાર ઝીલી લઈ વિવિધ નાટ્યપ્રયુક્તિ stage devices દ્વારા પાત્રગત મનાવ્યાપારીને મચ ઉપર સફળ રીતે સાકાર કરવાની મથામણુ કરી છે. ગ્રીક નાટકમાં કોરસ દ્વારા પાત્રના મનેગતને ઉજાગર કરવાના પ્રયત્ન થતા તે સંસ્કૃત નાટકામાં પાત્ર પોતાના મનને ‘ સ્વગત ’ દ્વારા કે ‘આત્મગત ' દ્વારા અપવાતિ/જનાન્તિક જેવી નાટ્યરૂઢિઓ દ્વારા અભિવ્યક્ત કરતું. શેકસપિયર જેવા મહાન નાટ્યકાર પાત્રના મનમાં ચાલતા આંતરિક સંઘ ને ‘ સ્વગતિ ’soliloquy ના માધ્યમથી સંબળ અને સચોટ રીતે ક્રિયાન્વિત કરે છે. આધુનિક નાટ્યકારામાં પિરાન્દલેા, પાત્રના આંતર વ્યક્તિત્વને, એક પાત્રમાં જીવતાં અનેક પાત્રોને • આંતરનાટક ' play within a playની નાટ્યપ્રયુક્તિ દ્વારા રંગમચ પર જીવંત કરી બતાવે છે. નવલકથાકાર વહુ નનેા આશ્રય લઈ, પાત્રના આંતર મનને ભાવક સમક્ષ સહેલાઈથી છતું કરી શકે છે અને ભાવક પણ નિરાંતે પાત્રના સકુલ મનની જટિલતા ઊઠેલી શકે છે. ભજવાતા નાટકમાં આ શકય નથી. તેમાં તેા પાત્રની psychological life, physical ઉપકરણ દ્વારા જ નક્કર રીતે રજૂ કરવાની હોય છે. કશું abstract ના ચાલે. પાત્રના મનની તમામ સ‘કુલતાએ, ગ્રંથિ, ચૈતસિક વ્યાપારી તેનાં વાણી અને વણૅન દ્વારા પ્રેક્ષક આગળ છતાં થાય છે અને તે માટે નટ અને નાટ્યકારે વાસ્તવિકતાને અતિક્રમી જઈ સ્વગતેાક્તિ, આંતરનાટક જેવી વિવિધ નાટ્યધી યુક્તિ-પ્રયુક્તિએ કામે લગાડવી પડે છે. અરૂપ, અમૂર્ત એવા મનાવ્યાપારને દશ્યશ્રાવ્ય પ્રતીકો દ્વારા મૂર્ત કરવાં એ જ નાટ્યકળાની વિશેષતા છે. ડૉ. લવકુમાર દેસાઇ એ પણ પાત્રનાં વાણી અને વર્તન દ્વારા જ પાત્રના મનની આંટીછૂટીએ સ્વાભાવિક રીતે પ્રેક્ષક આગળ છતી થાય અને પ્રેક્ષક પણ પાત્રનાં વાણી અને વર્તન દ્વારા જ તેના મનને પામી શકે તેવી રીતે પ્રસ ંગાની ગૂથણી પેાતાના નવીન નાટ્યસંગ્રહ 'કેનવાસના એક ખૂણા 'માં કરી છે. ડૉ. લવકુમાર ચિત્રકળા જેવી દશ્યકળાની પરિભાષામાં જ પોતાના નાટ્યસંગ્રહાનાં શી ક યેજે છે તે પણ સૂચક છે. • પીછી કેનવાસ અને માણુસ' એકાંકીસ ગ્રહ અક્ષયતૃતીયા જન્માષ્ટમી અંક, એપ્રિલ-૧૯૯૦ ‘સ્વાધ્યાય ', પુ. ૨૭, અંક ૩-૪, આગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૫૧-૩૬૦. Acharya Shri Kailassagarsuri Gyanmandir * નાટ્ય વિભાગ, ફૅકલ્ટી ઓફ પરફોમી ંગ આર્ટ્સ, મ. સ. યુનિ., વડાદરા. સ્વા For Private and Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉ૫૨ મહેશ ચંપકલાલ દ્વારા પાત્રની બાહ્ય આકૃતિ physical life ઉપસાવતા ઉપસાવતા તેઓ “કેનવાસને એક ખૂણે” એકાંકી સંગ્રહમાં નિવાસના કોઈ એક ખૂણે પાત્રની આંતર પ્રકતિને, તેની આંતર વૃતિઓને, તેના મનની ગ્રંથિઓને તેની psychological lifeને મૂર્તિમંત કરી આપે છે અને તે પણ psycho analysisના કશા પણ વળગણ કે ભાર વિના. તેમનાં પાત્રોનાં સંકુલ આંતરમન, તેમનાં સ્વાભાવિક વાણી વર્તન દ્વારા જ તરલ અભિવ્યકિત પામ્યાં છે એ એક આગવી વિશેષતા છે. વિવિધ એકાંકીએમાં પાત્રના આંતરમને દૃશ્ય/શ્રાવ્ય રૂ૫ આપવા તેમણે વિવિધ નાટ્યપ્રયુક્તિઓ કામે લગાડી છે અને તેથી જ બધાં એકાંકીઓ અભિનય બન્યાં છે. સંગ્રહમાંના પ્રથમ એકાંકી "કેનવાસને એક ખૂણેમાં નાટ્યકારે આમુખમાં જણાવ્યા પ્રમાણે લઘુગ્રંથિથી પીડાતા નાયકની વેદનાને કંડારવાનું તાકર્યું અને તે માટે તેમણે આંતરનાટક play within a playની નાટ્યપ્રયુકિત dhamatic device ખપમાં લીધી છે. રંગનિદેશ અનુસાર નાયક છે ૩૨ વર્ષને, દેખાવે તેમજ બેલવે ચાલ સ્ટ્રણ પ્રકૃતિને એવો ગગન કાનાબાર. આમુખમાં નાટ્યકારે નાયકને લઘુમંથિથી પીડાતો જણાવ્યો છે તો નાટકના રંગનિદેશમાં તેને શૈણુ પ્રકૃતિને વર્ણવ્યો છે. શું નાયકની આ લઘુતાગ્રંથિ તેની સ્ટ્રૌણ પ્રકૃતિને લીધે ઉદ્દભવી છે કે નાયક પિતે સ્ત્રૌણ છે એવું માની બેઠા છે અને તેથી લઘુતાગ્રંથિથી પીડાય છે ? પોતે નિહારિકા જેવી અભ્રા મોડર્ન યુવતીને, રંગભૂમિની ખ્યાતનામ અભિનેત્રીને પરણ્યો છે અને પિતે તેનાથી ઉતરતે છે; તેના અભિનયની વાહ વાહ થાય છે, પિતાનાથી તે મુઠ્ઠી ઉંચેરી છે અને તે તેનાથી inferior છે અને આ મંથિને લીધે તે સ્ટૌણ બનતો જાય છે ? નાટકની શરૂઆતમાં નાટ્યકારે ગગન અને તેના મિત્ર રવિ વચ્ચેનું જે દશ્ય વેર્યું છે તેમાં નાયકની ખાતઅકતિ છતી કરવા પ્રયત્ન કર્યો છે. અહીં ગગનનાં બે વ્યક્તિ એક સાથે પ્રગટ થાય છે. એક તે રવિની દષ્ટીએ ગગનનું વ્યક્તિત્વ અને સ્વયં ગગનની દૃષ્ટિએ તેનું પિતાનું વ્યકિતત્વ. રવિની દષ્ટિએ તે સતત માનસિક તાણ અનુભવતો, પૂર્વગ્રહોના ખંડિયેરમાં જીવતો, અકાળે ક્ષયગ્રસ્ત થઈ ગયેલા મનવાળો, લંગડાતા અહમને લઈને પ્રીને અને સમસ્યાની ભેખડ ઊભી કરી દુઃખી થનાર પુખ્ત ઉંમરને બાબો છે જે પત્ની નિહારિકાને ચેનથી જીવવા નથી દેતે. જ્યારે ગગનની દષ્ટિએ તે પોતે ભયંકર ભૂતાવળ બનીને ઊગી નીકળેલી ગૂફામાં પુરાયેલ, પોતે જાણે બુડથલ હોય, બબૂચક હેય તેમ નાના બાળકની જેમ બધા દ્વારા પટાવા, બાટલીનું દૂધ પીતે નાનો બાબો હોય તેવો વ્યવહાર પામતે, પોતાનામાં રહેલા ઑફિસર ગગન કાનાબારને, કેશનેબલ પરી જેવી નમણી, રૂપાળી નિહારિકાના પતિને સૌ ઓળખે છે પણ પિતાને કેબી ઓળખતું નથી તેવી લાગણી ધરાવતા ઉપસી આવે છે. રવિની દષ્ટિએ ગગન ભર્યાભાદર્યા ઘરને સંભોગી શકતો નથી. નિહારિકાને ખુશ કરી શકતા નથી એટલે કે ગગન સ્ટૌણ પ્રકૃતિને છે, શારીરિક રીતે નપુંસક છે અને તેથી તે પોતાની પત્નીને સંભેગી શકતા નથી એ પ્રગટ થાય છે તો ઓગળ જતાં ગણનના શબ્દોમાં “નિહારિકા', રાત્રે ઘસઘસાટ ઊંધનારી, ઘડિયાળના ટંકારા અને નસકોરાંની વચ્ચે પોતે સેન્ડવીચ બની જતા હોય અને તે મજબૂત થાંભલાની જેમ પડી રહેતી અને પોતાનામાં જ્યારે કામદેવ સોળે કળાએ ખીલ્યા હતા ત્યારે “ અડધી રાતે શું કામ ડિસ્ટર્બ કરે છે, રસોડામાં જાવ ' એમ કહી ફરી પાછી નસકોરાં બોલાવતી જણાવાઈ છે. રવિની દૃષ્ટિએ ગગન-નિહા૨કા વચ્ચે સંબંધ તથા ગગનની દષ્ટિએ ગગન-નિહારિકા વચ્ચેનો સંબંધ અહીં For Private and Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘કેનવાસને એક ખૂણે "-સકુલ આંતરમનની તરેલ અભિવ્યક્તિ સહપસ્થિતિ પામ્યાં છે. રવિની દષ્ટિએ ગગન નિહારિકાને સંભેગી શક- નથી જ્યારે ગગનની દષ્ટિએ નિહારિકા જાતીય આવેગ અનુભવતી નથી. રવિ હવે ગગનના ભીતરી મનનું પૃથક્કરણ કરવા પ્રવૃત્ત થાય છે. કોલેજમાં નાટકના માધ્યમથી પાસે આવનાર, નાટક કરતાં કરતાં પરવાના કૈલ આપી વાસ્તવિક જીવનમાં નિહારિકાના પતિ બનનાર ગગન કાનાબારને લગ્ન પછી પણ જ્યારે નાટ્યસંસ્થાઓએ નાટક કરવા આમંત્રણ આપ્યું ત્યારે નિહારિકાને હિરોઈન બનાવી પણ પિતાને હીરે ના બનાવ્યો આ તેને એપેન્ડિકસના દર્દીની માફક ખૂંચ્યું અને તે કણસતે રહ્યો અંદરથી તૂટતે ગયો. રવિની દૃષ્ટિએ આ છે તેની લઘુતાગ્રન્થિ. સામે છેડે ગગન પણ, નાટકમાં પિતાને કઈ રોલ નથી તેથી નિહારિકા જોડે નાટકના રિહર્સલમાં તે ગયે નથી; નિહારિકા હિરેઈન તરીકે કામ કરતી હોય અને તેની આંખના ઇશારે એકસ્ટ્રાઓ પૂંછડી પટપટાવતા નિહારિકાની આજબાજ ઘૂમતા હોય અને પોતાને કોઈ ભાવ ના પૂછે આ સ્થિતિ તેને પસંદ નથી એ એકરાર કરે છે, આ છે લઘુતાગ્રંથિ ઉદ્દભવવાનું એક કારણ તો બીજુ કારણ છે પોતે નિહારિકાના પ્રેમથી ઉબાઈ ગયો છે, અકળાઈ ગયું છે અને તેને બદલામાં કશું આપી શકતા નથી. તેની સાથે કઈ પ્રકારનું એડજસ્ટમેન્ટ કરી શકતો નથી. તે પિતાને સમજી શકતી નથી. આખો દિવસ ઓફિસની ઊથલ-પાથલ પછી ઘરે પાછા ફરે તો નિહારિકા નાટકના રિહર્સલમાં. રવિની દષ્ટિએ આ ગગનનું projudiced mind છે, ભાગેડુ વૃત્તિ છે, લંગડાતે અહમ છે. નિહારિકાની વાહવાહથી તેનામાં રહેલ પુરુષ ધવાય, છંછેડાય, કંઈને કંઈ કરી નાંખવાનું મન થાય પણ પ્રતિષ્ઠા આડે આવે ને પોતે કશું કરી ના શકે. અહીં તેની લઘુતાગ્રન્થિનાં મૂળ રહેલાં છે. રવિ આ બધાના ઉપાય તરીકે નિહારિકાને માં બનાવી દેવાનું સૂચવે છે ત્યારે ગગન ચૂપ થઈ જાય છે. તેનું મોઢું વિલાઈ જાય છે. ગગનની દષ્ટિએ નિહારિકા કદી મા બની શકે તેમ નથી. ડોકટર પાસે ચેક કરાવવા જઈએ ને નિહારિકા મા બની શકે તેમ ના હોય તો તેને કેટલો મોટે આધાત લાગે એ કારણસર ગગન દાક્તરી તપાસ કરાવતા નથી. અહીં ગગન જે કારણ જણાવે છે તે સાચું છે ? શું પતે ઐણુ છે એટલે દાકતરી તપાસ કરાવવાની ના પાડે છે કે પછી નિહારિકામાં જ કે ઊણપ છે અને તે તેની જાણ નિહારિકાને થવા દેવા નથી ઈચ્છતો એટલે ના પાડે છે ? નાટકના અંતે નિહારિકા ગર્ભવતી હોવાનું પ્રગટ થાય છે તેને આ સંદર્ભમાં તપાસતાં જે ગગન ણ હાય, ખરેખ૨ નપુંસક હોય તે પછી નિહારિકાના સંતાનને પિતા તે નથી એવી તેની દહેશત સાચી ગણાય પણ જે તે લઘુતાગ્રંથિ હોય તો પછી પોતે ખરેખર પિતા બન્યા હોવા છતાં, નિહારિકાની કૂખે તેનાથી જ બાળક પેદા થયું હોવા છતાં તેની લઘુતાગ્રંથિ તેને આને સ્વીકાર કરવા દેતી નથી તેવું પ્રગટ થાય. મુદ્દો એ કે નાટ્યકારે આમુખમાં જણાવ્યું છે તેમ નાયક લઘુતાગ્રંથિથી પીડાય છે તેથી માનસિક નપુંસક્તા ધારણ કરી બેઠો છે કે પછી રંગનિર્દેશમાં જણાવ્યું છે તેમ સ્ત્રૌણ-શારીરિક દૃષ્ટિએ નપુંસક છે માટે લઘુતાગ્રંથિથી પીડાય છે ? મને લાગે છે કે આમુખવાળી વાત વધુ તાર્કિક છે અને તેથી રગનિશમાં ગગનને ૌણ પ્રકૃતિને હવાની જે વાત કરી છે તે ટકતી નથી રવિ ગગનને નિકટને મિત્ર હોવાથી આ પ્રકારનું માનસ પૃથક્કરણ કરે તે સ્વાભાવિક છે. રવિ અને ગમનની વાતચીત પૂરતી ભૂમિકા બાંધી આપે છે. ગગનની લઘુતાગ્રંથિ પાછળનાં કાણે સ્પષ્ટ કરવાની નેમ અહીં નાટ્યકારે રાખી છે. એકાંકીમાં લાધવ જાળવવાનું હોવાથી નાટ્યકાર For Private and Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૪ રવિના પાત્ર દ્વારા સીધા જ ગગનને માનસપ્રવેશ કરાવે છે. દૃષ્ટિબિંદુ અને રવિ દ્વારા પ્રગટ થતું objective દષ્ટિબિંદુ અહીં ત્યાં જ નિહારિકાનેા પ્રવેશ થાય છે અને હવે પ્રેક્ષક વિ દ્વારા પરિપ્રેક્ષ્યમાં ગગન-નિહારિકાના વ્યવહાર જુએ છે. નિહારિકા ખુશાલીના સમાચાર લઇ ને આવે છે. રવિ, નિહારિકા કહે એટલે આનંદના સમાચાર જ હોય એવું મંતવ્ય પ્રગટ કરે છે ત્યારે મનેરુગ્ણ એવા ગગન ખાલી ઊઠે છે, “ That is subjective '. આવતા અઠવાડિયે ભજવાનારા નવા નાટકમાં ગગનની હીરા તરીકે નિયુક્તિ થઇ છે ત્યારે બધેા જ અસબાબ રેડી અભિનયજગતમાં છવાઈ જવાનું નિહારિકા આહ્વાન આપે છે પણ લઘુતાગ્રંથિથી પીડાતા ગગન તે રાલ ખીજાને આપી દેવાનું સૂચવે છે. નિહારિકાના આગ્રહથી અ`તે ગગન હા પાડે છે અને આંતરનાટકના રિહર્સલનું દૃશ્ય શરૂ થાય છે. આંતરનાટકને નાયક મનેાહર પેાતાની પત્ની મનીષાને કુલ્ટા, વેશ્યા, વિશ્વાસધાતી કહી તેને ટાટા પીસી નાંખવા તૈયાર થાય છે એવા દૃશ્યનું રિહર્સલ કરતી વેળા ગગન ‘સ્વગત ' ઉક્તિ દ્વારા પોતાના મનની વાત પ્રેક્ષકા આગળ પ્રગટ કરતાં જણાવે છે, “ ગગન, તારા માટે આ સુંદર તક છે. આવી તક વારવાર નથી આવતી. નાટકમાં તું મનહર બન અને (દાંત કચકચાવીને) તું નાટક કરતા હોય એમ મનીષા ઉર્ફે તારી પત્ની નિહારિકાને ટાટા પીસી નાંખ. હા, હા, ટાટા પીસી નાંખ. ન રહેગી ખાસ, ન બજેગી 'સરી... '' અહીં ગગનના અજાગ્રતમનમાં ઊંડે ઊંડે ધરબાઈ ને પડેલી અપરાધવૃત્તિ છતી થાય છે. નિહારિકા પરત્વેની લઘુતાગ્રંથિની આ ચરમસીમા છે. આંતર નાટકના નાયકને! સમાન માનસિક પરિવેશ અને રિહર્સલ દરમ્યાન ઉદ્દીપ્ત કરતી ડાયરેકટરની આ ઉક્તિ, '' ગુસ્સા લાવે, પુરુષત્વ લાવે...'' ગગનને નિહારિકાનું ગળું દાબી દેવા પ્રવૃત્ત કરે છે. અહી આંતરનાટકનેા ઉપયોગ એકાંકીના નાયક ગગનને અમુક કાય કરવા પ્રેરવા થયા છે, તેનું માનસિક પૃથક્કરણ કરવા નહિ. આંતર નાટકના માધ્યમથી મનહર અને ગગનનું સમાન્તરે માનસપૃથક્કરણુ થયું હોત તે તે વધુ નાટયાત્મક બનત. ગગનના મનનું પૃથકકરણ કરવાનું કામ રવિ દ્વારા નહિ પણુ આંતરનાટક દ્વારા સમાંતરે થયું હેત તે તેનાથી કંઈક જુદો જ ઘાટ ઘડાયા હૈાત અને પ્રેક્ષક પોતે પોતાનું દૃષ્ટિબિંદુ સ્વતંત્ર રીતે કેળવતા થયા હોત. આંતરનાટકની ટેકનીકના વિનિયોગ માનસપૃથકકરણુ માટે નહિ પણ નાયકને અમુક કાર્ય કરવા પ્રેરવા થયા છે. મહેશ ચંપકલાલ ગગનનું subjective પરસ્પર ટકરાય છે બંધાયેલી ભૂમિકાના આંતર નાટક પૂરુ· થતાં ડૌકટર દ્વારા * નિહારિકા મા બનવાની છે’ તે રહસ્યનું ઉદ્ઘાટન થાય છે ત્યાં anti climax સર્જાય છે. ગગન સ્ટેજ પર ધસી આવેલા ટોળાથી સરકતે! સરકતા એક ખૂણામાં જાય અને સ્પોટ લાઈટના પ્રકાશમાં સ્વગત ખાલી ઊઠે ‘શું ખાતરી એ બાળક મારું હશે? મારું એટલે માત્ર નિહારિકાનું નહિ. મારું એટલે નિહારિકા અને ગગન કાનાબારનું...મને કાંઇ સમજાતું નથી. 'ત્યાં પરકાષ્ઠા સર્જાય છે. પેાતે શારીરિક રીતે પિતા બન્યા હૈાવા છતાં માસિક રુગ્ણતા, લઘુતાગ્રન્થિ આ સત્યને સ્વીકાર થવા દેતી નથી. ‘ મને કાંઈ સમજાતું નથી. એ ઉક્તિ દ્વારા, નાયકની ધૂ...ટાતી વેદના, પ્રેક્ષકના હૃદયની આરપાર નીકળી જાય છે. For Private and Personal Use Only ' સંગ્રહમાંના દ્વિતીય એકાંકી ‘ યાલા જમનાજીની જાનમાં ' પતાનાં સંતાનોથી હડધૂત થયેલા થયેલા નિવૃત્ત વૃદ્ધજનાની, ‘ફાસિકલ કોમેડી 'ના વિનિયોગ દ્વારા ઠેકડી ઉરાડવાને ઉપક્રમ Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેનવાસને એક ખ” -સંકુલ આંતરમનની તરલ અભિવ્યકિત ૩૫૫ થી ધરાવે છે “ ફાસિકલ કોમેડી' સંજ્ઞા અંગે ઘેડ ઊહાપોહ થવા સંભવ છે કેમકે કાર્સ અને કોમેડી એ બંને કેટલેક અંશે અલગ તરી આવતાં નાટ્યસ્વરૂપ છે. જે કે અહીં નાયકારનો આશય ' કાર્સ પ્રકારનું કોમેડી , વિશેષ છે. કામેડીમાં અતિશયતાનું તત્વ ઉમેરાય ત્યારે તે કાર્સની કોટિમાં બેસે. એટલે પ્રસ્તુત એકાંકીમાં કોમેડી કરતાં કાર્સનાં તત્ત વિશેષપણે કયાં કયાં ડેકાય છે અને તે દ્વારા આ વૃદ્ધજનોની મને સૃષ્ટિ કેવી રીતે મૂર્તિમંત થાય છે તે તપાસવું રસપ્રદ બની રહેશે ક્રિયા સ્થળ તરીકે નાટ્યકારે કઈ પણ ઘરનું interior પસંદ કરવાની જગ્યાએ જાહેર ઉદ્યાનનું exterior પસંદ કર્યું છે એ ખૂબ સૂચક છે. ઘરમાં રહેતા આપ્તજનથી હડધત થયેલા વૃદ્ધજને ઉઘાડા આકાશ નીચે જાહેર, ઉદ્યાનના બાંકડા પર ભેગા થાય છે. નાટકના નાયક જમનાપ્રસાદ ૬૨ વર્ષના શ્યામ રંગના ઊયા એવા વિધૂર છે. નંદનવન જેવા બંગલાના માલિક હોવાં છતાં ભર્યાભાદર્યા મકાનમાં એકાકી છે. શહેરની ભરચક વસ્તીમાં રહેતા હોવા છતાં જાણે જંગલમાં ભટકતા વનવાસી છે. પોતાના દીકરા, દીકરી, વહુએ તેમની સાથે, જાણે તેઓ ગુજરી ગયેલી ધટના હોય, મ્યુઝિયમનું કાઈ શેપીસ હોય કે ખૂણામાં પડેલું ગંધાતું લખાયું હોય તે રીતે વર્તે છે અને તેથી તેઓ ખિન્ન છે. પોતાની પત્ની જયા ને હયાત હોત તો પિતે દારુણ દુઃખરૂપી વનવાસ ભોગવતા હોવા છતાં મુસીબતોના મહાસાગરને ચપટીમાં તરી જાત એવી તેમની લાગણી છે. પિતાના મિત્રોની પત્નીઓ હયાત છે. રાત્રે મિત્રો જયારે ઘરે પાછા જાય ત્યારે પત્ની તેમની શાલ ઠીક કરે જ્યારે પોતે ઘરે પાછા ફરે ત્યારે પુત્રવધુએ પિતાની ખાલ કાઢી નાંખે, એવી તેમની સ્થિતિ છે. તેમના જ મુખે બોલાતા આવા ચબરાક્ષિા સંવાદોમાં ફાર્સનાં ત છે. જુઓ આ સંવાદ જમનાપ્રસાદ ..મારા મિત્રો, સમજે. તમે રાત્રે ઘરે જશે ત્યારે તમારી પત્નીએ તમારી શાલને ઠીક કરશે, અને મારી વહુઓ મેડા આવવા બદલ મારી ખાલ કાઢી નાખશે. તમારું ગળું કોર્પોરેશનની ગટર જેવું ચોખ્ખું ચટ હશે તો પણ તમારી અર્ધાગના દૂધમાં ઘી અને હળદર નાખી, ચમચી વડે ગોળ હલાવી પીવડાવી દેશે અને હું બે ખાં કરીશ તે આખું ઘર ડીસ્ટર્બ થઈ જશે અને થોડી મિનિટોમાં એ સાઈલન્સ ઝોનમાં હુલ્લડ મચી જશે. જમનાપ્રસાદ બનતો નટ પોતાના આંગિક અને વાચિક અભિનય વડે આ સંવાદને ચગાવી શકે એની પૂરતી ગુંજાયેશ નાટયકારે અહીં આપી છે. પિતાનાં આપ્તજનથી હડધૂત થતો જમનાપ્રસાદ પિતાની વ્યથા ઉપર્યુક્ત હાસ્યપ્રેરક ઉક્તિ દ્વારા પ્રગટ કરે છે. પહેલાં તે પ્રેક્ષક આ ઉક્તિ સાંભળી બે ઘડી હસશે પણ પછી એ ઉક્તિ પાછળ છુપાયેલી જમનાપ્રસાદની વ્યથા પ્રેક્ષકની આંખને ભીંજવી પણ જશે. ' જમનાપ્રસાદની આ વ્યથા દૂર કરવાને એક જ ઈલાજ છે ને તે એમને પરણાવી દેવા તે. અને તે પછી શભ્રપ્રસાદ પોતાની લાકડીને, ભાવિ મિસીસ જમનાપ્રસાદ કપી જે ત્રાગડો : એ situationમાં ફાર્સનાં ભરપૂર તો રહેલાં છે. મિત્રોના આગ્રહને અને પોતાની પ્રચ્છન્ન ઈચ્છાને વશ થઈ જમના પ્રસાદ ફરી લગ્ન કરવા ઉત્તેજિત થાય છે ત્યારે કાલિકાપ્રસાદ જમનાજીને For Private and Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ક મહેશ ચ ંપકલાલ પરણુતાં પહેલાં પોતાના જુસ્સાને, યુવાનીને, રામાન્સને પરચા બતાવવાને પ્રસ્તાવ મૂકે છે અને જમનાપ્રસાદ હર્ષાવેશમાં આવી તે મંજૂર રાખે છે ને પછી farcical situation ઊભી થાય છે. બાગમાં પસાર થતી ૧૮ વર્ષની કન્યાના દુપટ્ટો સરખા કરવાનું સાહસ જમનાપ્રસાદ પિતાતુલ્ય વાત્સલ્યથી કરી શકે તેમ હોવાથી તે પ્રસ્તાવ નામ જુર કરી, ૫૮ વર્ષની જે સ્ત્રી પસાર થાય છે તેની, જેની માત્ર પૂડ જ દેખાઈ રહી છે તેની, સાથે વાત કરી તેને હસતાં હસતાં શાલ એઢાડવી અને સ્ત્રી પણ તિરસ્કાર્યા વિના, હુકો કર્યા વિના, પ્રેમથી શાલ ઓઢે તે પોતે સમરાંગણુમાં વિજેતા અને તેમ ના કરે તેા પરાજિત યાહ્ના એવી શરત કબૂલ રાખી જમનાપ્રસાદ આગળ વધે છે. પેલી સ્ત્રી તે ખીજુ કાઈ નહિ પણ પેાતાની પત્ની જયાની સખી, પેાતાની માનપ્રિયા એવી રાધા છે એવું પ્રગટ થતાં બંને લગ્ન માટે રાજી થાય છે તે શાલ ઓઢાડવાની જગ્યાએ આખે આખી કન્યાને ઉપાડી લાવતા જમનાજીને નિરખી અને મિત્રો ભોંઠા પડી જાય છે ને તેમના લગ્નના પ્રસ્તાવને મંજૂરીની મહાર મારે છે. આ બે situation ઉપરાંત, અગાઉ જણાવ્યા મુજબ, તમામ મુખ્ય પાત્રોના સંવાદની તડાફડી, ફટાકડા ફૂટતા હોય તેમ તેમના મુખેથી સરી પડતા ચબરાકિયા સંવાદમાં ફ્રાનાં તત્ત્વી રહ્યાં છે. જમનાપ્રસાદ પરણે તે બંગલામાં નિરાંતે બેસી ચા પી શકાય એને નિર્દેશ હાલ આ મિત્રા, બૂઢા થઈ ગયેલા મિત્રા, પેાતાના મિત્રના ઘરે એક પ્યાલે ચા પણુ પામી શકતા નથી એ હડધૂતતાનું ભાન કરાવે છે. અહીં હાસ્યની પડખે કરુણ રહેલે છે અને તે કુશળ નટ સારી રીતે ઉપસાવી શકે. ભર્યાભાદર્યા બંગલામાં, પેાતાનાં આપ્તજના વચ્ચે એકાકી રહેતા વૃદ્ધ જમનાપ્રસાદ જ્યારે આધેડ વયની રાધા સાથે આ ઉંમરે પરણુવા તત્પર બને છે ત્યારે તે પ્રેક્ષકના તિરસ્કાર નહીં પણ સમભાવ પ્રાપ્ત કરે છે. ‘ ચાલે જમનાજીની જાનમાં ' એવા પ્રતિભાવ પ્રેક્ષકના પણ હાઈ શકે અને તેમાં જ આ એકાંકીની સફળતા રહેલી છે. સગ્રહમાંના તૃતીય એકાંકી ‘ પ્રશ્નાર્થો ’માં રહસ્ય નાટકના માળખાને જાળવી ત્રણ પાત્રોની ચૈતસિક ગતિવિધિને તાકવાની લેખકની તેમ છે. ખૂનીની શોધ ચલાવતા ઈન્સ્પેકટર વિવિધ વ્યક્તિઓની જુબાની લે અને આડાઅવળા પ્રશ્નો પૂછી સત્ય હકીકત જાણવાના પ્રયાસ કરે; વિવિધ subjective બયાનાના ઝીણુવટભર્યો અભ્યાસ કરી objective એવા નિષ્કર્ષ ઉપર પહાંચવાના પ્રયત્ન કરે. રહસ્ય નાટકના આ માળખાને ઉપયોગ નાટષકારે જેની પૃચ્છા થઈ રહી છે તેવાં પાત્રોના આંતરમનની ગતિવિધને પ્રગટ કરવા માટે કર્યો છે. ટ્રાવેલ એજન્ટને વ્યવસાય કરતા, ૩૪ વર્ષના, કેન્સરગ્રસ્ત નિખિલ મારુના પાંચ વર્ષના દીકરા ધવલનું મૃત્યુ એ હત્યા છે કે આત્મહત્યા ત્યા હોય તેા પછી કોણે કરી તેની આસપાસ કથાવસ્તુ ઘૂમરાય છે. છેલ્લાં બે વર્ષથી હોસ્પિટલમાં કેન્સરની સારવાર લઈ રહેલ નિખિલ મારુ, અનંગ મહેતા સાથેની પોતાની દોસ્તીને પવિત્ર માની, તેના પર વિશ્વાસનું વજન મૂકી; ઑઑફિસ, ધર, બેન્ક બેલેન્સ બધું જ તેને સોંપી દે છે પરંતુ મારુના મત પ્રમાણે અનંગ મહેતાએ, એ ઝેરી નાગે, વિષની કાચળી ખાલી થાય ત્યાં સુધી ઝેર એકતા એ નપિશાચે, મિત્રતાને મુલાયમ જીરખા પહેરી, મીઠી મીઠી વાતા કરી બધું જ હડપ કરવા માંડયું. તેને મારુ સાથેના વ્યવહાર એ મારુને મન સપાટી પરની લના હતી. તે ધીમે ધીમે પરાવલંબી બનતા ગયા. ધીમે ધીમે તેનામાંનું ધનભૂખ્યું, કીતિતરસ્યું, For Private and Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેનવાસને એક ખૂણે’–સંકુલ અાંતરમનની તર૦ અભિવ્યક્તિ ૨૫પિપાસુ વરુ બહાર આવવા માંડયું. તેણે કરીને સમજાવી દીધા, ધવલને જુહો જી પ્યાર કરી બાનમાં ફસાવી દીધો અને તેની પત્ની મેહિની પર મોહજાળ પાથરી, તેને કામાંધ બનાવી દીધી. આ બધાના પુરાવારૂપે માર, ઈ-પેકટરને પતે નિદ્રાધીન થવાને ઢાંગ કરી, ચિત્તાની જેમ સાવધ રહી સાંભળેલી મોહિની અને મહેતા વચ્ચેની વાતચીત ટાંકે છે. મુળે ઈન્સ્પેકટર આગળ મારુ દ્વારા વર્ણવાયેલી આ ઘટના પ્રેક્ષકોના લાભાર્થે દૃશ્યરૂપે નાટ્યકારે ગૂંથી છે પણ તે Objective સત્ય નથી કારણ કે એ ઘટના મારુ દ્વારા કહેવાયેલી છે જે કદાચ તેણે સ્વબચાવ માટે ઉપજાવી પણ કાઢી હોય. પોતે જેને સમગ્ર અસ્તિત્વથી ચાહતે હવે તે પોતાની પત્ની તેની દષ્ટિએ કુલટા નીકળી અને તેથી તેનું રોમેરોમ ઈર્ષ્યા, વેર અને ખુન્નસથી ઉભરાવા લાગ્યું અને તેથી તેણે હિનીની હત્યા કરવાને પ્લાન ઘડ્યો અને પછી ઈ-સ્પેકટરના મતે તેણે દૂધમાં કાતિલ ઝેર ભેળવી દીધું પણ મોહિનીની જગ્યાએ ધવલ એ દૂધ પી ગયા અને મોહિનીને બદલે ધવલની હત્યા થઈ. પરંતુ મારુના કહેવા પ્રમાણે મોહિનીને મારવા આવો જ પ્લાન બનાવ્યું હતું પણ આ તેની તરંગલીલા હતી. પોતે ખુબ નિર્બળ મનને હોવાથી મિત્રને કે પત્નીને કશું કહી શકતે નહિ તેથી તેણે હત્યા કરવા માટેની ખયું પ્રિન્ટ રચી તેનાં અનેક રિહર્સલ કર્યા. તેણે અનેકવાર મોહિનીને મારી નાંખી પણ પિતાના મનેજગતમાં. આમ મારુએ મોહિનીને મારી નાંખવાની યોજના ઘડેલી પણ તેને નક્કર રૂપ આપી શકો નહિ એટલે દૂધમાં ઝેર ભેળવવું, મોહિનીની જગ્યાએ ધવલનું દૂધ પી જવું અને મૃત્યુ પામવું એ ઘટના ઘટી જ નથી, તેના દ્વારા ધવલની હત્યા થઈ જ નથી. એ તે ઈન્સ્પેકટરે લગાવેલો તર્ક માત્ર છે જેના થકી મારુના આંતરમનમાં ધરબાઈને પડેલી મોહિની પ્રત્યેની અસલ લાગણી પ્રગટ થાય છે. મારુનું આંતરમન છતું થાય છે ને ત્યાં પહેલે તબક્કો પૂરો થાય છે. અહીં હત્યા થઈ છે પણ મનેજગતમાં. બીજા તબક્કામાં અનંગ મહેતા સાથેની પૂછપરછ આરંભાય છે. હવે આ ધટના અનંગની દૃષ્ટિથી નિરૂપાય છે. વ્યવસાયે બ્રોકર, મકાન લે-વેચને ધંધો કરનાર અને માર પરિવારના ઘનિષ્ટ મિત્ર, સંવેદનાના અદષ્ટ તાંતણે ગૂંથાયેલા અનંગે પિતાના અંગત સુખ માટે મારુને પતાવી નાંખવાની યોજના વિચારી હતી તેમ તે કબૂલે છે. મારુની હત્યા કરવા માટે માસ્ટર પ્લાન ઘડ્યો હતે. પીળી ઝાંયવાળા ગ્લાસની આસપાસ સફેદ દોરી બાંધી હતી પણ તેમાં ઝેર નહોતું નાંખ્યું. અહીં પણ અનંગ, મારુ મને મન મારી નાંખે છે. વાસ્તવમાં નહિ. પોલિસ ઈ-સ્પેકટર દ્વારા થતી ધવલના મૃત્યુની ઊલટતપાસથી મારુ અને મહેતાનાં મનોજગત ઉધાડાં પડે છે. મારું પિતાની પત્ની મોહિનીની હત્યા કરવા તત્પર હતો જયારે મહેતા, માની. ઊલટતપાસ તેમના અવચેતન મનનાં પડળે ખુલ્લાં કરી આપે છે. અહીં કેન્દ્રમાં ધવલની હત્યા નથી પણ એ કહેવાતી હત્યા નિમિત્ત વ્યક્ત થતા પાત્રોના મનોવ્યાપાર છે. એ પાત્રોનાં મનને ખુલ્લાં પાડવા માટે હત્યા, પો. ઈ. દ્વારા ઊલટતપાસ વિગેરે રહસ્યનાટકનું માળખું લેખકે ખપમાં લીધું છે. અસલ ખૂનીની શોધ કરતાં અહીં પાત્રના મનમાં એકબીજા પરત્વેની પ્રચ્છન્ન પણ સાચી લાગણી પ્રગટ કરવાનું વધુ મહત્વનું છે. મોહિની સાથેની ઊલટતપાસમાં, પિતાને પતિ જ્યારે હયાત નહિ હોય ત્યારે મહેતા, પિતાની, પોતાના પરિવારની પડખે ઉભો રહેશે એવા વિચારની નાજુક ક્ષણે પિતે મહેતા પરત્વે કુણી લાગણી અનુભવી હતી તેવું મોહિની કબુલે છે પણ પછી તે સ્વસ્થ થઈ આ લાગણી ખંખેરી નાંખી હતી અને મૌન સેવ્યું હતું. ઈ-પેકટર આ મૌનને મારુની હત્યામાં મોન સંમતિરૂપ ગણાવે છે ત્યારે મોહિની ધરાર તેને વિરોધ કરે છે અને ધવલને યાદ કરી પિક For Private and Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૮ - મહેશ ચંપકલાલ મૂકી રડે છે ત્યારે ઈન્સ્પેકટર ધવલ હયાત છે તેવું જણાવી બધાને આંચકો આપે છે. છેલ્લા દશ્યમાં નાટયકાર, રહસ્યનાટકના માળખાને ફગાવી દે છે કેમકે અહીં પાત્રનાં મનેજગત ખુલ્લા પાડવા નિમિત્તે તેને થયેલે ઉપગ હવે પૂરો થાય છે એટલે તેની જરૂર નથી. આ અંતિમ દશ્ય પ્રેક્ષકના ચિત્તમાં પાત્રની જેમ અનેક પ્રશ્નાર્થે જમાવે છે અને આ સમગ્ર ઘટનામાં પ્રેક્ષક પણ સંડોવાયેલા હોય તે રીતે, જાણે નાટકનું એક પાત્ર હોય તે રીતે તેની ભૂમિકા પ્રગટ થાય છે. પ્રેક્ષકના ચિત્તમાં અનેક પ્રશ્ન જન્મે છે. શું મોહિની અને મહેતા વચ્ચે સુંવાળા સંબંધો હતા ? એક વાત તો નિશ્ચિત કે મારુ મોહિનીની અને મહેતા મારુની હત્યા કરવા તત્પર બનેલા જ અને તેમને આ અપરાધભાવ પ્રગટ કરવા નાટયકારે ઈન્સપેકટર દ્વારા થતી ઊલટતપાસને ખપમાં લીધી છે. રહસ્યનાટકની આ deviceને ઉપયોગ વિશેષપણે, ધૂળ ધટનાને આગળ લઈ જવા કરતાં, પાત્રના સૂકમ મનોજગતને ખુલ્લું પાડવા થયો છે અને તેથી જ તે નાટકના અંતે પ્રેક્ષકની ચિત્તવૃત્તિનું સમાધાન કરવાની જગ્યાએ તેના મનમાં અનેક પ્રશ્નાર્થે જન્માવે છે અને એટલે જ એ આશ્રર્ય અને આંચકા આપતું સ્થૂળ રહસ્ય નાટક બની રહેતું નથી. “ચાલો રમીએ પપા મમ્મી' એકાંકીમાં બાળકના કુમળા મન દ્વારા, આસપાસ છવાતી સૃષ્ટિનું અને વડીલોના વર્તનનું થતું સાહજિક અનુકરણ ગૂંથી લેવામાં આવ્યું છે. મેળાનું દ્રશ્ય છે. પિતાના મા-બાપથી વિખુટી પડી ગયેલી બે બહેને નેહલ અને અક્ષિતાનું મનોરંજન કરવા માટે અન્ય બે બાળકે દર્શન અને શ્રુતિ પપા મમ્મીનું નાટક ભજવે છે અને તે માટે તેમણે ઝાઝું વેશપરિવર્તન કે દક્ષ્યાંતર કરવું પડતું નથી. ચશ્માં ચઢાવી, રૂમાલ ઓઢી મા-બાપ બની જતાં બાળકે વચ્ચે વચ્ચે ચશ્માં ઉતારી કે રૂમાલ કાઢી પાછાં પોતપોતાનાં અસલ રૂપ ધારણું કરી લે તેવી પ્રયુક્તિ નાટયકારે પ્રછ છે. જેમ કે પપ્પા બનતે દર્શન “માય ડિયર તારા માટે કશું લાવ્યા છું ' એમ કહે છે ત્યારે શ્રુતિ પોતાના માથા પરથી રૂમાલ કાઢી બાળસહજ વિસ્મયથી પૂછે છે માય ડિયર એટલે શું ? અને દર્શન પણ ચશ્માં ઉતારી એટલી જ સહજતાથી કહે છે “ મને પણ ખબર નથી. પણ મારા પપ્પા મારાં મમ્મીને ઘણીવાર માય ડિયર કહે છે. વડીલોના વર્તનનું કેટલું સાહજિક અનુકરણ ! થોડીવાર પછી વળી પાછા ચમાં ચઢાવી કાકુ બદલી દર્શન બની જાય છે પાપા અને માથે રૂમાલ એાઢી, કાકુ બદલી કૃતિ બની જાય છે મમ્મી. “રાતના સમ” એ વખતે પણ ચશ્મા ઉતારી રૂમાલ કાઢી અસલ રૂ૫ ધારણ કરવાનું સાહજિક પુનરાવર્તન : બાળકોને પપ્પા કરતાં દાદા વ્હાલા લાગે છે. નાની નાની વાતોમાં વારે ઘડીએ શિખામણ આપતા અને નિષેધે કે રખતા માબાપની ઓબાદ નકલ છોકરાંઓ કરે છે. ખોટું ના બોલવાની શિખામણ આપી, ગુંદરિયા મિત્રથી બચવા, ઘરમાં હોવા છતાં ઘરમાં નથી એવું કહેવડાવી અસત્યનું આચરણ કરતા પપ્પા કે ગાંધીજી પર નિબંધ તપાસતી વેળા, પિતાના અક્ષરે ખરાબ હોવા છતાં વિદ્યાર્થી અને સારા અક્ષર લખવાની સૂચના આપતાં શાળાનાં શિક્ષિકો; વાત ન કરવાની શિખામણુ આપી, કાને રેડિયે મૂકી કોમેન્ટ્રી સાંભળતા શાળાના શિક્ષક વિગેરે દષ્ટાંત આપી વડીલે સામે જેહાદ ચલાવવા, હડતાલ પાડવા, સૂત્રો ઉચ્ચારવા, ઘેરા વાલવા, સત્યાગ્રહ કરવા એલાન આપે છે. પાપા-મમ્મીની રમત રમતાં રમતાં બાળકે તારસ્વરે પિતા છે આક્રોશ રજુ કરવા મંડી પડે છે ત્યારે નેહલ-અક્ષિતા આ બધાથી ગભરાઈ જઈ For Private and Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેનવાસને એક ખૂણ. સંકુલ આંતરમનની ત૨૭ અભિવ્યક્તિ ૩૫૯ ફરીથી પપ્પા-મમ્મીની હઠ પકડે છે અને માઈક ઉપર પોતાનાં મમ્મી-પપ્પા દેવાયાની જાહેરાત કરે છે. મા-બાપથી વિખૂટાં પડી ગયેલાં બાળકેથી આરંભાઈ બાળકથી વિખૂટાં પડી ગયેલાં મા-બાપ આગળ વિરમતી આ કતિ તેના વન્યાર્થથી સમૃદ્ધ બની છે. કૃતિના અંતે, મેળામાં વિખૂટાં પડી ગયેલાં મા-બાપ પૂરતી મર્યાદિત ન રહેતાં, આજના યુગને દરેક બાળકનાં મા-બાપ ખોવાયાં છે; પિતાનાં સંતાને સાથે એક જ ઘરમાં એક જ છાપરા નીચે રહેવા છતાં તેમનાથી વિખૂટાં પડી ગયાં છે તે ભાવ પૂમરાયા કરે છે અને એમાં જ આ એકાંકીનું સાફલ્ય છે. * સર્જકને શબ્દ” લાક્ષણિક એક પાત્રીય એકાંકી છે જે દિગ્દર્શક માટે પડકારક્ષમ છે. દિગ્દર્શક કુશળ હોય તો તે વિવિધ માધ્યમોને ઉપયોગ કરી સર્જકની સૂક્ષ્મ સંવેદના અને તેની ખુમારીને નાટ્યાત્મક રીતે વ્યક્ત કરી શકે છે. વ્યવહારજગતના ગંદા, ગોબરા ગંધાતા શબ્દોથી વાજ આવી ગયેલો હોવાથી તેમ જ સમાજના લોકોએ શબ્દો સાથે વ્યભિચાર કરીને તેને પલા. વાસી અને નિવાર્ય બનાવી દીધા હોવાથી, સર્જક, વિશ્વને નાતે તેડી, બારી બારણાં બંધ કરી, પિતાની ટેપ સાંભળતે, પોતાની શબ્દસૃષ્ટિમાં સરી પડે છે ને અહીંથી આરંભાય છે સજીકના આંતરમન અને જાગ્રત મન ' વચ્ચેને સંધર્ષ. નાટ૫કારે સર્જકના આંતરમનને, તેના subconsciousને, કેટલીક હદે તેના guilty consciousને યમદૂતના અવાજરૂપે નિરૂપ્યાં છે. પોતાની શબ્દસૃષ્ટિમાં રાચવું તેને જ સર્જકનું આંતરમન, પલાયનવૃત્તિ-આત્મવંચના-આત્મહત્યા કહે છે. ભાષાને રૂઢ સંકેત ફગાવી દઈ નવી ભાષા ઘડવાનો પ્રયત્ન કરી, સામગ્રીના વર્તુળમાં ગૂંગળાઈ મરતી રચનાઓને નવું aesthetics આપી રૂપરચનાને આગ્રહ સેવ્યો અને એ રીતે પિતાને સર્જકધર્મ નિષ્ઠાપૂર્વક બજાબે એવું સર્જકનું જામતમને કહે છે ત્યારે તેનું આંતરમન તેને વાડાબંધી તેડી નો વાડે શરૂ કરવાની પ્રવૃત્તિ ગણાવે છે. સામગ્રી સાથે અક્ષણપણે જોડાયેલા સર્જક, શૈલી અને સંરચનાની પાછળ પડે છે તેને ભ્રમરવૃત્તિ કહી આતરમન ઠેકડી ઉરડે છે. સર્જકની સંવેદના સંકુલતામાં વધુ સૂક્ષ્મ બને, આપત્તિના પરિતાપમાં વધુ ખીલે અને સર્જાય અદભુત સજનલીલા. પણ આ શબ્દો આનંદયાત્રાના વાહક બનવાની જગ્યાએ, કાકુ અને કટાક્ષ થકી બીજાને દુભવનારા બન્યાસર્જકે જાણે શબ્દક્લ દ્વારા હાહાકાર મચાવી દીધો એમ કહી આંતરમન સર્જકને ઊધડો લઈ નાંખે છે. પિતાને શબ્દદેહ અજય અને અમર છે એવી ભ્રાંતિ સેવા સર્જક પિતાના જ શબ્દો દ્વારા કેવો ઉધાડે પડે છે; તેનું જ સર્જનશીલ મન તેની મનવૃત્તિના કેવા લીરેલીરા ઉરાડે છે તેને પરિચય એકાંકીકારે સર્જકના જાગ્રત મન અને આંતરમનને સામસામા મૂકી કલાત્મક રીતે સુપેરે કરાવ્યો છે. સંગ્રહમાંનું અંતિમ એકાંકી “ ઊજડ આભલે અમી' સ્વ. પન્નાલાલ પટેલકત માનવીની ભવાઈ' નવલકથાના એક અંશનું નાટયરૂપાંતર છે. અહીં નાટયકાર, મૂળ નવલકથાકારે પાત્રના મુખે મૂકેલા સંવાદની ભાષા અને પિત નાટયરૂપ આપતી વેળા પાત્રના મુખે મુકેલા સંવાદની ભાષા એકબીજામાં ભળી જઈ એકરૂપ બની જાય તેવું ભાષાકર્મ દાખવી શક્યા નથી એ આ એકાંકીની મોટામાં મોટી મર્યાદા છે. તેથી નવલકથાની જેમ અહીં ગ્રામીણ પરિવેશ પૂરેપૂરે ખીલી શકતો નથી અને પાત્રોનાં વ્યક્તિત્વ ભાતીગળ બની શક્યાં નથી. આટલી સ્વા ૨૧ For Private and Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેશ ચંપકલાલ મર્યાદા બાદ કરતાં, જીવ્યાભર્યાના છેલ્લા જુહાર કરતાં કાળું અને રાજુની મનોદશાને નાટયાત્મક રીતે ઉપસાવવામાં નાટચકાર મહદ્ અંશે સફળ નીવડયા છે. “ધરતીનાં ધાવણું ભલે ધરબાઈ ગયાં પણ રાજુ તમને કદી તરસ્યા નહિ રાખે' એમ કહી રાજુ, કાળુને સ્તનપાન કરાવે છે ત્યાં વાદળાને ગડગડાટ સંભળાય છે. રોમેર અમરતવર્ષા થાય છે. રાજુ તેમાં ખોવાઈ જવા કાળુને આહવાન આપી ઊભો કરે છે અને તેથી તે કાળ ઉપર છવાયેલી હોય તેમ લાગે છે ને પછી દશ્ય બદલાય છે. પુરુષ (કાળુ) પ્રકૃતિ (રાજુ) પર ઝળુંબી રહ્યો હોય તેવું દૃશ્ય સર્જાય છે. અહીં નાટયકારે શબ્દ કે સંવાદ દ્વારા નહિ પણુ રંગમંચીય ઉપકરણો દ્વારા ધ્વન્યાર્થ સાકાર કરવાનું જે કૌશલ દાખવ્યું છે તે તેમની નાટયશીલતાનાં સુભગ દર્શન કરાવે છે. “માનવમનની સંકુલ આંટીટીઓનું દર્શન’ એ આ એકાંકીસંગ્રહને મુખ્ય ધ્વનિ છે અને તે માટે નાટયકારે વિવિધ નાટષપ્રયુકિતઓ તે પ્રયોજી જ છે પણ સાથે સાથે વિવિધ પાત્રોનાં આંતરમનને, તેમના subconscious mindને પ્રેક્ષક આગળ છતાં કરવા માટે વિશિષ્ટ " પાત્રસૃષ્ટિ પણ ઊભી કરી છે જેમ કે “કેનવાસને એક ખુ'માં મિત્ર રવિ, “મના 'માં પોલિસ ઈ-સ્પેકટર, “ચાલો રમીએ પપા-મમી ”માં માઈકવાળો, “સર્જકને શબ્દ માં યમદૂત. અહીં રવિ, ઈન્સ્પેકટર, માઈકવાળા અને યમદૂત સ્વતંત્ર પાત્ર કરતાં જે તે પાત્રનાં આંતરમનનાં પ્રતીક છે. રવિ નથી બોલતે, ગગન કાનાબારનું આંતરમન બેલે છે; ઈન્સપેકટર નથી બોલતો માર, મહેતા અને મોહિનીનાં આંતરમન બોલે છે. યમદૂત, યમદૂત નથી પણ સર્જકનું આંતરમને છે. “ચાલો રમીએ પપા મમ્મી માં મા-બાપ સંતાનાથી છૂટાં પડી ગયાં છે. બાળકોની આ મનોવેદના તેમણે “માઈકવાળા” ના પાત્ર દ્વારા છતી કરી છે. માઈકવાળા એ સ્થૂળ પાત્ર ન બની રહેતાં બાળમનની આ વ્યથાને પ્રગટ કરી આપનાર પ્રતીકાત્મક પાત્ર બની રહે છે. અહીં માઈકવાળાનું માઈક નથી બોલતું પણ બાળકનું આંતરમન બોલે છે. વાસ્તવિક જીવનનાં પાત્રોને અહીં વાસ્તવિકતાને અતિક્રમી જઈ, આંતરમનના પ્રતીકરૂપે વિશિષ્ટ વિનિયોગ નાટયકારની નાટયશીલતા દર્શાવે છે. નાટયકારની નાટચશીલતાનું પરિચાયક એવું અન્ય તવ છે નાટયકાર દ્વારા પ્રજાયેલી પાત્રોચિત ભાષા. એકાંકીએ-એકાંકીએ અને પા-પા નાટયકારે આગવી ભાષા પ્રજી છે. મનેરુષ્ણ એવો ગગન કાનાબાર હોય કે પછી તેના મનનું વિશ્લેષણ કરનાર રવિ હોય, એકબીજાને મારી નાંખવા તત્પર મારુ-મહેતા હોય કે પછી તેમના મનને અતલ ઊંડાણમાં ચતુરાઈપૂર્વક ડુબકી મારનાર ઈ-સ્પેકટર હોય; નાનાં ભૂલકાંઓ પિતાનાં અસલ મિજાજમાં હોય કે પછી પપ્પા-મમ્મીને પાઠ ભજવતાં હોય, વૃદ્ધજને, આપ્તજનથી હડધૂત થયેલી દશામાં હોય કે પછી એકબીજાની ઠઠ્ઠામશ્કરી કરતા હોય; સર્જકની કવિતાશાઈ ખુમારી હોય કે પછી તેના જ શબ્દો થકી તેના કતકપણુની ઠેકડી હોય; નાટયકારે બોલચાલની ભાષાના વિવિધ સ્તરે કલાત્મક રીતે ઉપસાવ્યા છે. - ૨ નાટયકાર ડે. લવકુમાર મ. દેસાઈની આ નાટયશીલતા નાટયક્ષેત્રે દરિદ્ર એવી ગૂજર વાગીવરીને અલંકૃત કરતી રહે તેવી અભ્યર્થના For Private and Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહિત્ય અને વાસ્તવ : “આંગળિયાત'ના પરિપ્રેક્ષ્યમાં સુભાષ દવે* સાહિત્ય અને વાસ્તવને પારસ્પરિક સંબંધ શું છે ? અને કેવો હોવો જોઈએ ?— આ બે પ્રીને જમાનાજુના છે. જમાને જમાને આ મને ઊઠયા છે અને ચર્ચાવિચારણુરૂપે મતમતાન્તરો પ્રવર્યા છે, પ્રવર્તમાન છે અને હવે પછી પણ એ સ્થિતિ રહેવાની પણ ખરી ! કઈ અંતિમ નિર્ણય આ પ્રશ્ન પર સ્થપાવાને નહિ ! અને એમાં જ બૌદ્ધિાનું કદાચ કોમ જણાય છે. આ મતમતાન્તરે “ સાહિત્ય ” અને “વાસ્તવ'ની આપણી વિભાવના પર આધારિત છે. “ સાહિત્ય” સંજ્ઞા વ્યાપક અર્થ ધરાવતી સંજ્ઞા છે. આપણે અહીં ઉપર નિદિષ્ટ વિષયનિમિતે, એક નિશ્ચિત અર્થમાં એને ઉપયોગ કરવો છે, અને એ અર્થ છેઃ “ગુણવત્તાની દષ્ટિએ સ્વીકૃતિ પામેલું, ગદ્ય કે પદ્યમાં લખાયેલું જે-તે સ્થળ-કાળ-જાતિનું સર્જનાત્મક લખાણ. પત્રકારત્વની સરખામણીમાં આ પ્રકારનું લખાણ વિશેષ સર્જનાત્મક, કલ્પનાશીલ અને વિચારોના ઊંડાણવાળી હોય છે' (જઓ “ આધુનિક સાહિત્યસંજ્ઞાકેશ-પૃ. ૧૫૦ ) તુર્તજ આપણા ધ્યાનમાં અહીં આવે છે કે આ વ્યાખ્યા દ્વારા “સાહિત્ય ' સંજ્ઞાને સર્જનાત્મક સાહિત્ય એવો અર્થ વર્ણવવામાં આવ્યું છે. સર્જનાત્મક અને સર્જનેતર એવા બે મુખ્ય પ્રકારે આમ સાહિત્યના આપણે પાડીએ અને અહીં “ સાહિત્ય અને વાસ્તવ'ની ચર્ચામાં સાહિત્ય સંજ્ઞા સર્જનાત્મક સાહિત્યને લક્ષમાં રાખીને કરવી છે, એમ નકકી કરીએ. આ જ રીતે “વાસ્તવ' સંજ્ઞાને પણ આપણે કયા અર્થમાં પ્રજવી છે, એને વિવેક કરી લઈ એ. “સાર્થ ગુજરાતી જોડણીકોશ'માં “વાસ્તવને અર્થ આપ્યો છે : “વાસ્તવિકતા ખરેખ૨:/સાચી હકીકત (જએ પૃ. ૭૬૬, પાંચમી આવૃત્તિ). કશેય બનાવ હકીકતરૂપ છે કે નહીં, એના નિર્ણય માટે પ્રમાણલેખે આપણે ઈન્દ્રિયબોધને લક્ષમાં લઈએ છીએ. આસપાસનું ઈદ્રિયગમ્ય ચલ-અચલ જગત એ વાસ્તવ છે, હકીકત છે, એવી આપણી સમજ છે. પરંતુ આ સમજ અધૂરી છે, એવું સમજાય છે, જ્યારે આપણે મને જગતને વિચાર કરીએ છીએ ત્યારે ! ઈન્દ્રિયગમ્ય બહિર્જગત એક વાસ્તવ છે, તે માનવમનમાં પ્રગટતું આંતરજગત એ બીજ વાસ્તવ * સ્વાદયાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦આગસ્ટ ૧૯૯૦, પૃ. ૩૬૧-૩૬૬ ગુજરાતી વિભાગ, ફેકલટી એફ આર્ટસ, મ. સ. યુનિ., વડોદરા, For Private and Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુભાષ ૨ છે. સાહિત્ય અને વાસ્તવને પારસ્પરિક સંબંધ વિચારીએ ત્યારે આ ઉભય વાસ્તવ આપણે લક્ષમાં રાખવાનાં છે. વાસ્તવ ' સંજ્ઞાને તત્વજ્ઞાનની દૃષ્ટિએ પણ ખ્યાલ મેળવી લેવો જોઈએ. તત્ત્વજ્ઞાન * વાસ્તવ માટે બે વિભાવનાઓ આપે છે: (૧) સાદસ્યની વિભાવના (૨) સુસંગતતાની વિભાવના. વૈજ્ઞાનિક શોધ “સાદ’ને સિદ્ધાન્ત સ્વીકારે છે. બહિર્જગતને પામવા માટે સામગ્રીઓ, દસ્તાવેજો વગેરેનો આધાર લઈને તેને એ વ્યાખ્યાબદ્ધ કરવા મથે છે. “સુસંગતતા ને સિદ્ધાન્ત બહિર્જગતને સમજવા માટે અંતઃસ્કૃતિ દર્શન, આંતરિક સૂઝને સ્વીકારે છે. સાદશ્યને સિદ્ધાન્ત સ્વીકારીએ તો બીજગત હકીકતનિષ્ઠ ભાષાની અપેક્ષા રાખે છે, જ્યારે સુસંગતતાને સિદ્ધાન્ત સ્વીકારાય ત્યારે ભાષા ભાવનિષ્ઠ બનતી હોય છે. આમ વસ્તુલક્ષી અને આત્મલક્ષી ઉભય પ્રકારે આપણે વાસ્તવને મુકાબલો કરતા હોઈએ છીએ. સર્જનાત્મક સાહિત્યને વાસ્તવ' સાથેનો મુકાબલો આમલક્ષી પ્રકાર છે. એથી સાહિત્યમાં વાસ્તવવાદને આગ્રહ ઊભો થાય છે ત્યારે અનેક આનુષગિક પ્રશ્નો ઊભા થતા હોય છે. વાસ્તવ સાથે વફાદારીને અર્થ હોવાથી સર્જનાત્મક સાહિત્યમાં જીવન પ્રત્યેની વફાદારીને આદર્શ પ્રસ્તુત કરાતે હોય છે. પરંતુ જીવનસમગને આપણે ખ્યાલ કરીએ ત્યારે જીવનની એક સંકુલ ભાત આપણું ચિત્તમાં ઊભી થશે. જીવનનાં કેટકેટલાં પાસાં છે ! સ્થળ અને સમયમાં જીવતાં આપણે બહિજગતના સંદર્ભે જ જીવીએ છીએ આમ તો; પણ આ તે ઉ૫લક દષ્ટિએ જ સાચું છે. આપણુમાંના દરેકને આપણું મને જગત નથી શું? અતીત અને અનાગતના સંદર્ભે કશુંક આપણું ચિત્તની ભયમાં ચાલ્યા કરતું નથી ? તો એ જ સંવેદને છે, એ ય તે જગત છે; અને તે મને જગત છે, મને વાસ્તવ છે. આ પ્રદેશ તે બહિસ્તવ કરતાં કે ગહન છે! અને તેથી તે અતાગ પ્રતીત થાય છે. મને વિજ્ઞાન આ મનેજગતનો તાગ મેળવવા મથે છે, અને એ અંગેના સિદ્ધાન્ત વસ્તુલક્ષી અભિગમથી બાંધે છે, એ જાણીતી વાત છે. સાહિત્ય-સર્જનાત્મક સાહિત્યની પણ આ જ શેધ છે. મનુષ્યચેતના જે સંવેદને અનુભવે છે તેને તાગ આત્મલક્ષી/ વસ્તુલક્ષી અભિગમનું સંયોજન સંશ્લિષ્ટીકરણ કરીને એ મેળવવા મથે છે. આ સંશ્લિીકરણની પ્રક્રિયા જ સાહિત્ય અને વાસ્તવના પારસ્પરિક સંબંધને વિજ્ઞાનથી ભિન્ન, શાસ્ત્રથી ભિન્ન અને સ્વાયત્ત સ્વરૂપને સિદ્ધ કરે છે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના કે વ્યક્તિ-વિશ્વ વચ્ચેના સંબંધ સાહિત્ય પ્રસ્તુત કરે છે, સંવેદનશીલતાની ભૂમિકાએથી. આ સંવેદનશીલતામાં સર્જકનાં નિવલ સચિત રીતે પ્રગટ થતાં હોય છે અને એ રીતે વાસ્તવનું એક આગવા અભિગમથી દર્શન સાહિત્ય કરાવતું હોય છે. બહિર્ગાસ્તવ આવા તૌતિક અભિગમ-પરિપ્રેક્ષયના બળે સાહિત્યિક કલાના વાસ્તવમાં રૂપાન્તરિત થાય, એવી અપેક્ષા રહે છે.. આ રૂપાન્તર તે શુ ? કેવી રીતે એ આકાર લેતું હોય છે? એ અંગેની ચર્ચા અહી ગુજરાતી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ સર્જક શ્રી જોસેફ મેકવાનની ૧૯૮૬માં પ્રસિદ્ધ થયેલી બહુચર્ચિત નવલકથા “ આંગળિયાન ”ના પરિપ્રેક્ષ્યમાં કરીએ. શ્રી જોસેફ મેકવાને “અખંડ For Private and Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહિત્ય અને વાસ્તવ : * આંગળિયાત'ના ૫રિપ્રેક્ષ્યમાં આનંદ', “ જનકલ્યાણ ' અને ' નયામાર્ગ ' જેવાં સામયિકોમાં સામાજિક જીવનને વફાદાર રહીને ચરિત્રો, વાર્તાઓ પ્રસિદ્ધ કરીને ગુજરાતી વાચકોની ચાહના મેળવી છે. સમાજનાં શેષિત-પીડિતોનાં જીવનમાં ડોકિયું એમણે કરાવ્યું છે. એમની સંવેદનશીલ ચેતનાએ એક વિશિષ્ટ સમાજની કરુ ગુતાનું દર્શન કર્યું છે. એ સમાજને આંતર-બહિર્ગાસ્તવને આલેખવા જતાં એ સમાજજીવનનું કારુણ્ય વેધક રીતે એમણે મૂર્ત કર્યું છે. રવાણી પ્રકાશન સંસ્થા, આણંદ દ્વારા “માણસાઈથી મહેકતા માનવની ગ્રંથમાલા'ની એણીમાં એમનાં પ્રસિદ્ધ થયેલાં અને થનાર પુસ્તકો છે: “ વ્યથાનાં વીતક', “લમણુની અગ્નિપરીક્ષા ', “સાધનાની આરાધના ', “પ્રીત કમાણી પગલે પગલે ', “ આંગળિયાત'. અહી “આંગળિયાત 'ને કેન્દ્રમાં રાખી “ સાહિત્ય અને વાસ્તવને સંબંધ સમજવા પ્રયત્ન કરીએ. આંગળિયાત' શીર્ષકને શબ્દકોશઅર્થ છે, “આગલા ધણીનું બાળક'. આ નવલકથામાં આગલા ધણુનાં બાળકરૂપે ત્રણ પાત્રો આવે છે. વાલજી, વાલજીને દીકરા જમુ અને ચૂંથિયા રાટને દીકરે ગોકુ/ગાકે. કથાસૃષ્ટિનું પર્યવસાન થતાં પહેલાં જ, કથાવિકાસના નિર્વહમાં અરધે રસ્તે જ વાલજી અકાળ મોતને ઘાટ ઊતરે છે ! તો ગાંકાને કથાપ્રવેશ કથાના ઉત્તરાર્ધમાં છે. જેનો એ દીકરો છે એ ચૂંથિયે ચોરાટ કથાસૃષ્ટિનું એક ખલપાત્ર છે. અને તેથી ગૌણ છે. ગોઠે આંગળિયાત બનીને ટીહાને આંગણે આવ્યા છે અને જે માતાનું એ સંતાન છે એ બંનેના આંતરિક જીવનની સુવાસે ગો કાનું ધડતર થયું છે. એનું જીવતર કેવું છે ? આંગળિયાત તે એ છે જ, પણ નસીબમાં અપર માં પણ આવી છે ! અને અપર માની પોતાની વૈધવ્યસ્થતિમાંય કાળઝાળ જેવી જીભને સહી લેતા ગોકે પિતાના એક સમભાવી માસ્તર સાથેની વાતચીતમાં કેવા ઉદગાર કાઢે છે ? “ જુઓ, માસ્તર ! આને મન અજય આંગળિયાત નથી મટયે !' * આંગળિયાત'ના જીવનનું કારણ્ય અહીં સૂચિત થાય છે, ખરું, પરંતુ કૃતિસમગ્રના સંદર્ભે ગાંકે એવું મુખ્ય પાત્ર નથી જ. જગા-જગદીશ-વાલજી-કંકુને દીકરો તે ગૌણુતિગૌણ પાત્ર છે ! એટલે પ્રશ્ન રહે છે કે શીર્ષકદ્વારા લેખકનું લક્ષ્ય કેવળ આ કે તે પાત્રને જ ચીંધવાનું છે શું ? કથાસૃષ્ટિમાં જેમજેમ નિમજિજત થઈએ છીએ તેમતેમ સૂઝે છે કે ચરોતર પ્રદેશના રત્નાપુર, શીલાપુર અને કેડિયામાં રહેતી, એક, રસતે એશિયાળી જિંદગી જીવતી વસવાયાં કહેવાતી વણકર કોમની આ વ્યથાકથા છે. આજ સુધી ઉપેક્ષિત રહેલે સમાજ, ગુજરાતી નવલકથામાં એક કેન્દ્રવતી ભૂમિકામાં નિરૂપણ પામે છે, એ સ્વયં ધ્યાનાર્હ ધટના છે. આ વણકરકોમનાં સ્ત્રી-પુરુષ મહેનત-મજૂરી કરીને જીવનગુજારે કરતાં માણસે છે. એમનેય મનુષ્યના મનુષ્યત્વ સાથે કેવી દિલચસ્પી છે. પરંતુ એમની માનવતાસ્પંદિત એ જિંદગી સવર્ણોની તો કેસે જ ચઢેલી છે. તેઓને સબડતી જિંદગી જીવવી પડે છે ! આખો સમાજ જણે “ આંગળિયાત –એશિયાળો (સવને જ ને !) ન હોય ! આ સ્થિતિ પ્રત્યેને ઉત્કટ આક્રોશ સતત સૂચિત થયા કરે, એવું લક્ય લેખકે આ શીર્ષક રચવામાં તાકયું છે, એમ પ્રતીત થાય છે. “ આંગળિયાત' આમ તો વિશેષણ લેખે પ્રયોજતે શબ્દ છે. બાળકની કૌટુંબિક સ્થિતિ-સ્થૂળ અને સૂકમ પણ એમાં સૂચિત છે. પુરુષવર્ચસ્વી સમાજવ્યવસ્થામાં એક તે સ્ત્રીને નાતરે જવાની ઘટના સ્ત્રીની સામાજિક કરતાને સ્પર્શે છે, તે તેવી સ્ત્રી માતા હોય અને બાળકને લઈને નાતરે જવાની ધટનામાં એ કારણ્ય દ્વિગુણિત અનુભવાય છે. તે વળી પેલા બાળકની પરિસ્થિતિની વિષમ For Private and Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ સુભાષ વે કરુણતાને તે અંદાજ જ શા લગાવવા ? ! આંગળિયાતની કુટુમ્બમાં તે સમાજમાં જેવી ઉતરતી આબરૂ છે એવું જ તા કંઈક આ કામ સમસ્ત પ્રત્યે શિષ્ટ મમાજનું અળવીતરું વર્તન તે નથી ને? ‘ આંગળિયાત ’નું કથાવિશ્વ જે રીતે આ કથાકૃતિમાં નિરૂપાયું છે તે આવા ચિતનપ્રેરક પ્રશ્ન ઊભા કર્યા વિના રહી શકે નહિ ! કેન્દ્રવર્તી કથાના આસ્વાદ મળે, એ રીતે · આંગળિયાત 'ની કથાસૃષ્ટિમાં ડાકિયું કરીએ. • આંગળિયાત' મારી દષ્ટિએ ટીહા–મેથી માની પ્રેમકથાનિમિત્તે શાષિત વણુકરસમાજની વ્યયાકયા છે. મારી ધરતીની મ્હેક 'માં આંગળિયાતની સર્જનકથા નાંધતાં શ્રી મેકવા લખ્યું છે કે “ મારી મનભાવતી વાત રેતરમાં તમાકુની ખળીમાં ખાનાખરાબ થતાં, શાષાતાં, રખાતાંનાં જીવતર ઉપર જ કથારૂપે કઈક લાંખુ લખવાની. એમાંથી જ મેં ‘ મનખાની મીરાત 'નું માળખું કંડારવું આરંભ્યું પણ એના ધડતર માટે જેમજેમ હું વિચારતા ગયેા તેમતેમ એમાંથી મારું ધ્યાન એક સ્ત્રી વિલિત કરતી હતી. એ સ્ત્રી તે · મેઠી મા '. એમની અડે।અડ‘ કંકુભાભી 'ની કરુણુ મુખમુદ્રા ઉપસતી રહે અને ટીા મારા રુદિયામાં ટાયા કરે, ‘ વાલજી ' અને ‘દાનજી ’ સતત મારાં નયણે નીર ભરતા રહે તે · ગા' તે મારા સાથી, મારાથી મેાટા તે ગોકળગાય કરતાંય ગરીબડા સ્વભાવના. અળવીતરાં એને ‘ આંગળિયાત ’– આંગળિયાત ' કરી ચીડવ્યા કરે, ના એ કદી ખિાય ના કદી ગિન્નાય. બસ ધ શાળાની એટલીએ સાવ નિરૂપદ્રવ ભાવે બેસી રહે. અહીં ઉલ્લિખિત વ્યક્તિસંદર્ભે વ્યક્તિસંદર્ભો હશે કે નહિ એ પ્રશ્ન જ અપ્રસ્તુત છે. શ્રી મેકવાન આપણને સ્પષ્ટ સૂચવે છે કે ' આંગળિયાત 'ની આ પાત્રસૃષ્ટિ ને કથાસૃષ્ટિ પેાતાની વ્યક્તિસ કચેતનાએ આસપાસમાંથી ઝીલી છે. એવી રીતે કે વાસ્તવ કરતાંય અદકેરા વાસ્તવ અહીં ભૂત થઈ ઊઠયા છે. પોતાની સનસૃષ્ટિના વાસ્તવ સાથે વાસ્તવસામગ્રી સાથેને હૃદિયાને સબધ પાત્રનિરૂપણમાં તેમ જ પ્રસગાની પરિકલ્પનામાં આપણું અનુભવી શકીએ છીએ, એમાં લેખકની કલાભિવ્યક્તિની સિદ્ધિ છે. ટીડ્ડા એની શ્રમિલ અને સુધારક પ્રકૃતિને કારણે પથકમાં પકાયેલા વણુકર છે. કામ પર સવર્ડ્ઝની શેષણખારીથી છંછેડાય એવા એ સ્વમાની છે. મેઘો વણુવી તે ગુજરીમાં જઇ વેચવી એ એને વ્યવસાય છે, વણુકરકા માં નિષ્ઠા તે વ્યવસાયમાં પ્રામાણિકતા એની આગવી સ ંપત્તિ છે. શરીરે એ કાઢે છે તે મનથી પૂરા નિર્ભીક પશુ છે. ટીહાની આ આંતરબહિર્ વ્યક્તિમત્તા મૂ થઇ ઊઠે એવી પ્રસ`ગાવલિએ સહજપણે આવિષ્કાર પામી છે. એના હૃદયજીવનમાં મીઠીનો પ્રવેશ થયા એમાંય મૂળભૂત આવા જ કશેક પ્રસંગ નિમિત્ત બને છે. પણ એ એવા તા સહજસ્ફુરિત અનુભવાય છે કે એ રીતે જ ટીહો વાસ્તવનું કલારૂપ પામી શકે ઃ એક વાર મેઠી કસબાના બારમાં સાડી ખરીદતી હતી. દુકાનદાર જરા વસમું હસ્યા ને મેઠી છંછેડાઈ ! હરાજી કરતા ટીહાએ આ એયું તે દુકાનદારને ફરી વળ્યા !! આવી શાખવાળા ટીહા પાસેથી મેડીએ રૂમાલ ખરીદ્યો ને લેખક લખે છે કે, ‘રૂમાલ ખરીદતાં-ખરીદતાં મેઢી કશુંક ખાઇ બેઠી હતી ! ' આ મેઠી, આમ તા શીલાપુર પાસેના કેડિપારની. શીલાપુરના ત્રણ-ચાર જુવાનિયા પટેલેએ એક વાર મેઠીને કાંકરીચાળા કર્યો ત્યારૈય ટીહા–વાલજી ગુજરીમાં હરાજી કરતા હતા. એનાથી આ ન જોવાયું ને એણે તકરાર માથે વ્હારી લીધી. પરિસ્થિતિએ એવા વળાંક લીધા કે સવર્ણી-વણકરાના સ ધ એમાંથી ભભૂકી ઊઠયેા. For Private and Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહિત્ય અને વાસ્તવઃ “આંગળિયાત'ના પરિપ્રેક્ષ્યમાં આ સંધર્ષ જ પછી તો કૃતિને કેન્દ્રવર્તી નિરૂપ્ય વિષય બને છે ને ટી-મેથીની પ્રણયકથા એને એક આંતરપ્રવાહ બની રહે છે. હવે બે આંગળિયાત' આ રીતે સંઘર્ષની કથ બનતી હેવાથી ને એ સંધર્ષમાં કામદેષ નિમિત્ત હોવાથી નીચ વર્ણને સવર્ણોને હાથે જે કંઈ શેષતાવારે આવે છે તેની કરુણ કથા ઉત્કટ સ્વરે આલેખાઈ છે. અહીં જ એક પ્રણયકથા સામાજિક સમસ્યાનું પરિમાણ પ્રાપ્ત કરે છે અને એમાં શ્રીમેકવાનની સર્જકતાને વિશેષ પર ખાય છે. ટીહી-મેથીમાંની પ્રણયકથા પણ એક આગવી ભાત ઉપસાવે છે. બંનેનાં હદય એક છે, પણ ભદ્રસમાજમાં વિરલ જ જોવા મળે એવી ઉભયની સામાજિક બાહ્ય વિષમ પરિસ્થિતિ ને તે છતાં માનવતાની મહેક પ્રસારતી ઉભયની ત્યાગવૃત્તિ, જીવનમાં મૂલ્યરક્ષા માટે જીવનછાવરીની તત્પરતા ટીહા–મેથીની પ્રખ્યકથાને શાલીન ને શરી શહાદતનાં મૂલ્ય બક્ષે છે. યોગ્ય રીતે જ આંગળિયાત'ના ફલેપ પર શ્રી મેકવાનની સર્જક્તા ઓળખાવતાં કહેવાયું છે કે “તળપદી ભાષા, પ્રાકૃતપાત્રો અને સદા શોષણમાં જ જીવાતા જીવતરની આ કથા જેટલી હદયંગમ છે એટલી હદયદ્રાવક પણ છે. શીલ-સંસ્કાર, સ્ત્રીત્વ અને જીવનને પ્રમાણુવાની લેખકની કરેલી એટલી જ તટસ્થ દષ્ટિસંપન્નતા આ નવલકથાનું સૌથી મોટું જમાપાસું છે. ગુજરાતી સાહિત્યમાં નવતર વાર્તા–વસ્તુ, નૌતમ શૈલી અને નવલાં અભિયાન તાકતી આ પહેલી જ નવલકથા છે. ' અંતે, આપણે આપણું મૂળ મુદ્દા પર આવીએ. “સાહિત્ય અને વાસ્તવ”ની સમસ્યાને “આંગળિયાત'ના પરિપ્રેક્ષયમાં સમજવા પ્રયત્ન કરીએ છીએ ત્યારે વાસ્તવ સાહિત્યમાં કેવું પ્રેરકબળ છે, ચાલકબળ છે, એ ધ્યાનમાં આવે છે. તે બીજી બાજુ વાસ્તવ એ જ સાહિત્ય નથી, પણ વાસ્તવને કલાપ્રયુક્તિઓથી અપાતું એક આગવું રૂ૫–રસકીય/કલાત્મક–એ સર્જનાત્મક સાહિત્ય છે, એય સ્પષ્ટ થાય છે. વાસ્તવને ફેટોગ્રાફીની કલા લક્ષ કરે છે ત્યારેય એમાં કટોગ્રાફરની દષ્ટિ કેવી નિયામક હોય છે ! કોઈ એક દષ્ઠિકાણ, નજર એ લઈને આગળ વધે છે, પ્રવૃત્ત થાય છે, તેમ સાહિત્યકલામાં પણ સર્જકને એની દષ્ટિ હોય છે. એ દષ્ટિ પ્રતિભાસંપન હેવી જરૂરી છે અને એના બળે જ વાસ્તવ બૃહદ્રપરિમાણે પ્રાપ્ત કરવાની ક્ષમતા મેળવે છે. વળી ભાષા દ્વારા આ સૃષ્ટિ નિર્માતી હોવાથી ભાષાની આત્મલક્ષી મુદ્રા પણ વાસ્તવને રૂપાન્તરિત કરવા માટેનું માધ્યમ બને છે. વાસ્તવનું એક રૂપ અને તેય સવિશેષ સંકુલતા ધરાવતું આત્મલક્ષી વાસ્તવ, જેને આપણે મને વાસ્તવ કહીને ઉપર એાળખું છે. આ વાસ્તવને મૂર્ત કરવાનું સાહિત્યકતિ તાકે છે ત્યારે સ્વપ્નપ્રયુક્તિ, ચેતનાપ્રવાહનિરૂપણપદ્ધતિ, કપોલકલ્પિત, પ્રતીક, અસંબદ્ધતા જેવાં કલાકરો ખપમાં લઈ વ્યવહારની ભાષાને આત્મલક્ષિતાને મરોડ આપવાનું સર્જક માથે લેતે હેય છે. આ રીતે વાસ્તવ જે કેવળ ઈદ્રિયગમ્ય હેવાનું જ આપણે પ્રથમ દૃષ્ટિએ માનીએ છીએ, તે એક સંકુલ પદાર્થ બની જાય છે. એ સંકુલતાને પામવા માટે જ સાહિત્યમાં ને અન્ય કલાઓમાં પરાવાસ્તવવાદ, અસંબદ્ધવાદ જેવાં આંદોલને આવ્યાં છે. For Private and Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રન્થાવલાકન પ્રાચીન અધ માગધી કી ખેાજ મેં ( હિન્દી): લેખક ડા. કે. આર. યન્ત્ર; પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ક્રૂડ, અમદાવાદ-૩૮૦૦૧૫; ૧૯૯૧; પૃષ્ઠ ૨૦+૧૨+૧, મૂલ્ય રૂા. ૩૨,૦૦, પુસ્તકના પ્રારંભમાં દાનવીર શેઠશ્રી કસ્તૂરભાઇ લાલભાઇ (૧૮૯૪–૧૯૮૦)ની, તેમના સિદ્ધહસ્ત ચરિતલેખક ડૉ. ધીરુભાઈ ઠાકરની કસાયેલ કલમે લખાયેલ, સવા અઢ઼ પૃષ્ઠને આવરતી જીવનઝરમર મૂકી છે. જે પ્રકારના અધ્યયન-સશોધનની શુા સમયથી રાહ જેવાતી હતી તેને શુભ આર્લ આ લઘુપુસ્તકમાં થયે છે. જેના કેટલાક અંશાનેા રચનાકાળ ઈ.સ. પૂર્વે ૩૦૦ની આસપાસ માનવામાં આવે છે, તે શ્વેતાંબર જૈન આગમેાની ભાષાને અર્ધમાગધી ' એવું નામ અપાયું છે. પરંતુ આચાય હેમચન્દ્રના વ્યાકરણમાં યે તેનાં લક્ષણા સ્પષ્ટ સ્વરૂપે અપાયાં નથી. વળી આજે ઉપલબ્ધ સંસ્કરણેામાં ‘મહારાષ્ટ્રો પ્રાકૃત 'ના પ્રયોગો થાક ધ મળે છે, જેની તુલનામાં ‘વસુદેવિડ ’ જેવા છેક પાંચમી શતાબ્દીના ગ્રંથની ભાષા યે પ્રાચીનતર જણાય છે! એમ લાગે છે કે વચ્ચેના સેકડે વર્ષના ગાળામાં, સંભવતઃ લહિયાએ તથા અભ્યાસીઓના હાથે, મૂળ ભાષામાં ગજબનું પરિવર્તન થઇ ગયું છે ! આથી ઉપલબ્ધ હસ્તપ્રતમાંનાં સર્વ પાઠાંતરોની સૂચિ બનાવી તેની મદદથી આગમેાની ભાષામાંથી પ્રાચીન અને અર્વાચીન ( અર્થાત્ ‘મહારાષ્ટ્રી પ્રાકૃત”ના ) અશા અલગ પાડીને આ ‘ અર્ધમાગધી 'નું મૂળ સ્વરૂપ પ્રકટ કરવું એ અત્યન્ત આવશ્યક છે. વળી ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીરે એક જ સમયે એક જ પ્રદેશ બિહારમાં ઉપદેશ આપેલા છતાં બન્નેની ભાષામાં આટલું બધું અંતર કેમ છે? આ સમસ્યાનું સમાધાન શોધવા સારુ પહેલી જ વાર ડૉ. ચંદ્રએ પ્રાચીનતમ જૈનાગમ ‘ આચારાંગસૂત્ર' તથા પાલિ પિટક અને અશાકના શિલાલેખાની ભાષાના તુલનાત્મક અભ્યાસ કર્યો. તે દરમિયાન લખાયેલા શાષલેખા . આ પુસ્તિકામાં સંગ્રહાયા છે. તેમણે એર્યું કે ‘ આયારાંગસૂત્રની મહાવીર જૈન વિદ્યાલયની આવૃત્તિમાં હસ્તપ્રતે તેમ જ ચૂણી માંથી પુષ્કળ પાઠાંતરે આપ્યાં છે. ખીજી બાજુ બ્રિગના સંસ્કરણુમાં તે મહારાષ્ટ્રી પ્રાકૃત 'ના ધ્વતિ-પરિવનવિષયક નિયમાનું જ જાણે અક્ષરશ: પાલન કરાયું છે અને પાઠાંતરે પશુ જૂજ આપ્યાં છે. તેમણે આનંદ અને આશ્ચર્ય સાથે માંધ્યું ક ‘ ઇસિભાસિયાઈ ' ( ઋષિભાષિતાનિ )ના ક્રુષિંગના જ સંસ્કરણમાં આ સારા પ્રમાણમાં સચવાયા છે !-અને અહીથી જ ડાઁ. ચન્દ્રના સશોધનને પ્રારભ થયેા. પ્રયાગા ‘સ્વાધ્યાય ’, પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦આગ૭ ૧૯૯૦, પૃ. ૩૬૭-૩૮૪, રવા ૨૨. For Private and Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જયન્ત છે. ઠાકર પિતાના “એક વિશિષ્ટ પ્રયત્ન ' એવા શીર્ષકવાળા આમુખમાં પ્રાકૃત તથા પાલિ ભાષાસાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ ઊંડા અભ્યાસી પં. દલસુખભાઈ માલવણિયા જણાવે છે તેમ, શતાધિક વર્ષોથી ચાલી રહેલ જેનાગમના સંશોધનની પ્રક્રિયાને આ પુસ્તિકા નવી જ દિશા આપે છે. તે લેખકની વર્ષોની મથામણના ફળસ્વરૂપ છે. આ અભ્યાસ માટે ડૉ. ચંદ્રએ ૭૫,૦૦૦ કાર્ડ તૌયાર કર્યા હતાં. જૂનામાં જૂના ગણાતા “ આચારાંગ-સૂત્રની ચારે મુખ્ય આવૃત્તિઓને અભ્યાસ કરી તેની સાથે તેના સમકાલીન એવા પાલી પિટક તથા અશોકના શિલાલેખોની ભાષાની તુલના કરી મૂળ “ અર્ધમાગધી' ભાષાનાં લક્ષણે તારવવાને તેમને આ અતીપ્રશસ્ય પ્રયત્ન એક નવી જ પહેલ છે, પુસ્તક આઠ અધ્યાયમાં વહેચાયેલું છે. પ્રથમ અધ્યાયમાં “ આચારાંગ', “સૂત્રકૃતાંગ ', ઉત્તરાધ્યયન” તથા “ સભાસિયાજેવા પ્રાચીન ગ્રંથોમાંથી નમૂના લઈ ભાષાને વિશ્લેષણાત્મક અભ્યાસ કરી લેખક એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે “ અર્ધમાગધી નું મહારાષ્ટ્રીકરણ જ થઈ ગયું છે. અને તેથી નવ સંકરણમાં હસ્તપ્રત તથા ચૂર્ણમાં મળતા પ્રાચીન પાઠાને સ્વીકારી લેવા જોઈએ. બીજા અધ્યાયમાં વ્યાકરણના પ્રયોગોનાં કેટલાંય ઉદાહરણો દ્વારા એવું દર્શાવાયું છે કે મહારાષ્ટ્રી ' તેમ જ “શૌરસેની’ કરતાં “ અર્ધમાગધી’ પ્રાચીન ભાષા છે અને કેટલીક રીતે તે પાલિ ભાષા સાથે સામ્ય ધરાવે છે. આગમગ્રંથે, પાલિ “સુત્તનિપાત અને અશોકના શિલાલેખોના પ્રગોની તુલના પરથી ત્રીજા અધ્યાયમાં એવું પ્રતિપાદિત કરાયું છે કે “ અર્ધમાગધી’ના પ્રાચીન ગ્રંથે અશોકથી યે જૂના હોવા સંભવ છે અને તેમની રચના મૂળે પૂર્વભારતમાં જ થઈ હતી. પછીને અધ્યાય આચાર્ય હેમચંદ્રના પ્રાકૃત વ્યાકરણનું નવી દષ્ટિએ કરાયેલું અધ્યયન રજૂ કરે છે. માગધી, પૈશાચી, ચૂલિકા પૈશાચી, શૌરસેની તથા અપભ્રંરા ભાષાઓને અનુક્રમે ૧૬, ૨૨, ૪, ૨૭ અને ૧૧૮ સૂત્રો કાળવનાર આ મહાન વૈયાકરણ પોતાના ધર્મના આગમોની ભાષા અર્ધમાગધીનું કોઈ વ્યાકરણ આપતા જ નથી તે એક આશ્ચર્યની વાત છે. માત્ર કેટલેક સ્થળે પિતાની વૃત્તિ'માં આ ભાષાની ડીક લાક્ષણિકતાઓ “ આર્ષ' શબ્દ જીને નિર્દશી છે; જ્યારે ભરતમનિએ પોતાના “નાટયશાસ્ત્ર 'માં અર્ધમાગધીને એક સ્વતંત્ર ભાષા ગણાવી છે. 'પાંચમા અધ્યાયમાં લેખકે આ ભાષાની ૩૭ લાક્ષણિક્તાઓ ચચી છે. આગમમંથના સંપાદનમાં આ લાક્ષણિક્તાઓનું જ્ઞાન ખૂબ ઉપયોગી થાય તેમ છે. આ રીતે જોતાં થાય છે કે પાલિ તેમ જ અશોકના પૂર્વીય શિલાલેખની ભાષા સાથે સામ્ય ધરાવતી મુળ અર્ધમાગધી સંસ્કૃતની વધારે નજીક છે. અહીં આપેલી પિલે તૈયાર કરેલી “ળ” યુક્ત શબ્દોની સૂચિમાં હાલ ગુજરાતી ભાષામાં પ્રચલિત “તળાવ” અને “વેળુ' શબ્દોને પણ સમાવેશ થાય છે તે હકીકત ગુજરાતી ભાષાના અભ્યાસીઓ માટે રસપ્રદ થશે. For Private and Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 82 ન્યાવલાન • ક્ષેત્રજ્ઞ ’શબ્દના અર્થ માગધી રૂપ વિષેની સરસ ચર્ચાને એક આખા અઘ્યાય ફાળવ્યા છે. વિવિધ આવૃત્તિએમાં આવતાં આ સંસ્કૃત શબ્દનાં કુલ નવ પ્રાકૃત રૂપાનું, મુદ્દાસર વિવેચન અહીં કર્યું છે. પ્રખ્યાત પ્રાકૃત શબ્દકોષ ‘- વાદ્ય-સદ્-મળયો'માં આ નવમાંથી * ક્ષેમળ શબ્દનું સંસ્કૃત રૂપ * લેવજ્ઞ ' એવું આપ્યું છે. અને ખાકીનાં આઠ રૂપ એ શબ્દકોષમાં છે જ નહિ તે હકીકત પણું અધ્યયનશીલ લેખકના ધ્યાન બહાર રહી નથી. ટીકાકાર શીલાંકાયા આ • લેવજ્ઞ ’ના અર્થ ‘ પ્રાણીઓના દુઃખને છેદનાર ' એવા આપે છે, જે અં દર્શાવનાર શબ્દ તા * પ્લેઇન ” હેાઈ શકે ! ક્ષેત્રજ્ઞ' શબ્દનાં ધ્વનિવિષયક પ્રાકૃત રૂપાંતરી ‘લેત્તક્મ’, ‘ ક્ષેત્તન્ન’, ‘ વેતન્ન ’, ‘ ફ્લેશ ' અને ‘ સ્વેયન ’નું ઐતિહાસિક દૃષ્ટિએ સુંદર વિશ્લેષણુ અહીં કરેલું છે. આ સઘળી ચર્ચામાંથી એ સ્પષ્ટ થાય છે કે મૂળ અ માગધી રૂપ ક્ષેતન' જ હતું અને આગમેાના નવા સૌંસ્કરણુમાં તે જ રૂપ સ્વીકારાવું જોઈએ. " પછીના અધ્યાયમાં ‘ આચારાંગસૂત્ર'ના ઉપદ્માતના વાકય પુરું કે અસલ ! તેનં ( પાઠાંતર તેજ ) માયા થમહાયં... 'ની શબ્દચેાજનાની વિશદ છાવટ કરી છે, જેને અંતે એવું પ્રતીત થાય છે કે તે વાકય ખરેખર આ પ્રમાણે હેવું જોઈ એ : 'सुतं मे आउसंतेण भगवता एवमक्खातं'. અંતિમ અધ્યાયમાંના સૌંક્ષિપ્ત વિવેચન પરથી સમજાય છે કે જુદા જુદા સ‘પાદાએ, ઐતિહાસિક વિકાસ, સમય, ક્ષેત્ર અને ઉપદેશકની વાણીના સ્વરૂપને ધ્યાનમાં લીધા વિના જ, તપોતાની ભાષાકીય સિદ્ધાન્તાની માન્યતા મુજબ જ તથા, જે સમયની દૃષ્ટિએ ઐતિહાસિક છે જ નહિ અને અર્ધમાગધી ભાષાની વિશેષતાઓને સ્પષ્ટ કરતા જ નથી, તેવા, પ્રાકૃત વ્યાકરણુકારાના નિયમાના પ્રભાવમાં આવીને, જુદા જુદા પાઠા સ્વીકાર્યા છે. આનું મુખ્ય કારણુ એ છે આપણને કાઈ તૈયાકરણ પાસેથી અર્ધમાગધી ભાષાનું વ્યાકરણુ સ્પષ્ટતયા પ્રાપ્ત થયું જ નથી ! પરિણામે પ્રાચીનતમ આગમ ‘ આચારાંગસૂત્ર 'માં યે ભાષાની ખીચડી થઈ ગઈ છે ! જે પ્રાચીન રૂપી ઉપલબ્ધ થાય છે તે અધ માગખીને પાલિ તેમ જ માગધીની નજીક લઈ જાય છે, મહારાષ્ટ્રો તરફ બિલકુલ નહિ. જ્યારે હાલ પ્રાપ્ત સંસ્કરણેામાં મહારાષ્ટ્રી પ્રાકૃતના પ્રયાગાની જ પ્રચુરતા જણાય છે ! અંતે દરેક અધ્યાયના નિરૂપ્યમાણુ વિષયના સ્પષ્ટ ખ્યાલ આપતી ‘ વિષય સૂચી ’ સાડા ત્રણ પૃષ્ઠમાં આપી છે, જે વિષયની ક્રમબદ્દતા રજૂ કરતી હૈઇ ઉપયોગી બની રહે તેમ છે. For Private and Personal Use Only આ રીતે આ લઘુપુસ્તક અત્યંત મહત્ત્વપૂર્ણ બની ગયું છે. ભાષા સરળ અને ચોટદાર છે; શૈલી પણ નિરાડ બર રહી છે. લખાણ બિલકુલ મુદ્દાસર છે. શુસ્પ્રિંગ આદિ લબ્ધપ્રતિષ્ઠ વિદ્યાનેાની બેદરકારી સામે અવાજ ઉઠાવનાર ડૉ. ચંદ્ર આર્દશ સ`શોધક તરીકે ઊપસી આવે છે અને સર્વથા પ્રાત્સાહનના અધિકારી બને છે. તેમણે અહીં રજૂ કરેલું અધ્યયન–સાધન આગમેની હસ્તપ્રતને આધારે અમાગધી ભાષાનું અસલ સ્વરૂપ પુનઃ પ્રસ્થાપિત કરીને તદનુસાર શ્વેતાંબર જૈન આગમાનું નવું સસ્કરણું પ્રકટ કરવાની આવશ્યક્તા પ્રતિપાદિત કરે છે Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જયન્ત પાઠક તથા તે દિશામાં નવું જ માર્ગદર્શન પૂરું પાડે છે. આ તે માત્ર પ્રથમ પગલું જ છે. આ દિશામાં તેમનું સંશોધન અબાધિત રીતે ચાલુ જ રહે તેવી અભિલાષા અને શ્રદ્ધા રાખીએ. આ પ્રકારે સાચા પ્રાધ્યાપકને આદર્શ પૂરો પાડનાર ડો. કે. ઋષભચંદ્રને આપણે હાર્દિક અભિનંદન તે આપવાં જ જોઈએ; પણ આ નવી પહેલ માટે આપણે તેમના આભારી પણ બન્યા છીએ. ૬૯, મનીષા સોસાયટી, જયન્ત એ. ઠાકર જુના પાદરા રોડ, વડોદરા. કાબૂલાવશ્ય : સંપાદન : કલેલિની હઝરત, પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, મુંબઈ-૪૦૦ ૦૨૦, મુલ્ય પચાસ રૂપિયા, પૃ. ૮ + ૧૮૬. મધ્યકાલીન કવિ નરસિંહ મહેતાથી આધુનિક કવિ ઉદયન ઠકકર સુધીના ગણનાપાત્ર કવિઓની ૬૧ કુતિઓના આ સંચયમાં આમ તે બહુધા આપણું કવિઓની નીવડેલી પરિચિત કતિઓ સાથે એક લોકગીતને સમાવેશ કરવામાં આવ્યો છે. છતાં પૂર્વે થયેલા આવા સંય સાથે સરખાવતાં આમાં કેટલીક વિશેષતાઓ પણ જોવા મળે છે. શ્રી કલોલિનીબહેને અહીં પ્રત્યેક કતિ વિશે ટિપણ આપ્યું છે. એમાં કવિના જીવનકાળ વિશે જન્મમરણના સમય વિશે માહિતી આપવામાં આવી છે. કૃતિના અર્થબોધ માટે અનિવાર્યપણે આવશ્યક એવી સમજુતી આપ્યા પછી તેઓ જિજ્ઞાસુ માટે અન્યત્ર પ્રાપ્ય એવી જરૂરી સામગ્રીને પણ નિર્દેશ કરે છે ને કયારેક પદ, આખ્યાન, લોકગીત, હાઈકુ જેવાં, કાવ્યસ્વરૂપોનાં લક્ષણે પણ દર્શાવે છે. ઉપરાન્ત સમાવિષ્ટ કૃતિના વિવરણને અંતે એવા જ પ્રકારની, સમાન ભાવવિચાર પ્રગટ કરતી ગુજરાતી જેમ અન્ય ભાષાઓની કૃતિઓ પણ ઉતારે છે જે ભાવકની આસ્વાદ-ક્ષિતિજો વિસ્તારવામાં ઉપકારક બને છે. ઠારના “ભણકારા' જેવા કાવ્યના ટિપ્પણુરૂપે તે સંપાદિકાએ નિરંજન ભગતનું એ કૃતિ વિશેનું આખું વિવેચન સુલભ કરી આપ્યું છે. કયાંક કયાંક કતિ કે કવિતા સંબંધમાં વધુ જાણકારી માટેના પ્રથાને ૫ણું નિદૈ શ કરવામાં આવ્યો છે. ચેસ દષ્ટિપૂર્વક તૈયાર કરવામાં આવેલ સાદગીભર્યો ને સુધડ એવો આ સંય શાળાકૈલેજમાં પાઠયપુસ્તક તરીકે નિયત થઈ શકે એવો છે. ૨૪, કદમપલી, નાનપર, સૂરત. જયન્ત પાઠક For Private and Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇન્શાવકને “ધ્યાહુ જૂનના પિતા' : (સંસ્કૃત કાવ્યોનો સંગ્રહ ) લેખક, હર્ષદેવ માધવ, એમ. એ., બી. એડ., પ્રકાશક : સંસ્કૃત સેવા સમિતિ, એમ-૪, ૬૭/પર૧, શાસ્ત્રીનગર, અમદાવાદ ૩૮૦૦૧૩, પ્રકાશનવર્ષ તથા આવૃત્તિને ઉલલેખ નથી, કિંમત રૂ. ૨/પૃષ્ઠ-૧-૮+૧-૪૦. ગુજરાતના ઊગતા અને આશાસ્પદ યુવાન સંસ્કૃત કવિ છે. ઠે. હર્ષદેવ માધવરચિત આધુનિક સંસ્કૃત કાવ્યોના આ પ્રથમ સંગ્રહને ઉષ્માભર્યો આવકાર આપતાં અત્યંત આનંદ થાય છે. ગુજરાતના સંસ્કૃત વિદ્વાનો અને કવિઓમાં પોતાની વિરલ અને આગવી સર્જક પ્રતિભાથી મૂર્ધન્ય આધુનિક સંસ્કૃત કવિ તરીકે ખ્યાતિ પામેલા અને ભારતભરના આનિક સંસ્કૃત કવિઓમાં પણ અગ્રગણ્ય બનેલા શ્રી હર્ષદેવ માધવની કીર્તિપતાકા વિશ્વના પ્રસિદ્ધ સામયિકોમાં પણ લહેરાવા લાગી છે, તે ગુજરાતને માટે ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે. શ્રી માધવે સંસ્કૃતમાં આધુનિક કાવ્યપ્રકારો-હાઇકુ, ગઝલ, સોનેટ, વગેરેને અવતારવાના ખૂબ પ્રશસ્ય અને સફળ પ્રયોગ કરેલા છે. આ સંગ્રહના પ્રારંભમાં આપેલા “અનુક્રમ’ અનુસાર આમાં કુલ ૪૭ કાવ્ય સંગૃહીત થયાં છે. આમાં ૨૫ મોનેઈમેજ, ૮ ગઝલ, બે કાવ્યો, ૬ ગીતકાબે, એક ગીતકાવ્ય જેવું કાવ્ય, બે ગીત અને ઉષ્ટ્ર (ટ) ને લગતાં નવ મોનોઈમેજ કાવ્ય અને અંતે દ્વીપપંચાશિકામાં દ્વીપને લગતી ૬૦ ઇમેજ એમ ડીક ઠીક વૈવિધ્ય જોવા મળે છે. તેમાંની અમુક કલ્પનાઓ ખરેખર કલાત્મક અને કાવ્યમય છે. આમાં કવિએ સાહિત્ય, ઈતિહાસ, ભૂગોળ, લલિતકળાઓ અને પુરામાં આવતી માહિતીના આધારે શબ્દ-ચિત્ર આલેખ્યાં છે. આમાં તેમની વાચનસમૃદ્ધિ અને મોનેઈમેજના આલેખનમાં હાંસલ કરેલી સિદ્ધહસ્તતા તથા કલાકસબનાં દર્શન થાય છે. આમાંના દરેક કાવ્યની કાંઈને કાંઈ નોધપાત્ર વિશેષતા ઉડીને આંખે વળગે છે. તેથી આધુનિક સંસ્કૃત કાવ્યમાં શ્રીમાધવે કરેલા બહુમૂલ્ય પ્રધાનની મુક્તકઠે પ્રશંસા કર્યા વગર રહી શકાતું નથી. તેમાંનાં થોડાં ઉદાહરણો નીચે મુજબ છે. (૧) સંત નજરે (પૃ. ૨)માં આધુનિક શહેરી જીવનની યંત્રવત્ જિંદગીની નક્કર વાસ્તવિકતાનું આબાદ શબ્દચિત્ર ખડું થયું છે. लोष्टवत् स्तब्ध नगरोद्याने सरोवरस्य जलम् । કીટવાસમતુલ્લા ના . शूकरवंतसमः टयूबलाइटप्रकाशः । - (૨) રાસં થા (પૃ. ૩), કેસરી (પ. ૬). સમુહ્ય પ૬ (પૃ. ૧૨ ) વગેરેમાં કવિની કલ્પના-દષ્ટિ સમક્ષ વૈવિધ્યપૂર્ણ કપની પરંપરા જાણે પરસ્પર સ્પર્ધા કરતી હોય તેમ ધસી આવે છે. ખરેખર કવિ માધવની કલ્પનાસૃષ્ટિ ધણી સમૃદ્ધ અને પ્રશંસનીય છે. For Private and Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ, થ, દેરી ર: (મૃ. ૪)માં છેલ્લા અને દશમા કપનમાં ઈશ્વરની નિરાકાર આકૃતિ દર્શાવવા કવિએ પ્રશ્નાર્થ ચિહને યોજીને પોતાની કલ્પનાને પરાકાષ્ટાએ પહોંચાડી છે, યુવાને (પૃ. ૮)માં આવતી પ્રશ્નપરંપરા-fજુ તાણનાર બિચ'... તન વરનાનિ યથાર્થત હદયસ્પર્શી અને વેધક બની છે તે સમુ : (પૃ. ૧૩)ને આઠ જુદાં વિશેષણેબનાસ, દયા, મળ, મોર, –વગેરે આપેલ છે તે વાંચીને સહદય વાચક અહેભાવથી મંત્રમુગ્ધ બની જાય છે. ' (૩) અપર: (પૃ. ૨૦ )માં ગૌમુવીના પડ છે અંધકારને સુમેરિયન લિપિની જેમ દુર્બોધ કથા પછી કવિ તેને રીસાયેલી પ્રિયતમાના મનની જેમ અસહ્ય કહે છે ત્યારે સૂકમ અંધકાર સ્કૂલરૂપે વાસ્તવિક બની જાય છે. (૪) પરંપરાગત ખંડકાવ્ય અને મુક્ત કરતાં તદ્દન જુદુ જ સાહિત્યિક સ્વરૂપ ધરાવતી ગઝલ સંસ્કૃત લઘુકાવ્યોમાં અવશ્ય અનોખી ભાત પાડી શકે છે. તે બાબત શ્રીહર્ષદેવે પિતાની ગઝલકૃતિઓ દ્વારા પુરવાર કરી આપી છે. (૫) યુ : (પૃ. ૨૬)માં સવારેપણુ દ્વારા વૃક્ષને વિવિધ કાર્યો કરતાં નિરૂપ્યાં છે જેમ કે – बने न हि निवसन्ति वृक्षाः । વનમેન્ યત્તિ સૂક્ષા: | વગેરે. જ્યારે તે જ પૃષ્ઠ પર વાળમાં બે ચરણનું કલ્પને આપણું માનચક્ષુ સમક્ષ સાકાર બનતું જાય છે. દા. ત. विश्ववंदितो विष्णुरभवत् । मुनेः स्ववक्षसि धृत्वा परणे ॥ તે ઘરનાનિ (પૃ. ૨૦) નામની ગઝલમાં મનહર કાન અને અર્થધટનને સુભગ સમન્વય સાધતી કવિની કારચિત્રી પ્રતિભા અનેરાં ઉડ્ડયન કરતી જણાય છે. જેમકે પ્રતિપળ મહાકાલનાં પદચિહુને દષ્ટિગોચર થતાં રહે છે એમ કહીને કવિ અંતે જણાવે છે. लांछनमिदं न कृष्णनिशायाः । ननु रजनिकरे पदचिह्नानि ॥ (૬) કવિ પિતાની પ્રિયા અને પિતાની જાત વચ્ચે જે વિરોધનું શબ્દચિત્ર ખડ કરે છે તે ખરેખર હદયંગમ બન્યું છે. For Private and Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨થાવલોકન अन्धकारो निर्जनोऽहं शारदीया चन्द्रिका त्वम् ॥ निर्भयो वन्यः शुकोऽहं पंजरस्था सारिका त्वम् । जीर्णदेहोऽहं रसालो हे प्रिये! नवमालिका त्वम् ॥ આમાં માધવે સિદ્ધિનાં જે શિખરો સર કર્યા છે, તે બેનમૂન છે. (७) उण्ट्र : (५. ३५-38 ) मान ६५ ट भने अपूर्व छ. म -- उष्ट्रस्य जीवनरेखा रणम् । उष्ट्रस्य लग्नस्थाने सूर्यातपः। उष्ट्रस्य अष्टमस्थाने मृगतृषा । कोरे. (८) द्वीपपंचाशिका (५. 3७-४०)मांना थेमना२४पने साथ (स) द्वीपोऽपि कारागार: किन्तु तस्य भित्तयो जलानाम् । लोहादपि दुर्भद्या (दुर्भचतरा) नाम ॥ (स) खजु रच्छायाऽङगुष्ठ मुखे निवेश्य स्वपिति द्वीप: जलपर्यंकिकायाम् ॥ (७) दीपदंड-दीपप्रकाशस्य वर्तुलं भवति लक्ष्मणरेखा दीपकुटिरं परितः । तत्र निषीदति रात्रिः ॥ मा प्रथम माधुनि: सस्कृत अव्य- सभा " गज्छतः स्खलन"-ये न्याये सभु ક્ષતિઓ અને મુદ્રણદો રહી જવા છતાં આપણે કહી શકીએ કે 'एको हि दोषो गणसंनिपाते निमज्जतीन्दोः किरणेविका પરંતુ ભવિષ્યમાં કવિ ચીવટ રાખીને આવી ક્ષતિઓ ટાળશે તેવી અપેક્ષા રાખીએ, For Private and Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૭૪ www.kobatirth.org મ. ન. નશી અંતમાં, શ્રી હર્ષીદેવ માધવના આ પ્રથમ પ્રયાસરૂપે પ્રકાશિત થયેલ પ્રથમ આધુનિક સંસ્કૃત-કાવ્ય-સંગ્રહને હું હાર્દિક આવકાર આપું છું અને સંસ્કૃતના સર્વે પ્રાધ્યાપકો તથા સ'સ્કૃત-પ્રેમી સજ્જને અને સ`સ્થાએ તેને સમુચિત પ્રાત્સાહન આપી શ્રીહ દેવને આવા અનેક સૌંસ્કૃત કાવ્યસ ંગ્રહ પ્રકાશિત કરવા પ્રેરશે તેવી હાર્દિક અપીલ કરું છું. સંસ્કૃતભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ-૩૬૦૦૦૧. Acharya Shri Kailassagarsuri Gyanmandir મ. મ. જોશી ઇતિહાસરેખા : લેખક ડૉ. મુગટલાલ બાવીસી પ્રકાશક : ડૉ. મુગટલાલ બાવીસી, ૪૧૪, શ્રી સાંઇ એપાર્ટમેન્ટ્સ, હવાડિયા ચકલા પાછળ, સૂરત-૩૯૫ ૦૦૩, ઈ. સ. ૧૯૯૦, પાન ૮+૧૦૦ કિ'મત :- રૂા. ૨૫૪૦૦, આ લઘુ પુસ્તકમાં અગિયાર લેખા અને ચાર અવલાકને છે. લેખકે જુદા જુદા સમયે જુદાં જુદાં માસિકા જેવાં કે પથિક ', ‘ વિશ્વમાનવ ’ ઉપરાંત ગુજરાત રાજ્યના સૌંકલિત “ ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ''માં તેમણે લખેલા પ્રકરણ વગેરેમાંથી આ લેખેા લઈને અહીં પુસ્તક આકારે પ્રકાશિત કર્યાં છે, આ ઉપરાંત તેમની વિષયપસંદગીમાં સૌરાષ્ટ્રનાં રિયાસતી રાજ્યા, તેમને ટ્રક ઇતિહાસ અને વહીવટની સાથે ભરૂચ અને રાજપીપળાની ઐતિહાસિકતાના ખ્યાલ આપ્યા છે. તેમની કલમે દયાનંદ સરસ્વતિ અને જવાહરલાલ નેહરૂ જેવાનાં રેખાચિત્રો રજૂ થયાં છે. દક્ષિણ ગુજરાતનાં ઐતિહાસિક સ્થળના પણુ અહીં ખ્યાલ અપાયે છે. ઉપર નિર્દે શેલા વિષયેા પરથી સહેજે ખ્યાલ આવે છે કે લેખક ક્રાઇ એક સમય, પ્રદેશ કે બનાવને Micro level study કરવાને બદલે વિશાળ ફલકના Macro studyનેા સહારા લીધા છે. એક રીતે એવા જઇએ તે આ એક વાચકવર્ગને ખ્યાલમાં રાખીને તેમણે આ પુસ્તક પ્રગટ કર્યું છે. વિશાળ ક્લક પરની આ લઘુ પુસ્તિકા હેાવા છતાં લેખકના ઈતિહાસમાં જીવત સ છે તેની પ્રતીતિ કરાવે છે. For Private and Personal Use Only આ પુસ્તિકામાં રાજપીપળા અને ભરૂચ જેવા સામાન્ય રીતે અજાણુ એવા પ્રદેશાનું ખેડાણુ થયું છે. સ્વાતંત્ર્યસ ગ્રામમાં ભરૂચ જેવાના ફાળાનું મૂલ્ય આના પરથી સમજાયછે. વાંચ્યા પછી સહેજે ખ્યાલ આવે કે આપણા સ્વાતંત્ર્યરૂપી મહાયજ્ઞમાં ભારતના આ લેખ પ્રત્યેક Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યથાવલોકન ૩૭૫ પ્રદેશે કંઈને કંઈ પ્રદાન કર્યું હતું. આવાં પ્રદાનેને જે વ્યવસ્થિત અભ્યાસ થાય તે આપણા આ મહાયજ્ઞ અંગે આપણામાં સાચી સમજ આવે એટલું જ નહિ પણ જે તે પ્રદેશના ચારિત્ર્ય ઘડતર માટે જરૂરી બને. ડો. બાવીસી આ લેખ દ્વારા ઇતિહાસવિદોને અંગુલીનિર્દેશ કરી શક્યા છે તે ખરેખર સ્તુત્ય છે. કચ્છ અને સૌરાષ્ટ્રનાં રજવાડાંઓના બ્રિટિશકાલીન ઇતિહાસને અત્રે ઉલ્લેખ થયો છે અને લગભગ આમાં ત્રણ લેખો છે. સામંતશાહી સૌરાષ્ટ્ર ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિનું એક મહત્ત્વનું અંગ છે. આ પ્રદેશનું આપણું સમાજજીવનમાં આગવું સ્થાન છે. જો કે ડે. બાવીશીએ અહીં કેવળ રાજકીય ગતિવિધિ દર્શાવવાનું ઈષ્ટ માન્યું છે અને તે સ્વાભાવિક છે. આપણે આશા રાખીએ કે લેખક આ પ્રદેશને સર્વગ્રાહી અભ્યાસ કરે અને ગુજરાતની પ્રજાને તેમના વતનને પ્રદેશને આસ્વાદ કરાવે. કરસનદાસ મૂળજી પરનો એમને અંતિમ લેખ લીબડી રાજ્યના સંદર્ભમાં લખાયો છે. આમ વિષયવસ્તુની મર્યાદામાં રહીને લેખકે કરસનદાસના જીવન અને તેમનાં મૂલ્યોને સુંદર ખ્યાલ આપ્યો છે. ઓગણીસમી સદીના આ સમાજસુધારકની મુંબઈની પ્રવૃત્તિઓને ઘણે ઉલલેખ થાય છે પણ આ વિભૂતિ એક કાઠીઆવાડી રજવાડામાં પણ એ જ મિજાજ અને ખ્યાલથી વહીવટ કરે તે દર્શાવીને લેખકે આ વીર પુરુષને ઉચિત ખ્યાલ આપે છે. દક્ષિણ ગુજરાતનાં ઐતિહાસિક સ્થળો વિશે જેટલી તેમની પાસે ઉપલબ્ધ માહિતી હતી તેને આધારે નોંધ લખી છે. એટલે આ લેખ સર્વગ્રાહી ન બને એ સ્વાભાવિક છે. આમ છતાં તેમણે સાલવારીની અને વ્યક્તિની વ્યવસ્થિત ચકાસણી કરીને આ લેખ ઐતિહાસિક ભૂમિકામાં લખ્યો છે. આશા રાખીએ કે આ લઘુપુસ્તિકા વાચકવર્ગને ઉપયોગી થઈ પડશે. એસ. કે. દેસાઈ ૨૧, રિલિફ કોલેની, પાણીગેટ બહાર, વડોદરા. કેનવાસ પર: લે. સતીશ ડણક, પ્રકાશક: સતીશ ડણાક, ૧૮, સયાજી સંસાયટી, કારેલીબાગ, વડોદરા ૩૯૦૦૧૮, પ્ર.આ, ૧૯૯૦, મૂલ્ય : રૂા. ૩૩=૦૦. કેનવાસ પર ' ગુજરાતી સાહિત્ય અને વિવેચન પરત્વે સમાન અભિરુચિ ધરાવતા શ્રી સતીશ ડણકનો પ્રથમ વિવેચનસંગ્રહ છે. છેલ્લા ત્રણેક દાયકા દરમ્યાન જુદાં જુદાં નિમિત્તે, સાહિત્યના વિવિધ વિષયો વિશે લેખકે તૈયાર કરેલા અભ્યાસલેખે અહીં ગ્રંથસ્થ થયા છે, સ્વા. ૨૩ For Private and Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરુણ બક્ષી પુસ્તકના ત્રણ વિભાગોમાંના પહેલા વિભાગમાં યુનિવર્સિટી વ્યાખ્યાનો, વિવિધ પરિસંવાદ તથા અન્યત્ર વ્યાખ્યાનોનમિત્તે લખાયેલ અભ્યાસલેખે સમાવાયા છે. બીજા વિભાગમાં કેટલાંક કૃતિલક્ષી મૂકયાંકને છે. ત્રીજા વિભાગમાં પ્રસિદ્ધ અમેરિકન કવિ રોબર્ટ લેવેલની મુલાકાતના અનુવાદ દ્વારા, તેમની સર્જનપ્રયિા લેખકે પ્રસ્તુત કરી છે. પુસ્તકમાંના કાવ્યવિષયક સાતેક લેખે લેખકની ગુજરાતી કાવ્યસાહિત્ય પ્રત્યેની વિશેષ અભિરુચિ, સમજ અને અભ્યાસનિક વિવેચનાના પરિપાકરૂપ છે. ગુજરાતી ગદ્યકાવ્ય, સેનેટ, ગઝલ, સમકાલીન કવિતા વગેરેમાં પ્રગટ થયેલ નવીન વિચારવલની સંક્ષિપ્ત પણ પરિચયાત્મક ભૂમિકા લેખકે બાંધી છે. વર્તમાનયુગની પ્રયોગશીલ કાવતા પ્રત્યેને તેમને આદર ગુજરાતી ગદ્યકાવ્ય : “ આકાર અને આગમન ' નામના વિસ્તૃત લેખમાં પ્રગટ થાય છે. ગદ્યકાવ્યના સ્વરૂપની ચર્ચા કરી, અછાંદસથી ગદ્યકાવ્ય તરફની કવિતાની ગતિની રૂપરેખા તેમણે આલેખી છે. કેટલાક વેધપાત્ર કવિઓની સજનપ્રક્રિયાને સદષ્ટાંત પરિચય કરાવી, સંતૃપ્તિ અનુભવતાં તેઓ જણાવે છે કે “ગદ્યકાવ્ય ગુજરાતીમાં તેની તમામ વિશેષતાઓ ધારણ કરી ચૂકયું છે. તેને આંતરિક લય અને આકાર ગુજરાતી કવિતાની ઊજળી આવતી કાલ છે.' - ગુજરાતી નેટ: કેવી રાજમાર્ગ બની છે'માં સેનેટની, આરંભથી છેક આજ સુધીની બદલાતી જતી કાવ્યવિભાવનાની લાક્ષણિક છટાઓ શ્રી ડણકે ઝીલી છે. બળવંતરાય, રા. વિ. પાઠક, સુંદરમ, ઉમાશંકર, ઉશનસ્, જયંત પાઠક જેવા સિદ્ધ કવિઓના સર્જનમાં વિષય અને રચનાકળા પર થયેલ નવીન પ્રયોગોની વિગતે ચર્ચા કરી છે. અદ્યતનકાળમાં અછાંદસના પ્રયોગોનું તથા શુદ્ધ કવિતા પ્રત્યેનું વલણ વધતાં, સૌનેટ જેવા દઢ સ્વરૂપબંધનો પ્રવાહ ઘેડે મંદ પડી ગયો છે ખરો, છતાં હજીય આપણું અદ્યતન કવિને સેનેટ આકર્ષે છે એમ જણાવી, વિષયમર્યાદાના એકઠામાં રૂઢ થઇ ગયેલા આ સ્વરૂપમાં પરિવર્તનને પડકાર ઝીલી લેવા સર્જકોને ટકારે છે. . . - - - -: સ્વતંત્ર્ય પછી ગુજરાતીમાં ગઝલના વિકાસની તથા તેના કાવ્યતત્ત્વની છણાવટ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગઝલ”માં લેખકે કરી છે. સ્વ. શયદા, શન્ય, “ શેષ' પાલનપુરી, મરીઝ, બેફામ, ઘાયલ, ગની દહીંવાલા, રતિલાલ ‘અનિલ' વગેરેના સતત પ્રશસ્ય સર્જનકર્મ બાદ, ગુજરાતી ગઝલની “આજ ' કેવી છે તેની તપાસ તથા નવી પેઢીના ગઝલકર્મનું મૂલ્યાંકન કરવાને ઉમદા પ્રયત્ન લેખકે કર્યો છે. અઘતન સાહિત્યસ્વરૂપોની જેમ ગઝલમાં પણ આધુનિકતાના પ્રભાવને લઈ આવેલ પરિવર્તનની તથા પ્રગનાવીન્યની સદષ્ટાંત ચર્ચા કરી નવા ગઝલ-સર્જકોને તેમણે પ્રત્સાહિત કર્યા છે. સમકાલીન ગુજરાતી કવિતા' નામના લેખમાં સમકાલીન ગુજરાતી કવિતાની ગતિવિધિ તપાસતાં, ૧૯૩૦ થી ૧૯૫૫ સુધી અને “૫૫ પછીના નવા અવાજો પર નજર નાખી, યુગબળમાં ટકી શકે તેવી કવિતાની ખોજ કરવા લેખકે પ્રયાસ કર્યો છે. સાહિત્યના પ્રત્યેક યુગમાં For Private and Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધન્યાનોન BA સ્પષ્ટ એળખ પામી શકાય તેવા પ્રમુખવિએ હતા, પણુ અદ્યતન યુગમાં તેવા · મેજર પેાએટ 'ની તેમને ખાટ વરતાય છે. કલા અને સાહિત્યના વિવિધ વિદ્યાશાખા સાથેના તુલનાત્મક અભ્યાસને નવતર ખ્યાલ આપણે ત્યાં છેલ્લાં વીસેક વર્ષથી પ્રચલિત થયેલ છે. એ અનુષ ંગે, સાહિત્યમાં સમાજશાસ્ત્રીય તથા મનાવૈજ્ઞાનિક અભિગમ અંગે કેટલાક અભ્યાસલેખા લખાયા છે. તેા ખીજી બાજુ, સાહિત્યસર્જનમાં સામાજિકતાના સંદર્ભે કલાની વૈધકતાને કુઠિત કરે છે એ બાબત ચર્ચાસ્પદ બની છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આવા કોઈ વિવાદમાં ઉતર્યા સિવાય, શ્રી ડલ્યુાંકે ‘મુનશીની કૃતિએમાં સમાજદર્શીન 'નું ચિત્ર ઊપસાવવા સંનિષ્ઠ પ્રયાસ કર્યાં છે. મુનશીના સાહિત્યનેા વ્યાપ જેતો એક જ લેખમાં તેમના સમગ્ર સાહિત્યમાં સમાજદર્શનની સૂક્ષ્મ સર્વગ્રાહી તપાસ કરવાનું કાર્ય ઘણું કઠિન છે. ને કે કેટલાંક સામાન્ય નિરીક્ષણા દ્વારા મુનશીને ‘ સમાજજીવનના અચ્છા આલેખક ’ તરીકે ઓળખાવવા તેમણે પ્રયત્ન કર્યા છે. તેમણે આ ચર્ચા મુનશીનાં સામાજિક નાટકો-નવલકથા પૂરતી સીમિત રાખી હોત તા વિષયનું વિશદ અવગાહન કરી શકાત. મુનશીના સાહિત્યનાં નારીપાત્રો ગુજરાતી સાહિત્યમાં ચર્ચાસ્પદ બનેલાં છે. અહીં લેખક * મુનશીનાં નાટકોમાં ઓપાત્રો અને પુરુષપાત્રોની તુલના 'માં, પુરુષસહજ પાકળતા, દંભ, કામુક્તા, નિમ મતા જેવી મર્યાદા ધરાવતાં પુરુષપાત્રોની સાથે ચચળ, તરવરિયાં, હિંમતબાજ અને જાજરમાન સ્ત્રીપાત્રોની તુલના કરી, તેમનું પ્રભુત્વ સિધ્ધ કરવા મથ્યા છે. ‘સ્વૈરવિહારી'ની મનેાલીલા ’'માં રા. વિ. પાઠકના નિબધાની વિષયવૈવિધ્ય તથા ગદ્યશૈલીની દૃષ્ટિએ સમીક્ષા કરી, તેમને તાજગીપૂર્ણ નિબધકાર તરીકે બિરદાવ્યા છે. ખીજા વિભાગમાં કૃતિલક્ષી અવલાકનામાં, સુરેશ દલાલના પર`પરાગત વલણા ધરાવતા ખે કાવ્યસંગ્રહા− હસ્તાક્ષર ' અને ‘ એક અનામી નદી ', રમેશ આચાર્ય ના ‘ તાન્કા ' ના નવીન પ્રયેાગરૂપ ‘ હાઇન ’, મધુ કેાઠારીકૃત · અચેાસ ' ઉપરાંત મત એઝાચિત · સાતમા પુરુષ ’ નવલકથા તથા તમિળભાષાની ‘ ચિત્રપ્રિયા ' નવલકથાના સમાવેશ થાય છે. અદ્યતન સાહિત્યને જીવન સ`પર્ક જાળવવાની લેખકની રુચિ-વૃત્તિનું તેમાં સ્પષ્ટ પ્રતિખિમ પડે છે. નવીન પ્રયાગાને પ્રાત્સાહિત કરવા જતાં તેમની કલમ કયારેક અહેાભાવી બની ગઈ છે. ગુજરાતી વિભાગ, ફેકલ્ટી એફ આર્ટ્સ, મ. સ. વિશ્વવિદ્યાલય, વડેાદરા. સાહિત્યની અઘ્યાપકીય સૂઝ અને વિવિધ વિષયાની એકંદરે સ્પષ્ટ રજુઆતને લઈ, તેમને આ વિવેચનસંગ્રહ સાહિત્યના અભ્યાસીએ માટે આવકાય છે * For Private and Personal Use Only અરુણા બક્ષી Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇટ દક્ષા વ્યાસ “ અરસપરસ : પન્ના નાયક, પ્ર. રજિસ્ટાર, શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, ૧, નાથીબાઈ ઠાકરસી રેડ, મુંબઈ-૨૦, પૃ. ૧૬ + ૮૦, કિમત : રૂા. ૪૦ = ૦ ૦. પ્રવેશ', ફિલાડેલ્ફિયા’ અને ‘નિસ્બત' પછીને પન્ના નાયકને સંગ્રહ “અરસપરસ' પણ અંગત સંવેદનનાં ગદ્યકાવ્ય લઈને આવે છે. સંગ્રહનું સૌથી મોટું આકર્ષણ બને છે નારીભાવોને આલેખતો કાવ્યગુરછ. “બાને ', “ બજારમાં , ભાવપ્રદેશમાં', “શોધું છું', “હજીયા ચચરે છે' જેવી માતા સાથેનાં સંવેદનાને આલેખતી કૃતિઓ પણ જુદી તરી આવે છે. “બાને ” માં કદાચ જગતના કોઈ સંતાને માતાને અદ્યાપિ પૂછયો ન હોય તેવા સંજોગક્ષણના અનુભવને પ્રગભ પ્રશ્ન પુછાય છે. એ રંગભરી અનુભૂતિની વચ્ચે પણ માતાએ તે પિતાના ગર્ભમાં વેદનાના બીજને જ ધારણ કર્યું હતું એવું કેમ લાગ્યા કરે છે?—એવો મર્માળે પ્રશ્ન રચવાને અંતે મૂકીને કવયિત્રી શાશ્વત વેદનાની માનવનિયતિને સ્પર્શક્ષમ વાચા આપે છે. વેદના, ઝંખના અને આત્મરતિ એમની કવિતામાં આગળ તરી આવે છે. કવિતામાં ઠાકોર નવીન, સંગીન અને બિનંગતની હિમાયત કરેલી. પરંતુ આધુનિક કવિતાના કેન્દ્રમાં “હું '-અંગત–નું પ્રવર્તન રહ્યું છે. કવયિત્રી પણ તુલસીકુંડાની પ્રદક્ષિણા કરીને પ્રાથના કરતી બા પોતાના વિશે જ પ્રાર્થના કરતી હશે તેવી કલ્પના કરે છે. પોતાના કા–સૂકા-બરછટ અસ્તવ્યસ્ત વાળ હળવા બાના હાથની તીવ્ર ઝંખના કરે છે. * શતરંજ 'માં નારીદેહ સાથે પ્રેમને નામે થતા “ ક્રીડા કરવાના ચાળા અને તેઓ વેધકપ્રતીકાત્મક અભિવ્યક્તિ આપે છે– મારાં તમામ વસ્ત્રોને ફગાવી દઉં છું અને અરીસા સામે ઊભી રહું છું ત્યારે અરીસે એકાએક કેમ દીવાલ થઈ જાય છે? (૫૬) લાગણી–સંવેદનેની અરસપરસ આપ-લે ન હોય તે કેવી વિષમ વેદનાજનક પરિસ્થિતિ છે. સ્ત્રી-પુરુષ-સંબંધમાં રહેલા કટાક્ષાત્મક વાસ્તવને તેઓ નિમમ અભિવ્યક્તિ આપે છે એ વાસ્તવિકતા-વિષમતા સામે કોઈ રોષ-રીસ, આક્રોશ કે વિદ્રોહ નહીં, આછી-ઉડી વેદના વ્યક્ત થાય છે. “તે મને એટલી હદે પંપાળી/કે મને ખબર પણ ન પડે એમ/હું તારી પાળેલી બિલાડી બની ગઈ.” પન્ના નાયકની કવિતા ઓરડીની એકાંત એકલ પળાની વિષાદમય સંવેદનાની કવિતા છે. સાચું કહું તે,’ ‘દ્વિધા ', 'ભૂતકાળ અને ભવિષ્યકાળની વચ્ચે ' જેવી રચનાઓમાં તેની પ્રતીતિ થાય છે. પોતાની પરિસ્થિતિ, પરિવેશ, અસબાબ સાથે–પ્રકૃતિ સાથે એક પ્રકારની વિશિષ્ટ સંવેદનશીલતાથી જીવવાનું આગ્રહી માનસ પોતાનામાં જ રહેલી સંવેદનજડતા કે સ્થગિતતા For Private and Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થસ્થાવલોકન સહી શકતું નથી, દલિત થાય છે અને તરંગના દોર પર ઝૂલવા લાગે છે. પિતાનું ધરે, દીવાનખાનું, છત, બાગનો પથ્થર, દીવાલનો રંગ, આંગણાના કુલછોડ- સૌ સાથે ચિત્ત સંવાદ સાધે છે, એમને સંવેદે છે અને શબ્દબદ્ધ કરવા મથે છે. રોજિંદા જીવનની વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રવેશેલી સંવેદનજડતા-રેઢિયાળતાને ડંખ અનેક રચનાઓમાં વ્યક્ત થાય છે. “ યાદ પણ નથી , * વૃક્ષોપનિષદ', 'હવે' જેવી કતિઓ પ્રકૃતિ પ્રત્યેની પ્રગાઢ સંવેદનશીલતા પ્રગટ કરે છે. અહીં અમુક ચોકકસ રીતે જગતને-જીવનને અનુભવવાની–આલેખવાની વૃત્તિ-પ્રવૃત્તિ એકવિધ અને કાવ્યાભાસી યનાઓમાં રાચવા પ્રેરે તેવું બને છે. ગદ્યનું માધ્યમ અનુકૂળ હવા છતાં પ્રસ્તાર, શિથિલતા, સપાટતા, મુખરતા જેવાં ભયસ્થાને ઓળંગી શકાયાં નથી. સંવેદનભાવ-વિચાર કે ઊર્મિ અત્યંત સ્પર્શક્ષમ હોય; પરંતુ તે અખિલાઈમાં એક જીવંત કલાકૃતિનું નિર્માણ ન કરતાં હોય એવું બનતું રહે છે. “આંખની નાનકડી હથેલી ', “ હાથીદાંતની બંગડી જેવી મારી નિદ્રા '-માં જોવા મળે છે તેમ ક૯૫ના બહુ પ્રભાવક કે રોચક રૂપે ઊઘડતી ન હોય, પ્રત્યક્ષીકરણની ક્ષમતા ન ધરાવતી હોય તેવું બને છે. આમ છતાં “શન્ય મને ', ' વૃક્ષેપનિષદ', શબ્દના આકાશમાં ', “યાદ પણ નથી ', “ સાચું કહું તો '—જેવી કૃતિઓ સ્પર્શી જાય છે. કવયિત્રીને ગદ્યમુક્તકાની સારી ફાવટ છે. “મીણબત્તી 'માં હાઈકુનું સૌંદર્ય કેવું નિખરી આવે છે ! અંધારાની સારવાર કરતી સફેદ વસ્ત્રોમાં સજજ મૂગી પરિચારિકા (૮૬) સાદગીને પણ સૌદર્ય હોય છે. સીધી-સરળ અભિવ્યતિમાં રાચતી કલમ સહેજમાં આવું નાજુક ક૫ન રચી લે છે ! આકાશ તે એ કોઈનાં પગલાં સાચવતું નથી. (૧૩૪) કવિતાની “ આકાશમાં પગલાં મૂકી જવાની” આ મથામણ આવાં સ્થાનોને લીધે જ સાર્થક બને છે. આર્ટસ ઍન્ડ કૅમર્સ કોલેજ, વ્યારા, જિ. સૂરત, ૩૯૪૬૫૦. દક્ષા વ્યાસ For Private and Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir i૮ જૈવ નિબિલકુમાર પંડ્યા વૈદ્ય શાસનના કેટલાંક પુસ્તક : ગુજરાત સમાચાર'માં પ્રતિ રવિવારે પ્રગટ થતા - આરેગ્ય અને ઔષધ વિભાગમાં વિદ્ય શોભને લખેલા લેખોના સંકલન રૂપે પ્રગટ થયેલ પુસ્તક “ આરોગ્ય અને ઔષધ અને આઠમે ભાગ લેખકના તેમના વ્યાવસાયિક પરિપાક અનુભવને નીચેડ છે, જાદા જુદા વિષયોને આવરી લઈ તેમણે સરળ અને રોચક ભાષામાં આયુર્વેદના સિદ્ધાંતો અને બધાને સમજાવ્યાં છે. સ્વસ્થ માણસના સ્વાથ્યને જાળવી રાખવા માટેના નિયમો તેમણે ૪૦માં પ્રકરણમાં બતાવ્યા છે તે જે આચરણમાં મૂકવામાં આવે તો જરૂર નીરોગી રહેવાય. પણ ૫શ્ચિમી રીતભાત-ફેશન-સભ્યતા અને ધનપાછળની આંધળી દોટ મૂકતા સમાજ માટે આવું અધરું પથ્યપાલન શકય નથી અને તેને પરિણામે વિવિધ રોગની ઉત્પન્ન થાય છે. ત્યારે તેમણે વિવિધ રોગ માટે અનુભવસિદ્ધ અને સચોટ ઉપાય નિદેશ્યા છે. વિવિધ ઋતુમાં અનુકુળ ખાનપાન દ્વારા માનવી સ્વાશ્ય જાળવી શકે છે. તે ઉનાળામાં તીખે રસ છોડો અને શરદ ઋતુમાં તિક્ત (કડવો) રસ સેવવો તે આરોગ્ય માટે જરૂરી છે એમ પણ કહ્યું છે. પ્રકરણ ૧૧માં લેખકે મંદાગ્નિ-અશક્તિ-વાયુના-પિત્તના તથા ચામડીના રોગોની સારવાર અન્ય પક્ષ કરતા આયુર્વેમાં વધુ સારી અને પરિણામદાયી છે તે દર્શાવ્યું છે. તેમણે સ્ત્રીએ–બાળકે તથા પુરુષોને સતાવતા ધણુ રાગોમાં પિતાનાં અનુભવસિદ્ધ ઓષધે બતાવ્યાં છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓની આર્થિક તેમજ સામાજિક પરાધીનતાને ઉલેખ કરી સ્ત્રીના આરોગ્ય વિશે ચિંતા પણ પ્રગટ કરી છે. આનાં દેખીતાં કારણે જેવાં કે અષણ-અપૂરતી ઉધ-અતિસમાગમ-અતિપરિશ્રમ અને મનરંજનનો અભાવ અને તેને કારણે થતાં પ્રદર-કટિશળ-ગર્ભાશયભ્રંશ-તેમાં ચાંદી પડવી–પાંડુરંગ તથા હીસ્ટીરીયા જેવા રોગો માટે સમાજની જવાબદારી પણ ઓછી નથી તેમ સૂચવ્યું છે બાળકોના રોગોમાં અરવિદાસ, શ્વાસકાસમાં કનકાસવ-કટકારી અવલેહ, પુરુષોના હદયની રક્ષા માટે અર્જુનારિષ્ટ તેમજ સ્ત્રીઓનાત પ્રદરમાં પુષ્યાનુગ ચૂર્ણ, ધાત્રોરસાયન ચૂર્ણશંકાક્ષીરપાક તેમજ આમળાંને-લીમડાનાં કુમળાં પાનને તેમજ ગળાને સ્વરસ પીવા રાચવ્યું શાળવા (શીતપિત્ત) બાળલકવા સેજા-પાંડુરોગ-રાંઝણ (સાયેટીકા) મૂત્રવહસંસ્થાનના રગ તથા જદી જદી ઋતુઓમાં થતા રોગો વિશે તેમ યિતનપૂર્વક ઓષધે દર્શાવ્યાં છે. આ ઉપરાંત સાંપ્રત સમાજને સતાવતાં પ્રદૂષણ તથા એઈડ્ઝ રોગ વિશે પણ જાણકારી આપી છે. તે વીતેલા દાયકામાં આયુર્વેદે સ્વબળે કરેલી પ્રગતિ અને સરકાર, આયુર્વેદ મહાવિદ્યાલય તથા સમાજની ઉદાસીનતા વિશે ચિતા પણ પ્રગટ કરી છે. તે વસ્તીવધારાના જટિલ પ્રશ્નને આયુર્વેદ દ્વારા હલ કરી શકાય છે તેમ સૂચવું છે પણ કેન્દ્ર તથા રાજ્ય સરકારની આ અંગે ઉદાસીનતા પ્રત્યે આંગળી ચીંધી છે. કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી બંગાળ સુધીના ભારતને એક રાખવામાં આયુર્વેદના ફાળાની મહત્તા પણ દર્શાવી છે. શિવામ્બુચિકિત્સા જે આજે આયુર્વેદની પ્રશાખા તરીકે જાણીતી થઈ છે તેનાં પરિણામ પશુ આધુનિક વિધાનના અનુસંધાન-અનુભવ ને જાત પરીક્ષણ દ્વારા સૂચવી તેને વ્યાપક પ્રચાર અને પ્રસાર કરવા જણાવ્યું છે. For Private and Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચશ્વાવલેકન સમાચારમાધ્યમ દ્વારા આયુર્વેદના સિદ્ધાંત અને ઔષની કાર્યક્ષમતા વિશે પ્રચાર અને પ્રસાર બાબતે અતિઅ૮૫ કાર્ય થઈ રહ્યું છે. જે કે છેલ્લાં કેટલાંય વર્ષોથી વિદેશમાં આયુર્વેદની વ્યાપક પ્રસિદ્ધિ અને ઔષધોનું અનુસંધાન તેમ જ આયુર્વેદનાં ઔષધ બનાવતી ફાર્મસીઓ દ્વારા ગુણવત્તાવાળાં ઓષધનું નિર્માણ તથા તેની પરદેશમાં નિકાસનું પગલું હર્ષ પ્રેરનારું છે. આ દિશામાં રૌદ્ય શોભનજી જે કાર્ય કરી રહ્યા છે તે સ્તુત્ય છે, આવકાર્ય છે. મારાં તેમને અભિનંદન અને ભાવિ માટે હાર્દિક શુભેચ્છાઓ. સરકારી આયુર્વેદિક કોલેજ, વડોદરા-૩૯૦૦૧૯ વૈદ્ય નિખિલકમાર પંડયા ઇતિહાસમ-લેખક : ડો. મુગટલાલ બાવીસી, પ્રકાશક: આદર્શ પ્રકાશન, અમદાવાદ, ૧૯૯૧, મૂલ્ય : રૂ. ૩૦-૦૦ પાન : ૧૪૬. ડો. મુગટલાલ બાવીસીનું આ પુસ્તક ઈતિહાસને લગતા વિવિધ વિષયોને આવરી લેતા લેખોને સંગ્રહ છે. કુલ પંદર લેખોનો સંચય લેખકની વિવિધ વિષયોની રુચિને ખ્યાલ આપે છે; એટલું જ નહીં પરંતુ તેમને ઇતિહાસની વિસ્તૃત ક્ષિતિજને આંબવાને તેમાં પ્રયત્ન પણ છે. ઇતિહાસને લગતા કુલ ૧૫ લેખમાં લેખકે પ્રકીર્ણ વિષયને પસંદ કર્યા છે. બે લેખો વ્યક્તિવાદી છે. “શ્યામજી કૃષ્ણ વર્મા' લેખમાં ગુજરાતના એક સપૂતની જીવનઝરમર લેખકે આલેખી છે. આ વીર સપૂત ૧૯મી સદીના ઉત્તરાર્ધથી માંડીને વીસમી સદીમાં ૧૯૩૦ સુધી એક ક્રાંતિવીર તરીકે પશ્ચિમ ભારતમાં ઊપસી આવે છે. તેમના સંઘર્ષની કથા અને પ્રેરણાસ્ત્રોતનું લેખકે સુંદર આલેખન કર્યું છે. શ્યામજી કૃષ્ણવર્મા વિશે આપણું ગુજરાતના યુવાને વધુને વધુ જાણે તે જરૂરી છે અને તેથી લેખકે ગુજરાતના ગૌરવને યોગ્ય સમયે આ લેખ દ્વારા ઊપસાવ્યું છે. આ જ બીજો લેખ કનૈયાલાલ મુનશી વિશે છે. સાહિત્યકાર, રાજકારણું તેમ જ ભારતના સાંસ્કૃતિક વારસાને શબ્દદેહ આપનાર આ વિભૂતિ ગુજરાતના સપૂત હોવા ઉપરાંત ભારતની એક વિરલ વ્યક્તિ હતા. મુનશીએ ગુજરાતની અસ્મિતાને પ્રકાશિત કરવાને સફળ પ્રયત્ન કર્યો છે અને આ બાબતથી સર્વ ગુજરાતી ગૌરવ અનુભવે તેમ છે. For Private and Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ર જી. એ. પાંડાર છતાં અહીં જવાહરલાલ નહેરૂના “Discovery of India”ને કંઈક ઉલેખ કરીએ તે અસ્થાને નહિ ગણાય. “ ભારતની જ ' કરવાની અને તે દ્વારા તેને સમજવાની જરૂરત તેમને સ્વાતંત્ર્યચળવળ વખતે લાગી હતી. અને એના પરિપાકરૂપે તેમણે ઉપર નિર્દિષ્ટ પુસ્તક લખ્યું. આ જ રીતે મુનશીએ ગુજરાતની અસ્મિતાની બેજ કરી અને એના પરિપાકરૂપે “The Glory that was Gurjar Desha” નામનું પુસ્તક લખ્યું. લેખકે આ સંદર્ભ માં વિચાર્યું હોત તે મુનશીનું એક દષ્ટા તરીકેનું સુંદર આલેખન થયું હોત. આ ઉપરાંત લગભગ ચાર નિબંધે સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોને લગતા છે. ડે. બાવીસી જો કે આ અંગે નિષ્ણાત છે અને તેમના સંશોધનને મૂળ વિષય સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોને છે તેથી સ્વાભાવિક આ વિષય માટે તેમની પાસે વિપુલ સામગ્રી છે અને તેના આધારે તેઓ વધુ વિશ્વસનીયતા અને ઊંડાણથી જોઈ શકે છે. આશા રાખીએ કે ડો. બાવીસી ગુજરાતના સંશોધનકારોને આ દિશામાં વધુને વધુ રસપ્રદ માહિતી આપતા રહેશે. દક્ષિણ ગુજરાત ડે. બાવીસીનું કાર્યક્ષેત્ર છે. તેમણે આ પ્રદેશની વધુ ને વધુ ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. તે તેમના સુરત અને રાજપીપળા વિશેના લેખો ઉપરથી કલિત થાય છે. ખાસ કરીને “ સુરતમાં ખિલાફત ચળવળ” લેખ દ્વારા ડે. બાવીસીએ ગુજરાતના મુસલમાનોએ સ્વાતંત્ર્યચળવળમાં લીધેલા ભાગની માહિતી આપી પ્રશંસનીય કાર્ય કર્યું છે. કારણકે આ બાબતમાં કોંગ્રેસ અને મુસ્લીમ લીગને ધ્યાનમાં રાખી ગુજરાતના મુસલમાનેએ ખાસ કરીને ગાંધીયુગ દરમ્યાન સ્વાતંત્ર્યચળવળમાં કયાં કયાં સ્થળોએ કેવા પ્રકારને ફાળો આપ્યો હતો તેની ખૂબ જ ઓછી ઐતિહાસિક માહિતી આપણી પાસે છે. ગુજરાતના ઇતિહાસની આ ખૂટતી કડી તરફ સંશાધકો અને ઈતિહાસકારેનું ધ્યાન જાય એ જરૂરી છે. આધુનિક ગુજરાતમાં ઈતિહાસ સંશોધનની આછી ઝલક” એ લેખ ગુજરાતમાં ઈતિહાસ વિશે સંશોધન કરતી સંસ્થાઓ અને તેમણે આપેલા પ્રદાનની વિગતો આપત છે. ગુજરાતમાં આવેલી વિવિધ યુનિવર્સિટીઓ અને તેમના ઇતિહાસ વિભાગોમાં સંશોધનનું કામ કરતા વિદ્વાનની સંશોધન પ્રવૃત્તિઓને તેમણે સારે ખ્યાલ આપ્યો છે. એક રીતે જોવા જઈએ તે આ લેખ માહિતી પ્રચુર છે અને આ લેખ લખીને લેખકે ઇતિહાસની કેડી કંડારવાની ઈચ્છા ધરાવતી વ્યક્તિઓને માર્ગદર્શન પૂરું પાડયું છે. છેલે લેખકની શૈલી રસાળ અને રેચક હોવા છતાં કેટલીક વખત વધારે પડતી સ્પષ્ટતા કરવાની વૃત્તિને કારણે વાચકની સમજશક્તિ પર લેખકને વિશ્વાસ ન હોય તેવો ભાસ થાય છે. દા. ત. “ વાંકાનેર રાજ્યની હરિજન ઉદ્ધારની નીતિ ” એ લેખમાં વાંકાનેર રાજવીની હરિજન પ્રત્યેની મમતાની સુંદર છણાવટ તેમણે કરી છે. પણ એક પ્રસંગોંધ તેમણે પાન નં. ૬૪ ઉપર આપી છે. હરિજને જમણવારના એક ઉત્સવમાં બળતણની તંગી અનુભવતા હતા ત્યારે આ રાજવીએ “ રસેડેથી ગાડું ભરીને લાકડાં ત્યાં મેકલી આપ્યાં હતાં. એ સમયે છાણાં અને For Private and Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ચચાયતોન www.kobatirth.org ઈતિહાસ વિભાગ, કરી આ ખાસ, મ. સ. વિવિદ્યાલય, વડાદરા, કે લાકડાંના બળતણુ તરીકે ઉપયોગ થતા હતા. ’’ પાછળનું વિધાન અપ્રસ્તુત લાગે છે. કારણ કે વાચક ઇતિહાસને વાંચતા ઢાય ત્યારે તેને સમયનો ખ્યાલ ઢાય છે અને તેથી વધુ સ્પષ્ટતા કરવાથી વાચકની સમજશક્તિ ઉપર શકા હેવાના નિર્દેશ હૈય એમ લાગ્યા વિના રહે નહીં. આ બાબત લેખક ટાળી શકયો. ગત તા વધુ સારું થાત. ઇતિહાસમધુ " ગુજરાતના વિશાળ વાચકવની વાંચનધા સતાવશે એવી માશા શખ' છુ અને વધુ ને વધુ માહિતીસભર લેખો લખી ડૉ. બાવીસી ગુજરાતની સેવા કરતા રહે એવી આશા પણ રાખું છું. છુ. એ. પાંડાર Acharya Shri Kailassagarsuri Gyanmandir સાભાર-સ્વીકાર ૧ મીરાંબહેન લે. જયન્ત પંડ્યા, પ્ર. મહાદેવ દેસાઈ જન્મશતાબ્દી સમિતિ, હરિજન આશ્રમ, સાબરમતી, અમદાવાદ-૩૮૦ ૦૨૭, પૃ. ૪ + ૪૪, ૪. મા. ૧૯૯૨, કિંમત રૂા. ૫ = ૦૦. ૩૮૩ ૨ વિરલ વિદ્વત્પ્રતિભા અને મનુષ્ય પ્રતિભા : (શ્રી માહનલાલ ક્લીચંદ દેસાઈનું જીવનચરિત્ર અને એમના લખાણેાની મથસૂચિ-લેખસૂચિ ) : સ, યંત કોઠારી અને કાન્તિભાઈ બી. શાઇ, પ્ર. મો. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઓગર ક્રાન્તિ મા, મુંબઈ-૪૦૦ ૦૩૬, પૃ. xii +૨૭૨, ૪. આ. ૧૯૯૨, કિંમતઃ રૂા. ૬૦ = ૦૦, ૩ ઇતિહાસમધુ : ( સામાજિક, રાજકીય તથા સાંસ્કૃતિક ઈ તિાસને લગતા લેખાના સમત ) : લે, અને પ્ર. મુગટલાલ પે. બાવીસી, ૪/૪, શ્રીસાંઈ એપાર્ટમેન્ટ્સ, હવાડિયા ચકલા પાછળ, સૂરત-૩૯૫ ૦૦૩, પૃ. ૧૪૬, પ્ર. આ. ૧૯૯૧, કિમત : શ.૩૦ = ૦૦. ૬ પાન્તરે છે.. : ૧૯૯૨, કિંમત ૪ - ચિડાન’દમચી મા ગાયત્રી : લે. સપ્તશ્રી થાન્તવન, પ્ર. ત્રિમૂર્તિ પ્રકાશન, રીલી સીનેમાની ગલી, પ્લાઝા ઢારેલ સામે, અમદાવાદ-૩૮૦ ૧૦૧, પૃ. ૭+૩૬, કિ ંમત : શ. ૩૨ = ૦૦. સ્વા. ૨૪ શ્રીશ્રેયસ્સાધક અધિકારી વર્ગ : લે. લવકુમાર મ. દેસાઈ, પ્ર. રજિસ્ટ્રાર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડાદરા-૩૯૦૦૦૨. પુ. viii +૫૦૭, પ્ર. આ. ૧૯૯૨, કિંમત ૪ રૂા. ૧૨૩ = ૦૭. For Private and Personal Use Only શન્દ્ર નાખ્યુાયટી, પ્ર. ઉપર મુજબ, પૃ. ૬ + ૧૧૭, ૫, મા, રૂા. ૪૩ = ૦૦, Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra aes ७ ૯ ૧૦ www.kobatirth.org - લાસાહિત્ય : સંપાદન અને સશાધન : લે. હરિવલ્લભ ભાયાણી. પ્ર. મંત્રી ગુજરાતી સાહિત્ય પરિષદ, ગોવર્ધનભવન, આશ્રમ માર્ગ, નદીકિનારે, અમદાવાદ-૩૮૦ ૦૦૯, પૃ. ૭૪, બી. આ. ૧૯૯૧, કિંમત : રૂા. ૧૮ = ૦૦. ૧૧ સાભાર સ્વીકાર કથાથી : કવિતા સુધી લે. હરીન્દ્ર દવે, પ્ર. મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી, દનર ભડાર ભવન, સેકટર ન”. ૧૭, ગાંધીનગર-૩૮૨ ૦૧૭, પૂ. ૮ +૪૩૬, પ્ર. આ. ૧૯૯૨, કિંમત રૂા. ૬૦ = ૦૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્વાચીન સંસ્કૃત સાહિત્યના ઈતિહાસ ઃ છે. શ્રીધર અનુ. અનંતરાય જે. રાવળ અને વિજયા એસ. લેલે. મ. સ. વિશ્વવિદ્યાલય, વડાદરા-૩૯૦૦૦૨, કિંમત: રૂ।. ૧૮૭ = ૫૦, પૂ. ભાસ્કર વણૅ કર, પ્ર. નિયામક, પ્રાચ્યવિદ્યા મન્દિર, ૧૪ + ૪૮૦, ૬. આ. ૧૯૯૨, અને અખાકૃત ચિત્તવિચારસવાદ : સ પ્ર. કીર્તિદા જોશી, ૧૦-અ, રાયપુર સાસાયટી, દીવાન બલ્લુભાઈ સ્કૂલ સામે, કાંકરિયા, અમદાવાદ-૩૮૦ ૦૨૨, પૃ. ૧૧ + ૨૬૮, પ્ર. આ. ૧૯૯૨, કિંમતઃ રૂા. ૮૦ = ૦૦. સ્વાતઝ્માત્તર ગુજરાતી કવિતામાં કલ્પન અને પ્રતીકના વિનિયોગ : લે. ગ્સને પ્ર. હસમુખ પટેલ * શુન્યમ્, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, આર્ટસ-સાયન્સ અને કામસ કૉલેજ, કામરેજ ચાર રસ્તા, જિ. સુરત-૩૯૪ ૧૮૫, ૪ ૨૧૬, પ્ર. મા. ૧૯૯૨, કિંમત ઃ રૂા. ૫૫=૦૦. ૧૨ સંસ્કૃત સાહિત્યમાં રાધા : લે. અને. પ્ર. ઉમા દેવાશ્રયી, ‘ શિવા’૭, નેશનલ પાક સાસાયટી, ગુલબાઈ ટેકરી, પોલીટેકનીક પાછળ, અમદાવાદ-૩૮૦ ૦૧૫, ૧, ૨૮+૪૦+૧૬ પ૬, પ્ર. મા. ૧૯૯૨, કિંમત રૂા. ૧૩૦=૦૦, For Private and Personal Use Only ૧૩ શ્રીમતિ ચંચવાસળીતી શિયળીત અનુ. અને પ્ર. મૃદુલાબેન નટવરલાલ શુકલ, ૪/૩, મેધાલય પ્લેટસ, અમદાવાદ-૩૮૦ ૦૧૪, પૃ. ૧૭૨, પ્ર. આ ૧૯૯૨, કિંમત રૂા. ૩૫=૦૦ Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra I Place of the Publication: Statement about the ownership and other particulars about newspapers SVADHYAYA () (To be published in the first issue every year after the last day of February) 2 Periodicity of its Publication: www.kobatirth.org 4 Publisher's Name: FORM IV (See Rule 8) 3 Printer's Name: (Whether citizen of India ?) (If foreigner, state the country of origin) Address: Oriental Institute, M. S. University of Baroda, Baroda Three Months-Dipotsavi, Vasantapañcami, Aksayatritiyä, Janmastami 6 Names & addresses of Individuals who own the newspaper and partners or shareholders holding more than one percent of the total capital Dr. R. T. Vyas Yes Dr. R. T. Vyas Yes (Whether citizen of India ?) (If foreigner, state the country of origin) Address: 5 Editor's Name: (Whether citizen of India ?) (If foreigner, state the country of origin) Address: Acharya Shri Kailassagarsuri Gyanmandir A/4, Vrundavan Estate, Opp. Abhishek Colony, Race course Circle, Baroda-390 015 A/4, Vrundavan Estate, Opp. Abhishek Colony, Race course Circle, Baroda-390 015 Dr. R. T. Vyas Yes A/4, Vrundavan Estate, Opp. Abhishek Colony, Race course Circle, Baroda-390 015 The M. S. University of Baroda, Baroda I, R. T. Vyas, hereby declare that the particulars given above are true to the best of my knowledge and belief. For Private and Personal Use Only R. T. Vyas Signature of Publisher Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. 9219763 ચિત્ર-૧ સંડેરના મન્દિર સમુહ [ ચિત્રની સમજુતી માટે જુઓ આ અંકમાં નવીનચંદ્ર આચાર્યને લેખ ] મુદ્રક : શ્રી પ્રહલાદ નારાયણ શ્રી વાસ્તવ, મેનેજ૨, ધી મ. સ. યુનિવર્સિટી ઑફ બરડા પ્રેસ (સાધના પ્રેસ ), રાજમહેલ રોડ, વડોદરા; સંપાદક અને પ્રકાશક: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરડા વતી ડૉ. રામકૃષ્ણ તુ યાસ, નિયામક, પ્રાચ્યવિદ્યા મન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડોદરા-૩૬૦ 002, ગg, 1993. For Private and Personal Use Only