SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २३२ વિશ્વનાય છ. શાસ્ત્રી યુદ્ધ તેમજ ભૂપ્રવેશ (ઘટવાના ) બન્નેમાં માને છે. છતાં પણ વૈદિક સ’સ્કામાં અગ્નિદાહ સૉંસ્કાર વિશેષ પ્રચલિત હતા. ભૂપ્રવેશ સ’સારી, સન્યાસી તેમજ નવજાત શિશુઓ માટે જ ઉચિત મનાતા હતા. આજે પણ આ જ પ્રથા પ્રચલિત છે. કેટલાક વિવેચકોનું માનવું છે કે અત્યેષ્ટિ સંસ્કાર સમયે મૃત પુરુષની પત્ની પતિની સાથે જ સતી થાય એવું વિધાન ઋગ્વેદમાં અને અથ વૈદમાં મળે છે, આ ૐ સર્વેના ૧૦મા મળનાં ૮૫-૮૬-૮૭ સૂકતો જોઈ જવા વિનંતી છે. સતી થવાની પ્રથા ભારાપીય યુગથી પ્રચલિત હરો એવી માન્યતા પ્રવર્તે છે પરન્તુ માથી વિશેષ પતિમૃત્યુના કારણે શોક કરતી સ્ત્રીને ઋગ્વેદ ( ૧૦/૧૮/૮ )માં— "उदीनाभित्रीवलोक गतासुमेतमुपशेष एहि । इस्तम मस्य दिधिषोस्तवेदं पत्युर्जनित्वमभिसम्भूय । હું નારી! ખ્રિસ્તી થા અને સાંસારિક જીવનને ફરીથી સ્વીકાર કરતું ખેાટી રીતે મૃત વ્યક્તિના શબ પાસે શાક કરી રહી છે. આવા અને અહીં પાસે ઉભેલા નવા પતિનું પત્નીત્વ સ્વીકાર કર, જે તારા હાથ પકડીને ઊભા છે, જે તને સ્નેહ કરે છે. આ રીતે આ મંત્ર વિધવાવિવાહ જે ક્રાંતિકારી વિચારધારા છે તેના સ્વીકાર તેમ જ સતીપ્રથાના વિધ કરે છે. હું અમારી માન્યતા પ્રમાણે કદાચ સતીપ્રથા જે અસ્તિત્વમાં હશે તો તે ક્ષત્રિય પૂરતી જ કરશે. ) આ જ રીતે યન્ત્રમન્ત્રની ચર્ચાનો વિષય અથવવેદના છે. એવા મત્રો છે. જેમાં ત્ર સધી વિષયની ચર્ચા કરવામાં સૂન કરમાં— Acharya Shri Kailassagarsuri Gyanmandir આ મંત્રમાં કરવામાં આવી છે. પ્રસિદ્ધ कनिक्रदज्जनुषं प्रमुवाणश्यति वाचमरितेव नावम् । सुमङ्गलब] शकुने भवासि मा त्वा काचिदभि मा विध्याविदत् ॥ છતાં પણ વૈદમાં ૧૦-૧૨ ઋગ્વેદ મંડળ ૨ આવી છે. શુભ શુકન માટે પક્ષીઓને મંગળ સ્વર નિનાહિત કરવા માટે વિનંતી આવી જ રીતે ઋગ્વેદ ૧/૧૯૧મું સૂક્ત જે “ મધુવિદ્યા ”ના નામથી સૂક્ત છે તેમાં વિજ ઉતારવા સબધી મત્રો આપેલા છે. - વાગી. મૃત્યુશય્યા ઉપર પડેલો ઢાય, ચવાની કોઈ આશા ન હોય, તેવા સમયે તેના સગાસંબધીઓ તેની વનરક્ષા માટે પ્રાથના કરતા કાય એવા મંત્રો (ઋ. ૧૦/૬૦/૮) સૂક્તમાં આપવામાં આવેલ છે. મંત્રનો ભાવાર્થ કંઇક આ પ્રમાણે છે— For Private and Personal Use Only જેવી રીતે રથમાં ઘેાડાને ખેતરવા માટે સારથિ પટ્ટાથી તેને બાંધી દે છે, તેવી જ રીતે મે તમારા પ્રાણોને બાંધી રાખ્યા છે જેથી તમે જીવતા રહો. તમારા શરીરનું અવસાન ન થાય અને તમે સદા સ્વસ્થ અને દીર્ધાયુ રહી,
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy