SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ણારર-એક પરિચય १०७ મંથના અંતના ભાગમાં એમણે આ ગ્રંથમાં આવરી લેવાયેલા વિષયોની “મઝૂંs' બનાવી છે અને એ આપને “મામિનોવિજ્ઞાન ની યાદ અપાવે છે. દરેક કરંડમાં કેટલા લેકો આવે છે કેટલાં રત્ન છે એની સંખ્યા એમણે આપી છે. એ ઉપરથી લેખક પોતાની કૃતિ વિશે કેટલા ચોક્કસ હતાં તે સમજી શકાય છે. તેઓ લખે છે કે અલંકારશાસ્ત્રમાં અત્યારસુધી ઘણા છતાં પિતે આ ગ્રંથ લખે છે. અને એની ઉપયુના અંગે નિર્ણય તેએ વાચકો ઉપર, રસિકો ઉપર છેડે છે. એકંદરે જોતાં આ ગ્રંથ વ્યવસ્થિત રીતે લખાયેલ છે. અન્ય લેખકેનો નિર્દેશ ગ્રંથમાં લેખકે ઘણા કવિઓને નિર્દેશ કર્યો છે અને ઘણીવાર એમની કૃતિઓનાં નામ પણ આપ્યાં છે. ગ્રંથની શરૂઆતમાં ભરત, પુંડરિક, ગૌતમનો ઉલેખ વારંવાર આવે છે. લેખક એમનાં કોઈ ચેકસ અવતરણો આપ્યાં નથી પરંતુ-પતાનુII:-ૌતોrg-affમમતું જેવા શબ્દો વાપરીને પિતાને મનને પુષ્ટિ આપે છે. ત્યારબાદ શીદ્ધોદનનો ઉલ્લેખ પણ ગ્રંથમાં ૪-૫ વખત આવે છે. મરતાને ઉલેખ વારંવાર આવે છે અને એ દ્વારા લેખક નાટયશાસ્ત્રને ઉલલેખ કરતા હોય એવું લાગે છે. લેખક જમાત માળ, જેવા ગ્રંથમાંથી ધણા ઉદાહરણો આપે છે મહામત માટે કોઈકવાર થાસકાચ, કથાસરાન્દ્ર જેવા શબ્દો પણ વપરાયા છે અને કોઈકવાર 'મારત ‘ જેવો શબ્દ પણ વપરાય છે. રાતમાંથી અને શ્રીહર્ષિના નૈષષમાંથી પણું ઘણું ઉદાહરણે આવ્યાં છે. કાલિદાસ. ભવભૂતિ જેવા પ્રસિદ્ધ કવિની કૃતિઓમાંથી ઘણું ઉદાહરણે લીધા છે. લેખકે અપ્રસિદ્ધ એવા લગભગ ૧૨ થી ૧૫ કવિઓનો ઉલ્લેખ જુદા જુદા સંદર્ભમાં કર્યો છે. એમાંથી થોડા નામે અહી આપું છું. મિટ્ટ વિ. ૩૫ાધ્યાય શિવાલય, નાગરિ, ક્વેિર-ઝાનાર્જન, વિવર્માન. વગેરે. ' આ ઉલેખોમાંથી કેટલાંક નામે વધુ ધ્યાન ખેંચે છે. દા. ત. મવારમઝળઃ યવન શાનાનામવા રાખ્યા વિનાના સંદર્ભમાં. આનું બીજુ ઉદાહરણ grHfસત્ર વે, નવા , નવ , વાનર – જેવાં અનેક નામે છે. ત્યારબાદ કેટલાક ચંને નિર્દેશ પણ મહત્ત્વ છે. નિત્યપર, કાળાતળનાટક, નિષaોષ-મg fમોરવ, રસસાર, ગવનોદ જોવાતૃશ્ય, પ્રસ્તાવનિષિ, દાઉદ ઈત્યાદિ. ત્યારબાદ તુલસીરામાયણમાંથી હિન્દી દેહાનો પણ દાખલો આપે છે. For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy