SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૦૬ ગયા સો કાવ્યશાસ્ત્રમાં જે નિહ્માનિત્યદોષ તરીકે ઓળખાય છે તેને જ લેખક નૈષ્ઠિક ગુરુ અને દોષ કહે છે. આ ગાયક સુષોની ચર્ચા પહેલાના કાન્હષ્ણુ દેયના ઢાંચાને અનુસરીને જ કરી છે. એમાં છ રસ્તે છે તે આ પ્રમાણે—પોવ, ધારો. અર્થવોશ, સાળોષ, સમુળ અર્થમુળ. Acharya Shri Kailassagarsuri Gyanmandir · થચ્છામાં શાલ'કારાની ખૂબ વિસ્તારથી ચર્ચા કરવામાં આવે છે. મોંથનું નામ ' અલકુારાપૂર' હોવાથી ‘ અલંકાર ’ વિષયને એમાં મહત્વનું સ્થાન હોય એ સ્વાભાવિક છે. મધના માટો ભાગ શબ્દાલંકાર અને અર્થાલ કારીએ જ નામે છે. પહેલા રત્નમાં વિરામ રની ચર્ચા કરવામાં આવી છે. એમાં અનેક પ્રકારના ત્રંપની ચર્ચા કરવામાં આવી હું અને તેનાં ખૂબસુંદર ચિત્રો દેારવામાં આવ્યાં છે. પદ્મ,ત્ર લઙ્ગ, કામઘેન, માનિકા, સર્વતોમત્ર, યંત, ત્રિપલી, ગોમૂત્રિના, ના, તાવ, ( અને એમાં ગૌલેશમનોરમ: કહ્યું છે. ) અને અંતમાં શિનિાનયનું સુંદર ચિત્ર આપ્યું છે. ' ત્યારબાદ વિનિ પણ-૫માર, સંજના, ગૂગલ દ્વાર પ્રક્ષેત્ર, માતર, અને અનુપ્રાકાવાર એમ આઠ રત્નમાં જુદા જુદા વિષ્યાની ચર્ચા કરી છે. સપ્તમકાનો વિસ્તાર સૌથી માટે છૅ કારત્વ એમાં અર્થાલંકારોની ચર્ચા કરવામાં ભાવી છે. એમાં કિંએ પુત્ર અને દત્તબજ એમ બે વિભાગો પાડવા છે. પૂજામાં મહત્વના ૨૫ અલકાનો ૨૫ રનમાં સમાવેશ કર્યો છે. અને અને મુશનિવાં નામ પૂર્વલન: એમ કહ્યુ છે. સત્તર ૬માં ગૌણ અલંકારાને આવરી લેવામાં આવ્યા છે . અને એને મિત્રમIIIT દ્વાર એમ નામ સ્થાપ્યું છે. પરમામાં ગતકારની વ્યાખ્યા આવ્યા બાદ ઉદાહરણ આપવામાં આવે છે અને આવશ્યક જણાય ત્યા તેની ચર્ચા કરવામાં આવે છૅ. ચ્યા કરેડના અંતમાં બધા અકારના વિભાગ સહિત અનુક્રમણીની ઢળે બધા અલંકારાની સંખ્યા ગણાવી છે. દા. ત. अर्थालङ्कारभेदास्तु अष्टाशीत्यधिकं शतम् । शब्दालङ्कारभेदास्तु षष्टिसख्य । - षडुत्तराः । मिश्रसामान्यलक्षणे पञ्चाशन् । मेरे સાતમા કરડનો વિસ્તાર સૌથી મોટા એટલે ૨ Folis ના છે,રાબ્દલ કાર અને અર્થાલ’કાર મળીને મધના બે તૃતીયાંશ ભાગ બને છે. अष्टमकरण्ड આ ક્રૂર સમગ્ર ગ્રંથના ઉપસહાર રૂપે છે જેમાં નાના નાના પરંતુ મહત્વનાં વિષયોની ચર્ચા કરી છે. એમાં છ રસ્તો છે ને એમાં આા વિષયોની ચર્ચા કરી છે. યોષિમં-જુહા નમ્-સાદશ્યપ્રાપન્નાર-વિસન્ત્રવાય-નિયમવિધાન-વખંવિધાન યવિદાન એવાં સાત રના છે, તમાં નવ રસોનાં ફક્ત નામ ગણાવ્યાં છે. અને સંક્ષ્યા For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy