SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાવો જેવી કે - આ ઉપરાંત ગા છેષ્ઠ ધન, અન્ન વગેરે આપે છે. આથી જળને સુરક્ષિત રાખવા માટે પ્રાર્થના કરવામાં આવી છે. પ્રાણીઓને પણ અન્ન અને ધાન્યાદિથી પુષ્ટ કરે છે. વળી, પવિત્ર અને રમણુય આત્મજ્ઞાન માટે જળને સુરક્ષિત રાખવા કહ્યું છે. જળ દોષ દૂર કરનાર પણ છે. જળ દેને શરીરમાંથી દૂર લઈ જાય છે અને શુદ્ધ બનાવે છે તેમ ઋવેદમાં કહ્યું છે. આવા જળ સાથે સંમિલિત થવાની જે ભાવના વ્યક્ત થઈ છે તે દ્વારા જળ શુદ્ધ અને પવિત્ર છે એમ સ્પષ્ટ થાય છે. આ * જળને બંને લેક માટે હિતકર કહ્યું છે. જળ માદક છે. આકાશમાં ઉત્પન્ન, ત્રણે લેકના પ્રેક, સીધા માર્ગ પર ચાલનાર તેમ જ સતત પ્રવાહિત છે." * અથર્વવેદમાં પણ જળનું મહત્ત્વ બતાવ્યું છે તે દ્વારા તેનું દેવત્વ જ વ્યક્ત થાય છે–રાજાને રાજયાભિષેક જળથી કરવામાં આવે છે. રાજાના રાજ્યાભિષેક વખતે પવિત્ર મહાનદીઓ, અન્ય પવિત્ર સ્રોત અને આકાશથી પ્રાપ્ત થનાર દિવ્યજળ-આ બધાં જળ લાવવામાં આવે છે. રાજાને રાજ્યભિષેક જળથી કરવા પાછળ એ આશય રહેલ છે કે રાજા મિત્રોની વૃદ્ધિ કરનાર બને કારણ જળ જે રીતે સૌનું કલ્યાણ કરે છે તે રીતે રાજા પણું સૌનું કલ્યાણ કરે. આમ જળ સોની વૃદ્ધિ કરનાર છે એમ અહીં વ્યક્ત થાય છે. આ ઉપરાંત પ્રથમ જે યજ્ઞીય-પુરુષ ઉત્પન્ન થયો તેનું પણ વૃષ્ટિના જળથી સિંચન કરવામાં આવ્યું હતું. આ બાબત જળની પવિત્રતા બતાવે છે. ૭ વેદની જેમ અહીં પણ જળને માતા સમાન હિતકારી ગણવામાં આવ્યું છે અને આવું હિતકારી જળ દોષને દૂર કરે તે માટે જળને પ્રાર્થના કરવામાં આવી છે. સંતતિ ઋષિ કહે છે “ આ જળ આંતર-બાહ્ય શુદ્ધિ કરે છે અને હું શુદ્ધ અને પવિત્ર થઈને આગળ ચાંલું છું.૮ " ૩૨ ૪. ૭/૪/૪ “મારો દિ આ મોમુર-સ્તા ન ક પાતરા મ રણા ચાલે છે . ૧૦:૯.૧ ३४ "इदमापः प्रबहत यत् किच दुरितं मयि । ચહ્નામમિકોર યા રોડ રસ્તાકૃતમ - ૧૦.૯.૮ " ૩૫ . ૧૦.૩૦૯ - - - - e . ३६ “ अभि त्वा वर्चसासिचन्नापो दिव्याः पयस्वतीः । ચાલો મિત્રવર્ધનતયા ત્યા સવિતા ” અર્વ-૪.૮.૬ પૃ. ૨૬ “ ચર્ણ કાકા કૌgs ગતમકા. તેન સેવા અગત્ત વાણા વણવ માર્વ.૧૯.૬ ૧૧ ૨૮ અથવ - ૬/૫૧/૨ For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy