SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦ હું નંદી : ચિત્ર-૨ ) પાવા પથ્થરમાંથી કંડારેલ નદીતિમાનું માપ ૦, ૩૫ × ૦, ૭૦ × ૦ ૨૧ સે. મી. છે. નદીપ્રતિમાનાં મુખભાગ ખક્તિ છે. છતાં ઉરાડી આંખે, ચમરીયુક્ત મસ્તિષ્કા ભર, વાળેલાં શિંગડાં, ગળા પરની પલ્લીઓ, ઘટિકામાંળ સ્પષ્ટ જોવા મળે છે. ઉપસાવેલ ખૂંધ પાછળથી વળાંક આપેલ છે, જે પ્રાચીન પરિપાટીનું સૂચક છે. આગળ બન્ને પગ છૂટથી પાછળ તરફ વાળી અને પાતા બુને પગ આગળ તરફ રાખી બેઠેલ નદીપ્રતિમાનું શરીરસૌય તથા ગૅપાંની રેખાઓ વ્રતતા બક્ષે છે. ઘટિકામાળ ઉપરાંત ખૂબ પાળેથી પસાર થતી યમરીમાળા ધારણ કરાવેલ છે. પુછડી પણ ગોળ વળાંક આપેલી દર્શાવવામાં આવેલ છે. શરીર મધ્યે આડી તિરાડ પડેલી છે. મુખ આગળ નીચે મેદકપાત્ર દર્શાવવામાં આવેલ છે. સમયાંકન : શિલ્પાનાં સમયાંકનનો વિચાર કરતાં એક બાબત ખૂબ જ અગત્યની છે કે ટાઢું ગામ બાયડ તાલુકામાં આવેલ છે. ગુજરાતમાં ક્ષત્રપ, ગુપ્ત, અનુગુપ્તકાલનાં મળેલ શિલ્પોમાં શામળાજી એ એક આગવું સ્થાન ધરાવે છે જેનાં શિલ્પાની વિશિષ્ઠ આને કારે આ પ્રદેશનાં શિાને * શામળાજી સ્કૂલ ' નામ આપવામાં આવે છે. તે દૃષ્ટિએ બાયડ ને ટાઢુના શિક્ષ્પો પશુ આ જ પરિપાટીનાં કેટલાંક લક્ષણો ધરાવે છે, જેમાં ગુાલાની અસર સૂચવતાં મુગુટ, શરચના, વઓની ગામૂળિકાટ, અલકારી વગેરે છે. * www.kobatirth.org અત્રે ચિત બે પ્રતિમાઓ પૈકી અનારીપરની પ્રતિમાના ભારેખમ પણ, અવાવસના છેડાઓને મધ્યભાગેથી ઉપર તરફ અપાયેલ ઊંધા અંગ્રેજી વી જેવા ધાટ, નંદીનું મસ્તિષ્કાભરણુ ટૂકાં શિંગડાં આપ્યાની શૈલી વગેરે શામળાથી પ્રાપ્ત શિવપ્રતિમાં સાથે મરી મળે છે. જ ઉપરાંત આ જ પરિપાટી વધીથી પ્રાપ્ત શીનિધૂનની પ્રતિમામાં પશુ જોવા મળે છે, જેમાં પશુ વૈતીવમની મધ્યની પાટીની ગામૂત્રકભાત, સĞજ ઉપર તર દર્શાવેલ કિનારીનો ઘટ વગેરે સાથે સામ્ય ધરાવે છે. આ પરિપાટી શામળાથી પ્રાપ્ત માતૃકાઓ પૈકી કૌમારી”, ઐન્દ્રી, ઊભા સ્વરૂપની શિવપ્રતિમા, શામળાજીની સ્ક ંદપ્રતિમા વગેરે સાથે સામ્ય ધરાવતી હાવા છતાં આ પ્રતિમાશિલ્પમાં ડાબી તરફની સ્રીઆકૃતિની શરચના -એજન ૧ જુઆ શાહ ( i ) યુ.પી., ‘સ્કલચ ૉમ શામળાજી એન્ડ રોડા’સ'પાદક અને પ્રકાશક ખી એલ. દેવકર, ૧૯૬૦. બુલેટીન આવાધ મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી બરાડા, વ. xiii જુએ ચિત્ર-૧. ♦ - એજન 3 ~એજન -એજન -પેન = Acharya Shri Kailassagarsuri Gyanmandir સુ· હ. રાવલ, સુનીન્દ્ર વી. જોશી " આ ચિત્ર-૧૨ જન્મા ચિત્ર જુએ ચિત્ર-૩૩ જુએ ચિત્ર-૪' મા ચિત્ર-બુ For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy