SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org એક ઉપેક્ષિત સુકવિ-શ્રી રામકૃષ્ણે મહેતા સ્મા ૧ વીરા માહારા તરસ્યાનું ટાંચ તળાવ, કે સૂકાને સુધા વાવલે એઃ વીરા માહારા ન-ભાયાનું માય-મેાસાળ, કે ભૂખ્યાનેા ભરમાળવા એ. ૯ વીરા માહાને અમૃત અષાઢાના મેહ, કે અવસર આવી ઊતર્યા એઃ પ્રભુ રામ-કૃષ્ણ રસરૂપ કે જસ તેહેના વેદ કહે એ ”, ૧૦ આવાં સુંદર પદ ઉપરાંત કવિએ વ્રજભાષામાં ને ગામઠી ભાષામાં પશુ કેટલુંક કાય્સર્જન કર્યું છે. ‘ ગજેન્દ્ર-મેક્ષ આખ્યાન ' નામે એક નાનકડું આખ્યાન રહ્યું છે જે પ્રેમાનંદની આખ્યાનપ્રણાલિને અનુસરે છે. સાત ૧૬ જેવાં કડવામાં એની રચના થઈ છે. સૂરદાસ, મીરાં વગેરે કવિઓએ ગજેન્દ્ર-મેાક્ષ અંગે પદ પણ લખ્યાં છે '. • ગજેન્દ્ર-મેક્ષ આખ્યાન'ના ખીન્ન કડવામાં કવિએ જે વનવન કર્યુ છે તેમાંની કેટલીક પક્તિએ C. એઈએ. પાડેલ પરિમલ ખેડે રે, ડાકિલ કલવ જે રે, પાર્રિાતિકની ૨ પત્ય, માલતી ચપક ફુલે રે, મુચકુંદ મરુઓ તે માગરા, જાઈ જુઈ ને रे કેતકી, કણુવીર ઝુલે મધુકર બેહે મદ્ લેહે કીર સગત્ય આંબાની कुरे रे નવલ રે મૈં Acharya Shri Kailassagarsuri Gyanmandir આળ, કલેલ. For Private and Personal Use Only ભૂત, જૂથ, મદાર કલ્હાર ”. પ્રકૃતિ ઉપરાંત, માનવપ્રકૃતિના નિરૂપણની ફાવટ પણ તેાંધપાત્ર છે. ગ્રાહથી ગ્રસ્તત્રસ્ત ગુજરાજને નિહાળીને હાંસ્તી વિલાપ કરે છે ત્યારની તેમની ઉક્તિએ અને ગજરાજનું સમાશ્વાસન આ આખ્યાનના પાંચમા કડવામાં નિરૂપાયુ છે હસ્તિની કહે છેઃ-~~~ “ છાહ્યાં પરવશ દેખી પનેરે, પાંમી મન પરિતાપ, ધીરજ મૂકીને હસ્તિણી, સહ કરવા લાગી વિલાપ. ગ્રેહે ભાગું ૨ ભાલા ધરધણી, કાચુ ષો પરિવાર ? માહારા કુટમ—ઢાંકણુ-કંથ; તાહારી ાણુ ચઢે અહીં વાહાંર ? ઘર ભાંગ્યુ रे ગુજરાજજી. ૩૧૪ કાંઇ ન પ્રીયૂ રે કાંમ્યની અહ્મા, કાચા સલે સાથ, અહુયેા પંખીમાં, તૂ' શા હતા નાથ. પ્રાણવડનાં ઘર ભાંગ્યુ રે ગુજરાજજી '',
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy