________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ભગવદ્ગીતાનું વેદો પ્રત્યેનું વલણ
જે. ડી. પરમાર શ્રીમદ્દભગવદગીના મહાભારતને એક ભાગ છે. તેનું સ્વતંત્ર ગ્રંથરૂપે અધ્યયન થતું આવ્યું છે. તેમાં થયેલા વેદસંબંધી ઉ૯લેખો અને વિધાનને અભ્યાસ કરતાં ગીતાનું વેદે પ્રત્યેનું વલણ સ્પષ્ટ થાય છે. એકમાત્ર સામવેદ સિવાય અન્ય કોઈપણ વેદને સ્પષ્ટ ઉલલેખ તેમાં થયું નથી. “યે' શબ્દને બહુવચનમાં પ્રયોગ થયેલે છે જ્યાં એકવચનમાં પ્રજા છે ત્યાં પણ કહેવાને ભાવાર્થ બહુવચનમાં છે. સામાસિક પ્રયોગોમાં કોઈ એક વેદ વિષે પ્રયોગ થયો નથી. વેદના ધર્મ માટે નથી" અને વેદના જાણકારો માટે “વૈવિધા:” શબ્દનો પ્રયોગ વેદોની સંખ્યા નહીં પરંતુ મંત્રપ્રકારને ખ્યાલમાં રાખી કરવામાં આવ્યો છે. ત્ર, કામ અને ચણ એ ત્રણ પ્રકારના મંત્રોને જે' કહ્યા છે તેના પરથી આ સ્પષ્ટ થાય છે. વંદે માટે એકવાર પુતિ'૮ અને એકવાર “અવસિ "દ શબ્દનો પ્રયોગ જોવા મળે છે.
પ્રસંગોપાત્ત થયેલા ઉ૯લેખેને ધ્યાનમાં રાખી, તે તે પ્રસંગે યા સંદર્ભમાં તેને ઉલેખ થયો છે તેનું વિશ્લેષણ કરવાથી ગીતાને વેદો પ્રત્યેને અભિગમ સ્પષ્ટ કરવામાં મદદ મળે છે. આ આખી સમજણને પાંચ વિભાગોમાં વહેંચીને સ્પષ્ટ કરવા પ્રયાસ અહીં કર્યો છે.
સ્વાધ્યાય', પૃ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા અને જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ ઑગસ્ટ ૧૯૯૦, ૫. ૨૫૭-૨૬૦.
* વેરાવળ ૧ ચૈતાન સામવોદિમા ૧૯૨૨ માં ૨ ઘેઢાઃ ૨.૫, વેજુ ૨૪૬, ૮, ૧૮, ૦.૮, વેઢાનાં ૧૦. ૨૨, વેઢઃ ૧૧.૬૩
અને ૧૫.૧૬ ૨ ૨ ૧૫.૧૮ * વેદાધ્યયનૈઃ 55.૪૫, વેવિત્ર ૧૫.૧૧, ૧૬.૧૧, વેવિકો ૮.૧૧
૬.૨
૮
૨.૧૨
* તમામ સંદર્ભે શ્રીનવનીતામાંથી આપવામાં આવ્યા છે. અન્ય ગ્રંથમાંથી સંદર્ભો લીધા નથી. તેમ જ કેઈ મતમતાંતરનો ઉલલેખ કર્યો નથી. આ બાબતમાં સ્વયં ગીતા શું કહે છે તે જોવા તેના પ્રત્યે જ દષ્ટિ રાખી છે.
For Private and Personal Use Only