SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪ જ. કે. ભટ્ટ લેવાય છે. આ ત્રણ પેઢીના પિતૃઓને આપણે ત્યાં અંજલિ આપવાની પ્રથા છે. તેમાં એમ કહ્યું છે કે સોમપાન કરનારા પિતૃઓ શતાયુ આપી મને પવિત્ર કરે. આમાં પિતૃઓ પ્રત્યે માનની લાગણી વ્યક્ત થાય છે. પિતૃઓને ઉલ્લેખ ઋગવેદ, અથર્વવેદમાં પણ સારી રીતે મળી આવે છે.* પિતૃઓના પણ પ્રકારો છે. અરે અર્થાત અવસ્થાનીય એટલે કે પૃથ્વી સ્થાનીય પિતૃઓ, રા: ઘરિનો વહિતા: અર્થાત્ સ્વર્ગ કે ઘુસ્થાનીય પિતૃઓ અને મધ્યમ –મણે મre મધ્યમા અર્થાત મધ્યમ લેક-અંતરિક્ષમાં રહેલા પિતૃઓ એમ ત્રણ પ્રકારો પડે છે. શુક્રલ “જર્વેદ સંહિતા પણ તે વાતને ઉલેખ (૧૯૪૯) કરે છે. પિતૃઓ માટે વારંવાર થોભ્યાસ પદ વપરાય છે તેથી તેઓ સોમના મોટા ચાહકો હેાય તેવું લાગે છે. વળી દર્ભની પથારી પર બેસે છે તેથી ઉષા-ષિ સન્તરિ ags પણ કહેવાય છે. તેથી જ પિતૃઓને દર્ભાસન આપી તેના પર બલિ તરીકે પિંડદાન કરાય છે. આ ઉપરાંત (૧) નળાત્તા પિતા: અને (૨) અનિવાતા પિતર: એવા પશુ બે ભેદ થાય છે. આ છે વિતરઃ મરિનના સાવાહિતા – મનન પ્રાપ્તા: અર્થાત અગ્નિકર્મ જેનું થયું છે તેવા પિતૃઓ અને બીજા જેને સ્મશાનકર્મ પ્રાપ્ત થયું નથી અર્થાત આકરિમક કઈક સ્થળે મૃત્યુને વરેલા હોય અને જેનું શરીર દાહકિયા માટે પ્રાપ્ત થયું હોય તેવા પિતૃઓને અનલિનક્વારા વિર: કહેવામાં આવે છે. વળી શુ. યજ. અ. ૧૯, મંત્ર સંખ્યા-૬૧ માં અગ્નશ્વારા પિતએનું આવાહન કરીએ છીએ તે ઉલ્લેખ છે. ३ पुनन्तु मा पितरः सोम्यासः पुनन्तु मा पितामहाः पुनन्त प्रपितामहाः पवित्रेण शतायुषा । (શુકલ યજુર્વેદ સંહિતા અ. ૧૯, મંત્ર સંખ્યા-૩૭) ૪ ઋવેદ ૧૦/૧૪ અને ૧૦/૧૫. અથર્વવેદ કાંડ-૧૮ સૂક્ત-૩-૪ ५ उदीर'ता मवर उत्परास उन्मभ्ययाः पितरः सोम्यासः । असु च ईयुरवृका ऋतज्ञास्ते नो'ऽवन्तु पितरो हवेषु (શુ મજુ. સંહિતા. ૧૯/૪૯) (ઋ. ૧૦/૧૫/૧) ૬ ઋદ ૧૦/૧૫–૧, ૧૦/૧૫/૫ શુક્લ યજુર્વેદ અ. ૧૯-મંત્રસંખ્યા-૫૦, ૫૭, ૫૮. ઋગવેદ. ૧૦/૧૫/૩ દૈવયો એ ના તહ્યા , ૧૦/૧૫/૪ વહિંપ: ઉતર રચવાં...! ,, ૧૦/૧૫/૫ ૩૫દૂતા પિતર: રોચ્ચારઃ ફિંચેવું ८ येऽग्निष्वात्ता ये अनग्निध्वात्ता मध्ये दिवः स्वधा मादयन्ते । (શુ. યજુર્વેદ અ ૧૯, મંત્ર-૧) ९. अग्निष्वात्तातुमतो हवामहे नाराशरसे सोमपीथ म भाशुः। * . ય. ૧૯/૧ અહીં ઉલ્વટ કહે છે– For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy