________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ નાટચકલામાં ન્યાયક્રય
અરુણા કે પટેલ"
ભરતના રસસુત્ર પર પોતાનું સ્પષ્ટીકરણ આપતા પ્રસિધ્ધ યાર આચાર્યોના ચો? મતે, તે ભટ્ટ લેવલને ઉત્પત્તિવાદ, શંકુકને અનુમિતિવાદ, ભટ્ટનાયકને ભુક્તિવાદ અને અભિનવગુપ્તને અભિવ્યકિતવાદ. શંકુકને મત અનુકૃતિ-અનુમિતિવાદ એવા નામથી પ્રસિદ્ધ છે. કારણ કે તેને મનમાં અનુકૃતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નાટષમાં રસ અનુકરણરૂપ શાથી છે અને અનુકરણરૂપ રસને પ્રેક્ષકો કઈ રીતે અસ્વદે છે તે સમજાવતાં તે બે ન્યાય રજુ કરે છે?
(૧) મણિ-પ્રદીપ-પ્રભાત્યાય (૨) ચિત્રતુગન્યાય ૧ મણિ-પ્રદીપ-પ્રભાત્યાય -
શ્રી શંકુકના મતે નટ અનુકાર્ય રામાદિનું અનુકરણ કરે છે. પ્રેક્ષકો તેને આસ્વાદ લે છે. પરંતુ પ્રેક્ષકો જેને આસ્વાદ લે છે, તે પ્રત્યાદિ ભાવ વસ્તુતઃ અનુકર્તા નટમાં નથી હોતે, બબ્બે અનુકાર્ય રામાદિના રત્યાદિભાવનું અનુકરણ હોય છે. તેથી તે કૃત્રિમ હોય છે. મિયા હોય છે. અસત હોય છે અહીં પ્રશ્ન એ થાય છે. અનુકારરૂપ જ્ઞાન અસત હાઈને સત જ્ઞાનને હેતુ કઈ રીતે પૂર પડે ? અનુકર્તાએ જ કરેલે ભાવ મિથ્યા છે. (નટને ભાવ અસત છે, રામાદિને ભાવ સત છે.) તે પ્રેક્ષકોમાં સાચી લાગણી કઈ રીતે અનુભવાવે? પ્રેક્ષકોને થતી આહાદરૂપ ફળપ્રાપ્તિ કઈ રીતે શકય બને? આ પ્રશ્નના ઉત્તરરૂપે શંકુક મણિ-પ્રદીપ-પ્રભા ન્યાય રજુ કરે છે. “અભિનવભારતી' અને “કાવ્યાનુશાસન'માં રજૂ થયેલા શંકુકના મત અનુસાર, મણિપ્રદીપ-પ્રભા ન્યાયથી થતી રસપ્રતીતિને આ પ્રમાણે નિરૂપવામાં આવી છે:
" अर्थकियापि मिथ्याज्ञानादृष्टामणिप्रदीपप्रभयोमणिबुद्धयाभिधावतोः । मिथ्याज्ञानविशेषेऽपि विशेषोऽर्थक्रिया प्रति ॥ इति ""
-
-
-
—
—
સ્વાધ્યાય', . ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ ગષ્ટ ૧૯૯૦, પૃ. ૨૩-૩૦૨
• બી ૧૨, નંદનવન સોસાયટી, એસ. પી. હોસ્ટેલ પાછળ, વલ્લભ વિદ્યાનગર ૩૮૮ ૧૨૦.
i Bhatta S'ankuka-Bharata's Națyasastra-I, G. O. S. Vol. 36, Baroda, 1956, Abhinavabharati P. 273.
For Private and Personal Use Only