________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રઃ
૨૧:
વળી, ચરકસંહિતાના પાંચમા ખંડમાં દિવ્યજળને કલ્યાણકારક, જીભને ગમતું, વિમલ, અપાય (લઘુ), સ્વભાવથી જ ઠંડું કહ્યું છે. આ દિવ્યજળ નીચે પડ્યા પછી પાત્રની અપેક્ષા * રાખે છે અને જેવું પાત્ર તેવું બને છે. દિવ્યજળના પ્રકાર આ પ્રમાણે છે.
૧ પાત્રભેદથી જળના ગુણભેદ – વેત માટીમાં કષાય અને તપીતમાં કડક, પીંગળી માટીમાં ક્ષારમિશ્રિત અને ઉપરમાં લવણ, પર્વતના વિસ્તારમાં તીખાશવાળું અને કાળી માટીમાં મધુર-આમ પૃથવી પરના જળમાં છ ગુણ કહ્યા છે. '
૨ ઋતુભેદથી જળથી ગુણે -વર્ષાનું નવું જળ ભારે, અભિષ્યન્દી અને મધુર હોય છે. શરદઋતુમાં જે વરસે છે તે ઘણું ખરું પાતળું, સુપારય (લઘુ)" અને અભિષેન્દ વગરનું હોય છે. વસંતનું જળ કષાય, મધુર અને હોય છે. ગ્રીષ્મનું જળ અભિષેન્ડ કરનારું હોતું નથી.
૩ જા જા પર્વતમાંથી નીકળતી નદીના જળના ગુણ -જે નદીનાં પાણી પાણાએથી છિન્ન-ભિન્ન થાય છે, ક્ષોભ પામે છે, પછડાય છે તથા જે હિમાલયમાંથી નીકળેલી છે તથા ઋષિઓથી લેવાયેલી છે તે નદીઓ પશ્ય અને પવિત્ર છે.
જે નદીએ પાથ, રેતી વહેનારી, વિમલ જલવાળો અને મલય પર્વતમાંથી નીકળેલી છે તેઓમાં અમૃત જેવું જ છે.
- જે પશ્ચિમ તરફ મુખવાળી છે તેઓ પણ્ય અને નિર્મળ જળવાળી હોય છે. જેમાં પૂર્વ સમુદ્ર તરફ મુખવાળી છે તે ધીમે ધીમે વહે છે, તેઓનાં જળ ભારે હોય છે.
સુતસંહિતામાં કહ્યું છે કે-' :
:
:
: :
'''''',
૧ દેશભેદથી જળ ત્રણ પ્રકારનું છે. નાર, નૂર અને પાર.
“જાન' દેશનું જળ રૂક્ષ, લઘુ, કફ-પિત્ત કરનાર તથા પેશ્ય છે. માનૂપ દેશનું જળ સ્નિગ્ધ, ગુરુ અને અનેક રોગનું કારણભૂત હોય છેસારા જળ લઘુ, શીતળ અને મધુર તથા ત્રિદોષહર છે.
अपकामं स्यन्दमाना अवीवरत वो हि कम् । इन्द्रो यः शक्तिभिर्देवीस्तस्माद्धार्नाम वो हितम् ॥ एको वो देवोऽप्यतिष्ठत् स्यन्दमाना यथावशम् । उदानिषमहीरिति तस्मादुदकमुच्यते ॥
અથવ-ભાત-૨/૧૨/૧–૪ ૧. પs ૧ યાતિ–ઉમણ-૧. ૨૨૦ ૬ “ iારં ત તવ નિત |
बहिनकृत् कफहत् पथ्यं विकारान् हरते बहूम् ॥
For Private and Personal Use Only