________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીતિ કે. મહેતા
૨ ઉત્પત્તિના સ્થાનભેદથી જળ બે પ્રકારનું છે-ષિ અને મૌન | આમાં દિવ્યજળ ચાર પ્રકારનું છે-વાર, ૪, તૌવા અને જૈન 19
તે પૈકા ધારજળ પણ સ્વરૂપભેદથી બે પ્રકારનું છે–ા અને સારા
ભૌમજળ યોનિભેદથી અનેક પ્રકારનું હોય છે. સાતે સાત પ્રકારનું ભીમજળ કહ્યું છે-“કૌન, નાકે, સારસ, તાજ, બાવળ, સૌમિક અને બીજા ત્યારપછી વિરલ વાવણ, કાર અને સાત આ ચાર પ્રકાર જોડવામાં આવ્યા છે. ૧૦
વળી, ઋતભેદથી જળ છ પ્રકારનું છે–
૧ વર્ષાઋતુનું જળ નવું, મધુર, ભારે હોય છે, જે શરદઋતુનું જળ લઘુ તથા નિર્દોષ હોય છે, ૩ હેમન્તનું જળ ભારે, સ્નિગ્ધ બળ આપનાર હેય છે, ૪ શિશિરનું જળ હેમન્તની અપેક્ષાએ ડું લઘુ અને કફવાતશામક હોય છે. ૫ વસંતનું જળ કષાયમધુર, રૂક્ષ હેય છે, પ્રીમનું જળ અમિણથી હેય છે.
ભાવપ્રકાશમાં પણ સુશ્રુતસંહિતા અનુસાર જળના વિવિધ પ્રકારે જોવા મળે છે.
આ સર્વમાં “ માપ:' શબ્દ માત્ર વાદળમાંથી વૃષ્ટિ દ્વારા જે જળ પ્રાપ્ત થાય છે તેને માટે જ પ્રયોજાય છે. અન્ય જળ માટે નહીં કારણ કે તે દિવ્ય જળ હોય છે. “માવઃ' ની વ્યુત્પત્તિ નિરુક્તમાં આ પ્રમાણે અપાઈ છે. -
आनूपं वार्यभिष्यन्दि स्वादु स्निग्धं धनं गुरु । वहिनकृत् कफहत् हृचं विकारान् कुरुते बहून् । साधारणं तु मधुरं दीपनं शीतलं लघु । तर्पणं रोचनं तृष्णादाहदोषत्रय प्रणुत् ॥"
સુતસંહિતા /૨૧ – ૬૬ ७ सुश्रुतसंसंहिता-सू-४५ पृ.-१९७
જળ મોટેભાગે આસો માસમાં વરસે છે. આ જળની પરીક્ષા કરવા માટે ચાંદીના વાસણમાં ભાતને પિંડ બનાવીને વરસાદમાં બહાર આ વાસણને મૂકવામાં આવે છે. થોડીવાર પછી તેના વણમાં કઈ પરિવર્તન ન થાય તે તેને જાન જળ સમજવું અને ત્યારબાદ તેને ગ્રહણ કરવું. અશ્વિન માસમાં જ જળની જેમ જ સામુદ્રજળ થઈ જય છે. આ જ જળને પવિત્ર પાત્રમાં લઈને પ્રયોગમાં લેવું".
९ सुश्रुतसंहिता सू. ४५/७ पृ.-१९७ ૨૦ મી. x - . ૭૫-૭૬૪ ૨૨ સુતતિા . ૪/૮ ૧-૧૭
For Private and Personal Use Only