________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नायोदेवीः
: મનોસેટ . આજુ ચાત્ત પૃથ્વી ઉપર બધે વ્યાપ્ત થઈ જાય છે તેથી આજ:” કહેવાય છે તથા “ ભાવઃ આવના:'–“સહ્ય તો કાપના: સર્વ લોકને વ્યાપી જાય છે તેથી પણ આ' કહેવાય છે.૧૩
કાઃ માટે ઋદમાં ચાર સૂકતે છે. ઋગવેદના આ ચાર મંત્રો યજર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં પણ જોવા મળે છે.૧૪
હવે ઋવેદમાં માપ:' ને દેવીપે જોઈએ. ઋવેદ ૭/૪૭ માં જણાવ્યા પ્રમાણે જળના વિષયમાં માનવીકરણ તેની આરંભાવસ્થામાં જ છે. તેને ફક્ત યુવતી, સ્ત્રીઓ, વર આપવાવાળી અને થામાં પધારનારી દેવીઓ કહેવામાં આવી છે તે દેવતાઓનું અનુશમન કરનારી દેવીએ.
વળી, ઋ. ૧૦/૩૦માં મr : દેવીને સેમિયાગીઓના વમાં બિરાજવા માટે નિમંત્રિત કરવામાં આવે છે એમ કહ્યું છે.' યાજ્ઞિક લોકે તેનાથી પવિત્ર અને શુદ્ધ બને છે. ૧૭
ઈન્દ્ર પિતાના વજેથી તેને માટે રસ્તો બનાવ્યો છે. તે સ્વપ્નમાં પણ તે ઈન્દ્રનાં વિધાનોને તેડતી નથી.૯
વળી, ૭/૪૮માં સવિતાને કારણે જળ નિયમિત બની પોતાની યાત્રાના લક્ષ્યરૂપ સમુદ્ર તરફ જતા માર્ગ પર વહે છે.૨૦
૧૨ નિરુક્ત તા -૯/૩/૨૭ પૃ-૪૩૩ ૧૩ નિરુક્ત-વૈયતfive-૧૨/૪/૪૦/૫-૫૧૬ ૧ ૧૪ બ દ-૧૦, . ૧
૩ ,વેદ-૧૦, ૯, ૩ ચજદ-૧૧. ૫૦, ૩૬. ૧૪
યજુર્વેદ-૧૧, ૧૨, ૩૬. ૧૬ સામવેદ-૨. ૯, ૨. ૧૦. ૧
સામવેદ-૨, ૯, ૨. ૧૦.૩ અથર્વવેદ-૧. ૫. ૧ , * અથર્વવેદ-૧, ૫. 3 ત્રવેદ-૧૦, ૯ ૨,
અદ-૧૦, ૯, ૪ યજુર્વેદ-૧૧, ૫, ૩૧, ૧૫
યજુર્વેદ-૩૬.૧૨ સામવેદ-૨, ૯, ૨. ૧૦, ૨
સામવેદ-૧, ૧, ૧, ૩. ૧૩. ૩૩ અથર્વવેદ-૧, ૫. ૨
અથર્વવેદ-૧, ૬.૧ તાલિમ: ભાયા કરતી લીલાના નવિ પતિ પાથઃ ઇ. ૭/૭/૧ ૧૬ ઋ-૧૦/૩૦/૧૧ ૧૭ અ-૧૦/૧૧/૧૦ ૧૮ * fફનમિજાસતાર વાક્ય નો કરવા માગુff૬ . ૦૭.૪૭.૪ ૨૬ “તા જFF 1 fમતિ જાનિ વિપુગો છે પૃથvgોતા” જ ૭.૪૦ રે २० " या आपो दिव्या उत वा द्रतान्ति खनित्रिमा उत वा याः स्वयंजाः ।
તકાળ ચાર વાવ વત્તા સારો રે માનવનુ ” શું-૭.૪૬.૨
For Private and Personal Use Only