SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૯૬ અનુભૂતિને ખાપણે કયા શબ્દોમાં વ્યક્ત કરીએ અશ્વને આપણે કહીએ છીએ કે ‘ આ અશ્વ છે’. સમ્યક્, મિથ્યા, સંશય અને સાદશ્ય-એ ચારેય વણું નીય પ્રતીતિ છે શકના શબ્દોમાં - --- અરૂણા કે. પટેલ છીએ, તે વધ્યું વતાં તે જગૢાય છેકે —ચિત્રમાં ચિત્રમાં આપણુને થતી અશ્વત્વની પ્રતીતિ એ પ્રતીતિથી વિલક્ષણુ એવી પ્રતીતિ છે. તે "न पात्र नर्तक एवं सुखीति प्रतिपत्तिः, नान्ययमेव राम इति न चाप्ययं न सुखीति, नापि रामः स्वाद्वा न वाध्य इति न चापि तसा इति किन्तु सम्यद्धमिध्यासंशयसारयप्रतीतिभ्यो विलक्षणा चित्रतुरगादिन्यायेन यः सुखी रामः असावयं इति प्रतीतिः अस्तीति તવાહ - प्रतिभाति न सन्देहो न तत्त्वं न विपर्ययः पीरसावयमीत्यस्ति नासावेवायमित्यपि । विरुद्धबुद्धिभेदादविवेचितसंप्ल युक्त्या पर्यनुयुज्येत स्फुरन्ननुभवः कया । इति ॥ १ Acharya Shri Kailassagarsuri Gyanmandir राम एवायम् अयमेव राम इति, न रामोऽयमित्यौत्तरकालिके बाधे रामोऽयमिति, स्याद्वा न वाऽयमिति रामसरोऽयमिति च सम्यङ्गिमध्यासंशय सादृश्यप्रतीतिभ्यो विलक्षणया चित्रतुरगादिन्यायेन रामोऽयमिति प्रतिपत्त्या प्राये नटे--- 1७ રામ: શંકુકનું કહેવું છે કે, ચિત્રકાર આબેખ ધાડાનું ચિત્ર દોર્યું હોય, ત્યારે આપણે તે જોઇ તે આનંદ અનુભવીએ છીએ અને ચિત્રકારની કલાની પ્રશંસા કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે કલાના વિધમાં થયેલી માં અનુકૃતિ છે અને તેથી જ ચિત્રમાં અશ્વને જોઈને આપણે એવું નથી કહેતા કે, “ આ તે જ ય છે, જેને આપણું દૈનિક વ્યવહારમાં વહષ્ણુતા, શ્વાસ ખાતા, દોડતા અશ્વરૂપે જોઇએ છીએ.'' આમ, ચિત્રમાં પ્રતીત થતું અશ્વત્વ એ સમ્યક્ જ્ઞાન નથી. વળી, ચિત્રમાં અને જોઈ ને આપણે એવું પશુ નથી કહેતા કે, '' આ તે અશ્વ નથી, જેને આપ રસ્તા પર દોડતા જોઈએ છીએ." આમ, ચિત્રમાં થતી અશ્વત્વની પ્રતીતિ, તે મિથ્યાજ્ઞાન નથી. વળી, ચિત્રમાં સ્થને જોઈ ને આપશે એવા પ્રશ્ન નથી કરતા, કે "શું આ અને હરશે કે અન્ય કઈ ? “ આમ, ચિત્રમાં ચ્યવનું થતું જ્ઞાન, તે દિધાજન્ય સશયજ્ઞાન નથી. વળી, અશ્વના ચિત્રને જોઈને, “ આ અશ્વને મળતું કંઇક છે'' તેવું વિધાન આપણે કરતા નથી. તેથી તે સાદૃશ્યપ્રતીતિ પણું નથી. આમ, ચિત્રમાં ત્વની પ્રતીતિ એ વ્યવહારજગતની સફ, મિથ્યા, સશય અને સાદસ્યએ ચાય પ્રતીનિથી ભિન્ન સ્વતંત્ર, લેાત્તર પ્રતીતિ છે અને તે આનદપ્રદ પ્રતીતિ છે. તે જ પ્રકારે નાટ્યપ્રયોગમાં થતી રામહ્ત્વની પ્રતીતિ પણ સમ્યક્, મિથ્યા, સ`શય અને સાહસ્ય—એ ચાય પ્રતીતિથા વિલક્ષખ પ્રતીતિ છે. નામમાં થતી રામન્યની પ્રતીત્તિનુ (6) Ibid-P. 273 (7) Bhatta Mammata-Kāvyaprakās'a Ed. R. D. Karmarket, Bh, O. Poona–1965, p. 88 For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy