SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org * સ્વપ્નવાસવદત્ત॥'માં ભાસનું પ્રભુવિષયક મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ ૨૭૩ એક દુર્ગુણ પણુ માનેલ છે પરંતુ અહીં ધર્માવિરુદ્ધકામ અને ધર્મવિરુદ્ધ કામ એવા ભેદે દર્શાવવા આશય લાગતા નથી, કારણું કે ઉદયનનાં બીન્ન લગ્ન પણ ધાર્મિક વિધિથી થયેલાં છે. કામદેવનાં પાંચ ભાણા દ્વારા ઉપરોક્ત કામના બે પ્રકારનું સૂચન મળે છે. કામદેવનાં પાંચ ખાણા છે. તે પણુ એ પ્રકારે દર્શાવવામાં આવે છે. ● अरविन्दमाशो नूतन नममहिका नीलोत्पलख पचैते पञ्चवाणस्य सायकाः Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીં જે પાંચ પુષ્પને નિર્દેશ છે, તે પાંચ જ્ઞાનેન્દ્રિય દ્વારા મન પર થતી અ ાનદાત્મક સરનાં પ્રતીકા છે, અને તે દ્વારા પ્રગટના પ્રેમને શુદ્ધ પ્રેમ તરીકે સૂચવ્યો છે, ખીજી રીતે સંમેાહન, ઉત્પાદન, શેષણ, તાપન અને સ્ટમ્સનને પબુ કામનાં પાંચ બાણુ દર્શાવ્યાં છે. આ બીન પ્રકારનાં ભાગો ભાવાત્મક અસરનાં પ્રતી છે. આ પ્રકારની ભેદરેખા અહી” સૂચવાય છે. હ્રદયનને પચુ બીજી વખતના, પદ્માવતી સાથેના લગ્નને પરામે કામદેવનુ છઠ્ઠુ બાણુ સંમેાહન લાગ્યું છે, તેનાથી તે વ્યથિત થયે છે અને તેની મને વ્યથા તે મનમાંજ વિચારે છે. એના ઉત્તર ના ભાગે પ્રેક્ષકા પર આડી દીધો છે. બીજી રીતે કહીએ તો અહીં એ પ્રશ્ન રજૂ કરી દીધા છે. કએક પુરુષ છે ને પ્રેમ કરી શકે કે નહીં ? એ રીતે ઉદયનના સ્વપ્નસમાં પ્રત્યેની સુક્ષ્મ ભેદરેખા સુચવાય છે. નીતીશાસ્ત્ર'માં ડૅ. બી. જી. દેસાઇ પાના નં. ૧૧૭–૧૮ ૫૨ બેન્થામનું ઉદ્ધરણ આપતાં આ પ્રમાણે લખે છે “ મનાવૈજ્ઞાનિક સુખવાદના પ્રત્યેનામાં ગ્રીકનીતિશાસ્ત્રના સીનીક અને આધુનિક નીતિશામના બેન્કામ અને મીલ છે, મેન્થામ કહે છે—Nature has placed man under the empire of pleasure and pain. His only object is to seek pleasure and shun pain. The principle of utility subjects everything to those motives." મીલ કર્યું છે “ besiring a thing"and finding it pleasant, aversion to it and thinking of it as painful are phenomene entirely inseperable rather two parts of the same phenomena to think of an object as desirable and to think it as pleasant are one and the same thing." આ રીતે જોઇએ તા ઉયનના મનમાં પણુ પદ્માવતી તરફ છૂપે અણુગમે છે. એનું માનવીય મને સૂક્ષમ પ્રેમ અને સુક્ષ્મ અણુગમાના પડધાથી વ્યથિત થઈ કર્યું છે. હ્રદયનની આ મનાવ્યથાની સમતુલામાં વાસવદત્તાની ઘણી ક્તિઓને ચૂકાએ તા વાસવદત્તાનું પલ્લું ભારે સાબિત થાય છે. સ્વપ્ન ત્રીજા અંકમાં વાસવદત્તાની ઉક્તિ છે– आर्यपुत्रे प्रेक्षेइत्यनेन मनोरथेन जीवामि मन्दभागा ने न शक्नोमि अन्यं चिन्तरिम વળી આક્ર ૪માં પદ્માવતી વાસવદત્તાને પૂછે છે કે For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy