SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કાવ્યવિરુદ્ધના આરોપો અને તેમનું ખંડન રમેશ એટાક કાવ્યમીમાંસા 'ના છઠ્ઠા અધ્યાયમાં પદવાકવિવેકમાં રાજશેખર વાકયના દસ પ્રકારો આપે છે. આ તમામનાં નામ સ્પષ્ટ જ છે તેથી તેમની વ્યાખ્યા કરવી એ કર્તાને જરૂરી લાગ્યું નથી. ઉદાહરણો તમામ કાવ્યેાનાં છે, તેથી વાચના દસ પ્રકાર કાવ્યદષ્ટિએ પાડેલા છે તે તાર્કિક રીતે સમજાય તેવી બાબત છે. ગામ કાવ્યયા વાક્યના એટલે કવિ પ્રથા જેલાં વાક્યાના દસ પ્રકારો પાડયા પછી રાજરોખર કાવ્યવિરુદ્ધ ત્રણ પા ઉલ્લેખે છે અને તે ત્રણેયનું ખંડન કરે છે. આ પહેલાં તેણે “ ગુયુક્ત અને અલકારયુક્ત વાક્ય એ જ કાવ્ય ' એવી પોતાની નવીનતા વિનાની, કોઈ જુદી વિશેષ ભાત ન પાડનારી અને પરપરાગત વ્યાખ્યા આપી છે અને તે પછી કાવ્ય સામેના બધુ આપો સાદાહરણુ આપીને તેમનુ ખંડન કર્યું છે. કાવ્ય અસત્ય અને બેધ કરે છે. ૨ કાવ્ય અસન માર્ગો અને ૩ કાવ્ય અસભ્ય અર્થાના ખાધ કરે છે. આપા આ પ્રમા છે. ૧ બાબતોના આધ કરે છે. આ ત્રણ કારણસર કાવ્ય ત્યાન્ય છે, વાંચવાપાત્ર કે ઉપદેશયોગ્ય નથી. વામન આ ત્રણ આરા રજૂ કરીને તેમનું ખંડન નીચે પ્રમાણે કરે છે. 1 કાવ્ય અસત્ય અને નિર્દેશ કરે છે તેથી વાંચવા કે ઉપદેશવા પાત્ર નથી. tr વાસ્તવિક જીવનનાં વાણી તથી વ્યવહાર કરતાં એ જ વાણી પ્રયાજવા છતાં કાવ્ય જુદું પડે છે, વિલક્ષણ જણાય છે. એક વિદ્વાન વિવૈચક કહે છે કે કાવ્ય તુ જાયતે જાતુ કચિત્ પ્રતિભાવત : '' અને વળી અને વળી “ અગ્નિપુરાણુ '' તેમજ “ ધ્વન્યાલોક ' માં મળતું વિધાન છે કે – અપારે કાવ્યસ’સારે કવિરેક, પ્રજાપતિઃ । યથારમેં રાચતે વિશ્વ તીય પરિવતૅ ! ! શૃંગારી ચેત્કવિઃ કાવ્યે જાત' રસમય' જગત 1 સ એવ વીતરાગક્ષેત્ નીરસ સમેવ તત્ | ગુર Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘સ્વાધ્યાય ’, પુ. ૨૭, અંક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦આગ૪ ૧૯૯૦, પૃ. ૨૮૧-૨૮૮. * એલ. ડી. ઈન્સ્ટિટયૂટ ઑફ ઈન્ડૉલાજી, અમદાવાદ. 1 Dalal C. D. and R. Anantakrishna '* * Kivyamūmathsa ", Gaekwad's Oriental Series Vol, 1 Baroda, 1916, ૨૬ ધ્વન્યાલાક ′ ૩, ૪૨ પરની વૃત્તિ. Anandavardhana's Dhvanyaloka, University, Dharwind, 1973, P. 250 Shastry ( Editors ) K. Krishnamoorthy, For Private and Personal Use Only Karnatak
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy