________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
વિજયા લે
બ્રહ્મદત્ત-કદા -ગૌરીદત-- શંકર કે જે પ્રસ્તુત પિથીના લેખક છે. અને એમના નામ ઉપરથી જ આ ગ્રંથને મતદૃારા નામ અપાયું છે. પુપિકામાં પણ લેખક પોતે શાકÁીપીય ઉરુવાર કુલના બ્રાહ્મણ હોવાનું જણાવે છે. તિ શ્રીમતિ વીઘકાળોવાર कुलश्रीमच्छङकरशर्मणा विरचितोऽलङकाशङ्करो नाम ग्रन्थः सम्पूर्तिमगात् । ગ્રંથના રચનાકાળ વિશે લેખક લખે છે કે
मुनिरसवसुचन्द्रे विक्रमादित्यवर्षे भगसुतदिनमध्ये लोकचन्द्राख्यतिथ्याम् । अभवदलमलङ्काराढय (?) सच्छङ्करस्य
સનસુરતઃ જાણ થતા ! ૨૮ . એટલે કે વિક્રમ સંવત ૧૮૬૭ (ઈ. સ. ૧૮૧૧)માં ગ્રંથની રચના થઈ છે.
ગ્રંથમાં લેખકે બે ત્રણ વખત ગુરુને નિર્દેશ ખૂબ આદરપૂર્વક કર્યો છે. મન કિસ રત્નમ્ કારોઃ જાયg vK પણ પિતાના ગુરુનું નામ આપ્યું નથી. પિતાના નિવાસસ્થાન વિશે પણ કવિએ કોઈ માહિતી આપી નથી. અંતમાં લિરાનગરને ઉલ્લેખ આવે છે પણ તે રચના સ્થળ નહિ પરંતુ હસ્તપ્રતની નકલ કરવાનું સ્થળ લાગે છે. લેખક પોતે કવિ છે. એએ, પોતાની બીજી રચનામાંથી ઉદાહરણ આપે છે. એ રચનાનું નામ છે વિંઝુવંશા_તિ યથા મવીરે (Folio 42) વિંઝવાશે-કથા નવી gિarણવને (17) વગેરે એ પઘો જોતાં લેખક સારી એવી કવિત્વશક્તિ ધરાવતા હોય એવું લાગે છે. કવિ કયાંના નિવાસી હતા એ ચોક્કસ રીતે કહી શકાતું નથી પરંતુ મથુરા પ્રત્યે પક્ષપાતી હોય એવું લાગે છે કારણ પ્રાકૃભાષાના વર્ણનમાં કવિની મથુરા પ્રત્યેની કૂણી લાગણી વ્યક્ત થાય છે. માથુર शोभतेतराम्.
ગ્રન્થનો પરિચય ગ્રંથ આઠ વિભાગમાં વહેંચાયેલું છે. એને કવિએ “રા' એટલે કે ડબી-દાબડી-એવું નામ આપ્યું છે અને એના ઉપવિભાગે ને ત્ર' એટલે કે એ ડબીમાં મૂકાયેલી મૌયવાન ચીજ-વસ્તુ-રત્ન-એવું નામ આપ્યું છે. દરેક બકરંડમાં જદા જુદા વિષયની ચર્ચા કરવામાં આવી છે. અને એ વિષયનાં અંગ-ઉપાંગની ચર્ચા રા'માં કરવામાં આવી છે. આઠ કરંડમાં નામે આ પ્રમાણે છે. () નાથા (૨) વાવ દિન રક્ષણમ્ (૩) કોષ (૪) યજુન (૧) વૈરોજિના (૬) રાતા પર (૭) કથા ->પૂર્વાઇકુ (મુara Sાર ), ૩ત્તરલg (fમત્રામાચાર) (૮) વિવિfવષય ર.
કમરામાં–કાવ્યનાં સ્વરૂપની સામાન્ય ચર્ચા કરવામાં આવી છે અને ગુણ-દોષઅલંકારના પરસ્પર સંબંધ માટે કવિ પ્રશ્ન કરે છે કે –
निर्दोषे गुणयुक्तेङ्गलङ्कारः स्यान्नवेति वा । अगणे दोषयुक्ते चालकारः स्यानवेति वा ॥ १० ॥
For Private and Personal Use Only