________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ܪܪ
રધુજિત પટેલ-મનામો છે
3
સવત્ ૧૭૫૭ અને સંવત ૧૭૬૪માં તેણે કેટલીક કૃતિ રચી છે પણ એના જન્મની કે મૃત્યુની ક્રાઇ તિથિ પ્રાપ્ત થતી નથી. મતલબ કે સંવત સત્તરસે। સત્તાવન અને સ`વત સત્તરસે ચાસ. આ બે ઉપલબ્ધ રચ્યા-સવતાને આધારે અનુમાની શકાય કે કવિ વિક્રમના અઢારમા શતકમાં થઇ ગયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ અલ્પજ્ઞાત વૈષ્ણવ નાગર કવિ રામકૃષ્ણ પર કેટલાક વ્રજભાષાના કવિઓની તેમજ એના કેટલાક પુરોગામી. ભાલણુ, મીરાંબાઇ, ગોપાલદાસ, પરમાનંદ, ભાણુદાસ, વિશ્વનાથ જાની, રત્નેશ્વર તેમજ એના કેટલાક સમય સમકાલીનો-કવિ પ્રેમાનંદ, વલ્લભ ભટ્ટ જેવાઓની અસર હશે પણ વિશેષ અસર તે વરતાય છે એના સમથ પુરાગામી એની જ જ્ઞાતિના ... ... અટકે પણ મહેતા...આપણા આદિ કવિ નરસિંહ મહેતાની. એના એક સુંદર પ૬માં તે નરસિંહને પ્રભુના દીવેટીઆ તરીકે નિર્દેશ છે અને પોતાને એ પ્રભુભક્તિની દીવેટને સકોરનાર-સકારણિયા તરીકે ઓળખાવે છે.
• વૃંદા
ચચલ
તે વનમાં આનંદ આચ્છવ, મળી ગાદિ ગણિયેઃ નયન નચાવે યહૂદિય, મેાહન ચિત્તના ચારણિયા, સાળ કળાને શિયર ઊગ્યા તે ઉત્સવના તારણિયેા. નવ નવ વયની નારી નાચે આનંદકરા એરિયા. મધુર મધુર નિમેારલી વાગે મેાહન ચિત્તને ચેરિયા.
દાસ નીચે દીવેટીએ ત્યાં રામ-કૃષ્ણે સકોરિયા. ’
આ ‘ દીવેટીએ ’ને ‘ સ’કોરિયા ' શબ્દો કેવળ એના વાચ્યાર્થીમાં જ સમજવાના નથી પણ આદિ કવિ નરસિંહથી માંડીને તે અઢારમી સદી સુધીના રામકૃષ્ણ મહેતા સુધીના સમય દરમિયાન કૃષ્ણભક્તિની પ્રજવલિત જ્યોતિ જે ઝાંખી પડેલી તેને યથાશક્તિ-મતિ પ્રજ્વલિત કરનાર કવિ રામકૃષ્ણ મહેતા હતા. એ લક્ષ્યા પણ અહીં અભિપ્રેત છે.
*
આપણા પ્રાચીન કે મધ્યકાલીન સાહિત્યમાં મૌલિકતા (Originality )ને મુદ્દો અતીવ નાજુક પ્રકારને છે. - There is nothing new under the sun ' એમ કહેવાય છે ખરુ', પણ ક્ષણે ક્ષણે નવીનતાના પ્રગટીકરણમાં કવિપ્રતિભાને વિજય છે એ પણ એટલું જ સાચુ છે. દેશ-કાળ-ભાષા ભિન્ન હેાય છતાંયે કોઈ એ સાહિત્યકારોના સર્જનમાં ઘણું બધું વિચારસામ્ય
For Private and Personal Use Only