________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અrti–એક પરિચય
લેખક જણાવે છે કે એમણે અલંકારશાસ્ત્ર વિશેના ધણુ બંને અભ્યાસ કર્યો છે દા.ત.
सद्वत्तमुक्तावलिकाख्यछन्दोग्रंथं विलोक्य, यथा रससागरे भरत: पुण्डरीकश्च गौतमोऽध्ये मतानुगाः । कारिका भरतप्रोक्ता गौतमस्य च चुणिका । पुण्डरीककृतं सूत्रं जानन्ति कवयो हि ते ॥ १३ ॥
આ જાતના અનેક ગ્રંથને ઉલેખ ધણીવાર આવે છે. જો કે પુંડરીક અને ગૌતમ એ નામ અલંકારશાસ્ત્રમાં નવાં છે એની માહિતી હું મેળવી શકી નથી.
આ કરંડ ખૂબ માને છે અને એમાં કોઈ પણ ઉપવિભાગ “રત્ન' નથી.
દિલીયારણ આ કરંડને પહેલા રત્નમાં વાચકાદિનાં લક્ષ આપ્યાં છે. બીજા રત્નમાં રીયાદિકથન, ત્રીજા રત્નમાં વિર પકાર આપ્યા છે. ચેથામાં મુકા, પાંચમા માં વૃત્તિ છગ્રેડમાં જાવ્યમે–ત્તરમ-વગેરે નવ પ્રકાર આપ્યા છે.
તૃતીરાજમાં વ્યaોકોની ચર્ચા કરી છે. અને રિને લેક ટાંકડ્યો છે તત્વમવિ નર્ધા–- દેના વિભાગ પણ સાધારણ રીતે પૂર્વ મુરિઓને અનુસરીને જ કરવામાં આવ્યા છે. પ્રથમ રત્ન-૧રોડ, રિતીય રત્ન-વાવયોવ, તુતીય રન-મર્થકોશ, એ રીતે ત્રણ રને છે અને બધા દેની ચર્ચા પારંપારિક રીતે જ કરવામાં આવી છે.
જતુર્થકમાં કાવ્યગુણેની ચર્ચા કરવામાં આવી છે. પ્રથમ રત્નમાં હાજFTળની ચર્ચા કરતાં લેખક લખે છે કે
सदलङ कृतिसंयुक्त काठ चेद् गुणजितम् । अलङ्कारो भवेचेन काव्य त्तेभा गुणवर्णने ।
બીજા રત્નમાં અર્થTળાની ચર્ચા કરી છે અને એમાં પિતાના મતની પુષ્ટિ માટે માતઃ વનિત નૌતનોટ નક્ષT૬ એમ કહ્યું છે. આ કરંડમાં બે રન છે.
ઘરમારામાં લેખકે વૈશ્વિક ગુણોની ચર્ચા કરી છે. “વૈશેષિ” શબ્દની વ્યાખ્યા આપતાં લેખક કહે છે કે,
यस्मिन्यदुक्तं तत्रैव तत्तायाः प्रतिपादनम् । वैशेषिक इति प्रोक्तं भरताचमनीषिभिः ॥ यस्मिन् दोषस्तु पूर्वोक्तस्तत्रादोषनिरूपणम् । यत्र गुणस्त रुक्तस्तत्रैव दोषता दोषो ।
.
..
For Private and Personal Use Only