________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્લ યજુર્વેદમાં ડિપિયા બેલીને અગ્નિમાં આપવી. તે પછી ઉમાડિયું (૩૫%) અગ્નિકુંડમાં ફેરવવું. ત્યાર પછી અગ્નિ સંકોરીને જે જ...(૨/૩૦) મંત્ર ભણ. તેને અર્થ એ છે કે રાક્ષસ પિતાનું સ્વારૂપ અન્ન ખાય છે તે આ બળતા લાકડા (ઉમાડિયા)થી નાશ પામો.
પછીથી ત્રણ દર્ભ પર ત્રણ પિંડ મુકાય છે અને સાથે વિતરો માયાદવ ૨/૧ ભણવાને હોય છે. અર્થાત આથી પિતૃઓ તૃપ્ત થાવ અને આખલાની જેમ મદમસ્ત થઈ પિતપતાને ભાગ ગ્રહણ કરી યજમાન પર આશીર્વાદ વરસાવો.
પછી અંજલિ બાંધી પ્રાર્થના કરવી કે ન : તા: ૨/૩૨. છ વાર પિતૃઓને વંદન. છ ઋતુઓ છે અને બધી ઋતુઓમાં પિતૃઓ યજમાનની રક્ષા કરે ને ભાવથી પ્રાર્થના કરવાની છે. ૧૯
૧ રસરૂપ–વસંતઋતુરૂપ પિતૃઓને નમસ્કાર. ૨૦ ૨ ગ્રીષ્મરૂપ-પિતૃઓને નમસ્કાર. ૨૧ ૩ જીવનના હેતુરૂપ વર્ષારૂપી પિતૃઓને નમસ્કાર.૨ ૪ સ્વધા-અન્નરૂપ પિતૃઓને નમસ્કાર. ૫ ઘેરસ્વરૂપ પિતૃઓને નમસ્કાર ' મન્યુ-ક્રોધ સ્વરૂપ પિતૃઓને નમસ્કાર.
આમ છવાર વંદન કરી યજમાન પિતૃઓને પ્રાર્થે છે. ગૃહન્ન: અમને ગૃહ, પત્ની, પુત્ર, પૌત્રાદિક આપે, જેથી વિદ્યમાન ધનમાંથી અમે આપને તૃપ્ત કરીએ. હે પિતૃઓ વસ્ત્ર ધારણ કરે. વાત સાવંતા ત્યારબાદ માત: fજતો (૨/૩૩) મંત્ર ભણીને યજમાનપત્ની
૧૮ સુદં વરતાતુ રોતિ . કા. શ્રી સૂ. ૪/૧/૯. 15 ન વિતર ૨/૩ર
षड् वा ऋतवः पितरः इति श्रुतिः । २. वसन्ते हि मध्वादयो रसाः संभवन्ति । तथा रसाय नमः ।
(શુ. યજુ. ૨/૩૨ મહીધર ભાષ્ય ) ૨૧ કુત્તિ ઢિ ને ગોવધયઃ (શુ. યમ, ભા. ૨/૩૨). ૨૨ ગીરનામતા નીવાચ ગમ્યો નઃ (શ. ય. મ. ભા. ૨/૩૨) २३ स्वाहा वै शरद् स्वधा वै पितृणामन्नम् ।
રારિ વાગોડાઉન મવનિતા (શ. ય. ૨/૩૨ મ. ભા.) २४ आत्त पितरो गर्भ कुमारं पुष्करस्रजम् ।
For Private and Personal Use Only