________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪
www.kobatirth.org
૩
પિંડદાનથી પિતૃઓને પ્રત્યેક માસે યાદ કરવાના છે.
આ યજ્ઞ (પિપિયન ) અમાસને દિવસે જ્યારે ચંદ્ર આકાશમાં બિલકુલ ન દેખાતા હાય ત્યારે કરવાના છે.૧૩
દયાગ અને પૌ માસયાગ અને પ્રત્યેક માસે થતા ઇષ્ટિ યાગ છે. પૂનમે પૌહ્માસ યાગ અને અમાસે દયાગ અર્થાત્ પક્ષે પક્ષે થતી પ્રષ્ટિએ દ્વારા એક માસે અમાસના દિવસે પિપિતૃયજ્ઞયાગના અગરૂપે કરવાના છે. તેમ છતાં આ એક સ્વતંત્ર યાગ છે. કારણ કે તે દયાગના અંગભૂત હેાવા છતાં શતપથ બ્રાહ્મણુ અને કાત્યાયન શ્રૌતસૂત્ર તેને સ્વતંત્ર યાગ ગણે છે.
હવે તેના મ`ત્રો જોઈ એ.
પ્રથમ મંત્રમાં અન્ય મ્પયાનાય સ્વાહા આવે છે. પિતૃઓના ‘ કવ્ય ’તે જે ગ્રહણુ કરે છે તે–અગ્નિ ‘કવ્યવાહન' ગણાય.૧૪ આ મંત્ર ખોલીને યજમાન અથવા પિડપિતૃયજ્ઞ કરનાર અગ્નિમાં આહુતિ આપે છે. બીજી આહુતિ સોમાય પિતૃયતે સ્વાહા ખોલીને આપે છે. આથી વેદીમાં વિઘ્ન કરનારા અસુરો નાશ પામે છે. ૧૫
१३ अपराने पिण्डपितृयज्ञः चन्द्रादर्शनेऽमावास्यायाम् ॥
૧૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ. કે. ભટ્ટે
યજમાને પ્રાચીનાવીતિ (જમણે ખભે જનેાઇ ધારણ) કરીને ગાપત્ય અગ્નિની પાસે દક્ષિણાભિમુખ બેસી પિડ માટેના હવિહ્વણુ કરવાના હોય છે. ૧૬ દક્ષિણાગ્નિમાં ચરુ પકવવાને છે. દક્ષિળાનો શ્રવનમૂ૧૭ | વ્યતેોન પિ–(Fire meant for cooking oblations. યજમાન દક્ષિણાભિમુખ બેસીને હેામ કરે છે. અહીં યજમાને પ્રથમ ચેખાને અર્ધપકવાવસ્થામાં જ ધીવાળા કરીને સુક્ વડે દક્ષિઙ્ગાગ્નિમાં આહુતિ આપવી. ત્યારબાદ ઘીની એ આહુતિ ( ૧ ) અનવે વ્યવાનાય સ્વાહા અને (૨) સોમાય પિતુતે સ્વાહા
( કાત્યાયન શ્રૌતસૂત્ર ૪/૧/૧)
१५ अपहता असुरा रक्षांसि वेदिषयेः ॥
कवयः क्रान्तदर्शिनः पितरस्तेषां संबन्धि काव्यं हविः । तद्वोढुमधिकारो यस्यास्ति स कव्यवाहनः । तस्मै कव्यवाहनाय अग्नये स्वाहा ॥
(શુ. યજુ. સ'. ૨/ર૯નું મહીધર ભાષ્ય )
શુ. યુ. રર૯
પુરા: રક્ષાસ ૨ અસ્માત સ્થાનાત્ અવતાઃ। ( શુ. ય. ૨/૨૯ ઉન્વટ ભાષ્ય ) १६ प्राचीनावीतिनः सव्यं जान्वाध्योपासीदंस्तान् अब्रवीत् मासि मासि वोऽशन स्वधावो मनोजवो नश्चन्द्रमा वो ज्योतिरिति ॥ (શ. બ્રા. ર।૩।ાર ) ૧૭ રક્ષિળાનો શ્રવનમ્ । ( કાત્યાયન શ્રૌતસૂત્ર ૪/૧/૨ )
For Private and Personal Use Only