________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૦
જે. કે. પરમાર
૫ “વેદે બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા છે. કાર બ્રહ્મનું અક્ષરરૂપ છે. આ કારનું સ્મરણ કરતા જે મનુષ્ય દેહ છોડીને જાય છે તે પરમ ગતિ પામે છે બધા વેદમાં ઋકાર (પ્રણવ ) પરમાત્માનું રૂપ છે. “ આવા પ્રકારનાં વિધાનેથી એટલું ચેખું જણાય છે કે ગીતાએ વેદના સારરૂપ કારને સ્વીકાર કર્યો છે. તેમ જ વેદનું આખરી ચેય તે પરમાત્માની પ્રાપ્તિ જ છે તે વાત પર ભાર મૂક્યો છે. તેમ છતાં વેદોનાં સકામ કર્મો પ્રત્યે ગીતાને બહુમાન નથી. તેથી “બધા વેદમાં હું સામવેદ છું ૪ એમ કહેવા પાછળનો આશય ચેખે દેખાય છે. ટૂંકમાં વેદોની સકામ, કર્મકાંડાત્મક દષ્ટિ ગીતાને માન્ય નથી પરંતુ તેની બ્રહ્મદષ્ટિ સ્વીકાર્ય છે.
૧ ૧૦.૨ १ भोमित्येकाक्षर ब्रह्म म्याहरन्मामनुस्मरन् ।
यः प्रयाति त्यजन्देहं स याति परमां गतिम् ॥ ८.१३ ॥
રત્ર સર્વત્ર શો...૧૬.૧૬
વળવ: સવેરેવું.........૭.૮ ४ वेदानां सामवेदोऽस्मि । १०.२२॥
For Private and Personal Use Only