________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંસ્કૃત નાટયશાસ્ત્રમાં નાટકના નાયક પરત્વે વસવાદ
ભરતનું નાયક-વિધાન એક અન્ય વિસંવાદનું પણ કારણ બને છે. તેમણે નાટકનેા નાયક ઉદાત્ત થાવાનું નાંધ્યું છે. વાસ્તવમાં ભરત વડે પરિષ્ઠિત ચાર પ્રકૃતિ પ્રમાણે રાયિનું ઉદાત્ત સટિમાં મહદ્ થઈ રાકે નહિ. તેઓ નાયકનું પ્રકૃતિ પ્રમાનું વર્ગીકરણ કરતી વખતે સ્પષ્ટ નોંધે છે કે દૈવ ધીરાહત, રાજા ધીરલલિત, સેનાપતિ અને અમાન્ય ધીરાદાત્ત તથા બ્રાહ્મણું અને વિષ્ણુક ધીરશાંત હોય છે. આ વર્ગીકરણુ રાજાને ધીરલિત ટિમાં સ્થાપી આપે છે. પરંતુ ભારતે નાટકમાં તેના ઉદાત્ત દ્વાવામાં વિશ્વાસ મૂકયા છે જે તેમની ગણુના પ્રમાણે સેનાપતિ અને અમાત્યની પ્રકૃતિ મનાયેલ છે. ખરેખર તા નાટકના નાયકને રાષ્ટિ કયા પછી ઉદ્દાત્ત ગણવા અગે તેમને શું અભિપ્રેત હરી એ વિચારણીય બની રહે છે. મોટાભાગના પરવતા આચાર્યા પણ ભરતને અભિપ્રેત અર્થ મહેણુ કરવામાં નિષ્ફળ રહે છે. ધનય નાટ્યશાસ્ત્રમાં પ્રયુક્ત ઉદ્યત્ત શબ્દના આધારે નાટકના નાયક ધીરાદાત્ત ક્રાર્ટિન હોવાનું માને છે. ધન જય દ્વારા પ્રસ્થાપિત આ માન્યતાને શારદાતનય, વિશ્વનાથ અને શિંગપાલ શબ્દ અનુસરી નાયકને ધીરાદાત્ત ટિની અતગત મૂકે છે. સ સંભવતઃ ભરત નાયકના અપેક્ષિત ગુણ ઔધન્ય માન્યો નાઇ, જેને ધીરેહાત્ત માત્ર માનીને ગ્યા ભાચાર્યો નાયકની પ્રકૃતિ નક્કી કરતા ગૃાય છે. પરંતુ વ્યવહારમાં આ નિયમનું કાર્ડ પાલન થયેલું જોવા મળતું નથી. નાટકનો નાયક માત્ર ધીરાદાત્ત જ હોય છે. એવું માનવાને કાઇ કારણ પણું નથી. સસ્કૃતનાં ઘણાં એવા નાટકા છે જેમાં ધીરાદાત્ત ઉપરાંત ધીરાહત, ધીરલલિત અને ધીરશાન્ત કાટિના નાયકાનું ચરિત વર્ણવાયેલું છે, જેમકે-' સ્વપ્નવાસવદત્તમ 'માં ધીરક્ષિત ઈનો નાયક છે. ‘ વીસ હાર’માં ભીમ ધીરાહન નાયક છે જ્યારે બુદ્ધ અને મહાવીર ધીરપ્રશાન્ત નાયકા છે. આ દિશામાં રૂપગાસ્વામીનું વલણૢ કંઇક અંશે કાર જણાય છે. તેમણે નાટકના નાયકની પ્રકૃતિના વિસ્તાર ધીરાદાત્ત ઉપરાંત પીક્ષિત સુધી કરી આપ્યા છે.૪ પરંતુ આનાથી પરિસ્થિતિમાં ક્રાઇ વિશેષ તફાવત પડતા નથી. કેમકે તેઓ ધીરેહ અને ધીરપ્રશાન્ત નાયક બાબતે મૌન રહે છે. આથી માનવાને કારણ રહે છે કે છે ધીરાદાત્ત નાયકને પક્ષ લેનાર આયાર્યાના મત સંકુચિત અને અવ્યવહારુ છે.
૧ લેવા નીોલતા જ્ઞેયાનબિતાજી, મામૃત: ધ
सेनापतिरमात्यक्ष धीरोदात्तो प्रकीर्तितो ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૯
શ્રીવતા વિશેયા શાળા નબા | ૨૪: ૧૮-૧૯ ભરત-નામાત્રમ્ સ. ભટ્ઠાનાથ શર્મા અને બારૈવ ઉપાધ્યાય, ક, ચોખ્ખા સવ સસ્થાન, ખીજી આવૃત્તિ, ૧૯૮૦,
૨. ધનંજય વર્-સ, ડૉ. ભાલાશંકર વ્યાસ, પ્ર. ચૌખમ્મા વિદ્યાભવન, તૃતીય આવૃત્તિ, ૧૯૬૭, ૩: ૨૨.
For Private and Personal Use Only
3 શારદાતનય-માવદ્રારાનમ-ગા. એ. સી. વડાદરા, ૧૯૬૮, પૃ. ૨૩૩: ૮, વિશ્વનાથભાશિષ,પંખ સર તો, સત્વગત સિંહ, પ્ર. ચૌખમ્મા વિદ્યાભવન, દ્વિતીય આપત્તિ, ૧૯૬૩, ૧:૯, શિંગભૂષાલ-જ્ઞાનાવસુધા :–સ. ટી. વેંકટાચાર્ય, અચાર લાયબ્રેરી, ૧૯૭૯, ૬ : ૧૩૦,
૪ રૂમગાસ્વામી-નાગ–િસ, ખાખુશાલ ચૂસ્ત શાસ્ત્રી, .. સૌમ્મા સ ંસ્કૃત સીરીઝ, ૧૬૪, ૩