________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭૨
www.kobatirth.org
શ જે. એ.
શમ્પેન શરૢધ્યું વિચક્ષિતમ્ । તે પ્રમાણે વન શબ્દ રેતસ્નું પ્રતીક છે, અને તેના બે ભુજ પ્રણયનાં બે પાસાઓ અર્થાત્ સર્વમ્ અને અતર્ નાં પ્રતીક છે. તે દ્વારા ભોગાત્મક પ્રષ અને સમર્પણાત્મક થયા. ત્યાત્મક પ્રય સૂચકાય છે. આ શ્લોકમાં આપેલા મુખ્યનાં વિશેષણા આવા પ્રતીકાત્મક અર્થ સાથે પશુ સૂચક અથ આપી શકે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રતીકાત્મક અમ દ્વારા સ્વપ્ન નાટકમાં શુદ્ધ અથવા સમધ્યાત્મ પ્રેમ અને ભોગાત્મક પ્રેમ એવા એક જ ભાવનાં બે પાસાંઓ રજૂ થાય છે તેવું સૂચન થયેલું છે.
આ બાબતના સમર્થનમાં આ નાટકમાં આવતા પ્રસગાના હૈ કથાકયા વગેરે જોઈ એ. પ્રથમ અંકના તપોવનદશ્યમાં યોગધરાષ્ટ્ર કહે છે,
धीर। कन्येयं दृष्टधर्मप्रचारा
शका चारित्रं रक्षितुं मे भगिन्याः ।
મહીં ધર્મની ગતિ નચુનારી કુમારિકાને એક પરિણીત સ્ત્રીનું ચારિત્ર સાચવવા યોગ્ય માની છે. તેમાં કૌમાય ની પ્રશંસા સૂચવાય છે.
આ નાટકમાં કવિએ પરસ્પરના પ્રેમથી પરણેલાં ઉદયન અને વાસવદત્તાના પ્રય કસેાટીએ ચઢાવ્યો છે.
ચૈયા અંકમાં હ્રદયન કરે છે
પુલ થરંતુ મૂળોડગુરાય: ઈત્યાદિ શુધ્ધ પ્રેમનુ બચ્ચુ દર્શાવે છે, તે દર્શાવતાં નવું ઉદયનનું મન દરથી ચૌરાય છે, તેથી તે કહે છે
यात्रा तु एषा यद् विमुच्येह वाष्पं
प्राप्तानृपया याति वुद्धिः प्रसादम् ॥ ६ ॥
આ અંકના આરંભમાં પ્રમદવનમાં આવેલા ઉદયનના મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે, 'ૐ પોતે વાસવદત્તાને ખુબ ચાહતા હતા તો પછી પદ્માવતીને પશુ પ્રેમ કરવા લાગ્યા છે. તેનું શું કારણ શું? અર્થાત કયો પ્રેમ સાગ છે તેથી તે કહે છે-પુમંતનો થવા પમયે ત; : ht: n અહીં તેના મનેાભાવનાં બે પાસાંઓનું એકબીજા સાથેનું ઘણું સૂચવાય છે. તેથી ઉડ્ડયનના હૃદયમાં દુઃખ થાય છે.
કવિ એવું સૂચવે છે કે માનવના જીવનમાં આ બન્ને પ્રકારના પ્રેમનાં પાસાંઓ એટલે કે શુદ્ધ પ્રેમ અને ભાગાત્મક પ્રેમ એક સાથે એક હૃદયમાં મેાજૂદ હોય છે. તેથી માનવનું મન વ્યથિત હૈય છે. ભારતીય સ’સ્કૃતિમાં કામને દૈવ પણ કરેલ છે અને કામ, ક્રોધ, લોભ અને માહ સાથે
For Private and Personal Use Only