________________
Shri Mahavir Jain Aradhana Kendra
રુદ્રભટ્ટકૃતા રસકલિકા -આદાન, પ્રદાન અને પ્રવિ
૨૦૩
રવિષયક ઉત્તરવી મેાટા ભાગની કૃતિઓની જેમ, રુદ્ધભટ્ટ ( ઈ. ૧૩મી સદી ની કૃતિ • રસકલિકા ’ પણ ખાસ કરીને ભરતનાટયશાસ્ત્ર, ધન ંજયકૃત ‘ દશરૂપક, ' ધનિકકૃત અવલાક ટીકા, રામચંદ્ર–ગુણચંદ્રકૃત ' નાટ્યદર્પણ ' અને ભોજરાજકૃત ‘ શૃંગારપ્રકાશ ' અને ‘ સરસ્વતીકંઠાભરણુ ' ને અનુસરે છે. પૂર્વવર્તી કૃતિઓમાંથી રુદ્રભટ્ટે ધણું ગ્રહણ કર્યું છે અને કયાંક પરિવર્તન અને શૈલિકતાનું દર્શન કરાવ્યું છે.
www.kobatirth.org
પરંપરાનું અનુસરણુ કરવા છતાં, રુદ્ધભટ્ટે વિષય-નિરૂપણુમાં કેટલીક તૈાંધપાત્ર વિશેષતાએ અને મૌલિકતાનું દર્શન કરાવ્યું છે :
૧ ‘ નાટયદર્પણું ' અને ઉદ્ભટ્ટને અનુસરી રુદ્રભટ્ટ ‘રસકલિકા 'માં કાવ્ય અને નાટ્ય બન્ને સબધી રસની ચર્ચા કરે છે-માનિયનેટલેયા નાયંત્રવોન ચ સાક્ષાત્ માન્યન્તે
ર રુદ્રભટ્ટ ‘ નાટયદર્પણું 'ને અનુસરી નાયકના મહાકુલીનતા, ઔદાય, મહાભાગ્ય વગેરે ગુણા ગણુાવે છે, પણુ દરેક ગુણુની સદષ્ટાન્ત વ્યાખ્યા આપવામાં એની વિશેષતા પ્રગટે છે, જેમકે-ગૌવાચ: મયર્થ વરિયાળ ગૌવાયમિતિ નીયતે। તથા—
3
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कर्णस्त्वचं शिबिर्मासं जीवं जीमूतवाहनः । ददौ दधीचिरस्थीनि किमदेयं महात्मनाम् ॥
રુદ્રભટ્ટ શૃંગારનાયકનાં ચાર લક્ષણ બતાવે છે : નાયઋતુવિ∞ાસવાન ∞ાશીઃ સુમનઃ સ્થિરરાવવાન્ । આ પછી તે ચારેય ગુણ્ણાની સદૃષ્ટાન્ત વ્યાખ્યા આપે છે. સ્તંભનું આ નિરૂપણ મૌલિક કહી શકાય.
૧ ૯
૪ પરપરાને અતિક્રમીને રુદ્ધભટ્ટ ચાર પ્રકારના ઉદ્દીપન વિભાવ સવ્યાખ્યા-સદૃષ્ટાન્ત નિરૂપે છે ઃ
आलम्बनगुणश्चैव तच्चेष्टा तदलङ्कृतिः । तटस्थाश्चेति विज्ञेयाश्चतुर्थोद्दीपनक्रमाः ॥
( આલ`બનગુણુ, ચેષ્ટા, અલ'કૃતિ અને તટસ્થા એ ચાર ઉદ્દીપન વિભાવ ).
૫ પરંપરા પ્રમાણે વિપ્રલ‘ભ-શુગારની દશ કામાવસ્થાએ પ્રસિદ્ધ છે. ભેાજરાજ
‘ સરસ્વતીક’ઠાભરણુ 'માં આવી બાર અવસ્થાઓ બતાવે છે. રુદ્રભટ્ટ રસવિસ્તારના સંદર્ભમાં પ્રેમની ખાર અવસ્થાએ સદષ્ટાન્ત નિરૂપે છે -
१ रसकलिका, पृ० १०२
२ એજન, પૃ. ૨-૩
३
એજન, પૃ ૧૦
એજન, પૃ॰ ફર્
For Private and Personal Use Only