________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેખકને ?
પાનની એક જ બાજુએ, ટાઈપ કરેલા અને એ શક્ય ન હોય તો શાહીથી સુવાચ્ય અક્ષર લખેલા લેખો મેકલવા, ટાઈપ નકલમાં ટાઈપકામની ભૂલને સુધાર્યા પછી જ લેખ મેકલ. ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મેકલવી. લેખની કાર્બન નકલ મેકલે ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું. લેખમાં અવતરશે, અન્ય વિદ્વાનનાં મંતવ્ય ટાંકવામાં આવે છે તે અંગેનો સંદર્ભ પૂરેપૂરી વિગત સાથે આપવો અનિવાર્ય છે. પાણીપમાં એ સંદર્ભની વિગત આપતાં લેખક અથવા સંપાદક/સંશોધક (અટક પહેલી), ગ્રંથ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, આવૃત્તિ
પૃષ્ઠ, એ ક્રમ જાળવવો જરૂરી છે. ૩ સ્વાધ્યાય'માં છપાયેલ સર્વ લેને કોપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી,
વડોદરા હસ્તક છે. લેખકે અથવા અન્ય કોઈએ લેખમાં કોઇ અંશ લેખિત પરવાનગી
વગર પુનર્મુદ્રિત કરવું નહીં. * સંક્ષેપશબ્દ પ્રયોજતા પહેલાં એ શબ્દ અન્ય સ્થાને પૂરેપૂરા પ્રયોજેલા હોવા જોઈએ. ૫ પાદટીને ક્રમ સળંગ રાખી જે તે પૃષ્ઠ ઉપર તે તે પાદટીને નિર્દેશ જરૂરી છે.
સ્થા થા ય. સ્વાધ્યાય અને સંશોધનનું વૈમાસિક
સંપાદકઃ રામકૃષ્ણ તુ. વ્યાસ વર્ષમાં ચાર અંક બહાર પડે છે–
દીવી અંક, વસંતપંચમી અંક, અક્ષયતૃત.યા અંક અને જન્માષ્ટમી અંક. લવાજમ :
-ભારતમાં...૨. ૨૦ = ૦૦ ૫. (ટપાલખર્ચ સાથે) -પરદેશમાં યુનાઈટેડ સ્ટસ ઑફ અમેરિકા માટે...૬ ડોલર (ટપાલખર્ચ સાથે ) -યુરોપ અને અન્ય દેશો માટે...પ. ૨.૫૦ (ટપાલખર્ચ સાથે)
આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ સેંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ મોકલતી વખતે ક્યા ગ્રંથ માટે લવાજમ કહ્યું છે તે સ્પષ્ટ જણાવવું. લવાજમવર્ષ નવેમ્બરથી ઓકટોબર સુધીનું ગણાય છે, જે આ સરનામે મોકલવું–નિયામકશ્રી, પ્રાચ્યવિદ્યા મનિટર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, લોકમાન્ય ટિળક રેડ, વડોદરા-૩૯૦ ૦૦૨. જાહેરાત ઃ
આ ત્રિમાસિકમાં જાહેરાત આપવા માટે લખે સંપાદક, “સ્વાધ્યાય', પ્રાયવિદ્યા મંદિર, લોકમાન્ય ટિળક રેડ, વડોદરા-૩૯૦ ૦૦૧
For Private and Personal Use Only