________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૧૯
જ હું મહે
પિંડે પૈકી મધ્યમ પિંડ ગ્રહણ કરી તેનું પ્રાશન કરે છે, ખાય છે. તેથી ઉત્તમ, કમળ જેવા મુખવાળા અશ્વિનીકુમારેશ જેવા સુંદર પુત્ર મળે તેવી અભિલાષા સેવાય છે,પણ પછી પિંડ પર ગં મર્દન્તી૨૬ એ મ`ત્રથી યજમાન જળ છાંટે છે. તે વખતે જળદેવતાને પ્રાર્થના કરે છે. હે જળદેવતા ! અસરૂપ, અમૃતરૂપ ધૃતરૂપ, જળરૂપ અને અન્ન તથા સુરાને વહન કરનાર તમે પિતૃઓના સ્વધા-પાષણુરૂપ છે. સર્વરાગવિનાશક તમે સ્વધારૂપ છે તેથી તમે અમારા પિતૃઓને તૃપ્ત કરી. આમ આ ‘પિંડપિતૃયજ્ઞ' એક શ્રોતયાગ છે અને તેમાં પિતૃને પિડદાન આપીને તૃપ્ત કરવામાં આવે છે. ચ મહાયજ્ઞોમાં પણ ઉપયનનું સ્થાન છે અને તે મહાયજ્ઞ પણ કહેવાય છે. મૃતજને-પિતૃ પાછળ પિંડદાન, તર્પણું શ્રાદ્ધાદિ ક્રિયાએ એક પ્રકારે તેમને પ્રસન્ન કરવા માટે જ છે તેમ પિંડપિતૃયજ્ઞ પણ પિતૃઓની તૃપ્તિ માટે કરવામાં આવતા યજ્ઞ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકલ યજુર્વેદ સાહિતાના ખીન્ત અધ્યાયમાં આવતા ૨૯થી ૩૪ મંત્રો ( છ મંત્રો ) આ રીતે પિંડપિતૃયજ્ઞની ઘણી વિશદ ચર્ચા કરે છે, જેનું શતપથ બ્રાહ્મણુ તેમ જ કાત્યાયન શ્રૌતસૂત્ર સમર્થન કરે છે.
સદ્દગ્રન્થા
' શુક્લ યજુર્વેદસ હિતા, ઉવટ મહીધરભાષ્યસમન્વિત, પ્ર. મેાતીલાલ બનારસીદાસબંગલે રાડ, જવાહરનગર, દિલ્હી-૧૧૦ ૦૦૭, પુનર્મુદ્રિત સ ંસ્કરણ, ૧૯૯૮.
૨ શતપથબ્રાહ્મણુ-ચિન્નસ્વામી શાસ્ત્રી, ચૌખંબા સ`સ્કૃત સસ્થાન, વારાણુસી, ખીજ આવૃત્તિ, સૌંવત ૨૦૪૦, ઈ. સ. ૧૯૮૪,
૩ કાત્યાયન શ્રૌતસૂત્ર—ડૉ. આલ્બર્ટ વૈખર સ`પાદિત, ચૌખ’ખા સંસ્કૃત સિરીઝ આફ્સિ, વારાણસી, ૧૯૭૨.
२५
यथेह पुरुषोऽस॑त् ॥ (શુ. ય. ૨/૩૩ )
મધ્યમ વિદ્ધ પ્રાજ્ઞાતિ પુત્રામા । શુ. ય. સહિતા ઉન્ન ભાષ્ય અ. ૨/૩૩) આપશેતિ મધ્યમ વિજ્યું ત્રાજ્ઞાતિ પત્ની પુત્રામેતિ । ( કાત્યાયન શ્રૌતસૂત્ર' ૪/૧/૨૨) ૨૬-લગ માત્તી મૃત' શ્રૃતં યઃ નીસારું
परि॒स्रुतम् । स्व॒धाय॑ त॒पय॑त मे पि॒तॄन् ॥
(શુ. ય. સ. અ. ૨, મંત્ર, સંખ્યા ૩૪) આ મંત્ર જળસિંચનના છે અને ઽમિલ્યો નિષિદ્મતીતિ। કા. શ્રૌ. સૂ. ૪/૧/૧૯માં કહ્યું છે તે પ્રમાણભૂત વિધાન છે.
For Private and Personal Use Only